બધા પરચાઓ બધી કોમેન્ટો
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
નકલી કબર ની ઝિયારત કરતા બાવાસાબ જેના કારણે અસલી કબર તૂટી
આ કોમેન્ટ પેજ બંધ થઇ ગયું છે.
આ પેજ ની છેલ્લી થોડી કોમેન્ટ અમે નવા પેજ પર કોપી કરી છે.
કોમેન્ટ ના નવા પેજ પર જાવ
કોમેન્ટ (229)
આ પેજ ની છેલ્લી કોમેન્ટ પર જાવ
કોમેન્ટ કરવાની લિંક
1
Apr 20
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/khubi27.jpg
2
Apr 20
ઉમરા ટુર માં ૧૫ લાખ ની હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો જહન્નમ ની આગ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ અને મોટા ગુના થી બચો.
3
Apr 20
દાવતના ભાઈસાહેબના ખાનદાન માંથી એક ભાઈ સાહેબ છે કે જે લોકોના કામ કરે છે અને દોરા ધાગા કરી આપે છે .... એમનો દાવો હતો કે એમની પાસે કોઈ વિદ્યા છે જેને આધારે તે આ બધા કામ કરે છે ...એટલે મે એમને એમની વિદ્યા અજમાવવાનું નક્કી કર્યું ....પણ એ એમની વિદ્યા બતાવી શક્યા નહીં અને મેં આપેલી ચેલેન્જ મા નિષ્ફળ ગયા પણ એ પેહલા મને એમણે બહુ મોટી મોટી વાતો કરી હતી કે હું આમ કરી શકું છુ અને હું તેમ કરી શકુ છુ.... એમને ખબર જ નહોતી કે હુ આખું ભારત ભ્રમણ કરી ચૂક્યો છુ અને એવા એવા લોકોને મળ્યો છુ કે જેની આગળ આવા ભાઈ સાહેબો જેવાઓની કોઈ વિસાત નથી .... અને હુ જેટલા પણ લોકોને મળ્યો છુ એ તમામ પણ નિષ્ફળ ગયા છે۔۔
4
Apr 20
Ala 213 ane 214 number wara havar havarthi heno lavare chadyo su ...have khami ja .... ghana dahada thi taro aa lavaro jou su ... Oni ne toni panchat mel ane harkho kom dhandho kar ... Tara aava lavara thi tara bairi chhora y kantadya hashe pan bapla hu kare ... Taney dharmaguru banvu tu to emno khandan mo janam levo to ne ...have khoti rado nakhu chhu ...tara khandan ne ke emne kem janam no lidho dharmguru ne tyo ...taney jalsa karva malta.... Ane tane hajuye dharmguru banvana dhakhara hoi to tu y emna karta vadhare gyan medav to loko taney dharmaguru monse ... Omne aatlu bhegu kari lidhu ane tetlu bhegu kari lidhu karine jiv heno badash hopara...tu y taro kom dhandho karine bhegu kar tane kone na pade se Onu picture banavish ne gond banavish ne gokhlo banavish karya vagar chonumonu padyu re ane kom dhandha mo dhyon aal.... Taney tour karvana dhakhara hoi ane tarey kamai levu hoi to tu y chalu kari de ...pan je kare si emne karva de ane tane posay to tu y ja pan khoto jiv na bad .... Suran ni goth tane tari kom na favti hoi to biji kom mo vayo ja tane kun roke si ...tu taro dharmguru badli nokh etle vat pate ... Samaj sudharak banva hali nikadyo chhu to pela potane sudhar ...tare gondhi bapu banvu se ? Aava ne aava lavara karish to tane tara bairi chhora y kadhi melshe ....chup chap je nokru dhandho karto hoi e kari kha ...
5
Apr 20
દાઈ ની ઓલાદ હતી એટલે દાઈ તો બની ગાય પણ સૈયદના અલી ની કબ્ર સાચવી ના શક્યા ને જમાત ને હિદાયત આપવા માં ફેલ ગયા એટલે દાઈ ના રહ્યા હવે ફક્ત હાતીમભાઈ જ રહ્યાં. હવે જે ૪૫ ની ગુલામી કરે છે તે એક હાતીમભાઈ નામના આદમી ની જ કરે છે દાઈ ની નહી જેમ કોઈ હાતીમભાઈ વાજાવાલા કે જકીયાભાઈ ની. દાઈ ની ગાદી પર બેસી તો ગયા પણ અમલ દાઈ ના જેવા નહીં પણ *ભાઈ* જેવા કીધા એટલે હાતીમભાઈ જ બની ગયા. એની ગુલામી કરો તો હાતીમભાઈ ની જ ગુલામી કહેવાશે દાઈ ની નહી કેમ કે દાઈ ને બદલે ડાઈ પૈસા કમાવવા ના પાવર પ્રેસ ની ડાઈ બની ગયા. હમજ્યો ગોમડિયા.
6
Apr 20
5 - વાહ. શું વાત કહી. ગાદી પર બેસેલા છે "હાતિમભાઇ વાજાવાલા" 🥵🥵🥵
7
Apr 20
મુમિનો, "હાતિમભાઇ વાજાવાલા" ને ફિટરો આપી આવ્યા? 😂😂😂
8
Apr 20
આજનો પરચો - દાવત, તમારી કરોડો ની આવક નો હિસાબ આપો
9
Apr 20
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/zv106.jpg
10
Apr 20
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉક્ટર સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
11
Apr 20
🔔 ની નસ થયેલી છે. ચાલો માની લીધું કે નસ થયેલી છે તો શુ તમારે પિશાચો બની ને લોકો નું ખૂન પીવાની છૂટ મળી ગઈ છે. નસ થયેલી છે એનું તો કોઈ પ્રમાણ હશેને કે મન મન થીજ નસ કરી નાખી. અપંગ દાવત ના પિશાચો આ રીતે જ લોકો ને ભીનાવી ને દિન ના રસ્તા સી દૂર કરી ને દજજાલી ફિત્ના માં લઇ જાય છે અને જુલ્મ કરે છે. તમારા જેવા દજજાલી પિશાચો અલ્લાહ ને ઉપર આરોપ મુકો છો કે એમને અમને ગુમરાહ કીધા છે? અલ્લાહ તો સચ્ચાઈ નો રસ્તો બતાવે છે તમારા જેવા પિશાચો નું જિમ દજજાલી રસ્તો નથી બતાવતા. લાનત તો તમારા પર થયેલી છે એટલે તો અલ્લાહ નો સીધો અને સાચો રસ્તો દેખાતો નથી.
12
Apr 20
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
April 19 - 10,296
April 18 - 10,201
April 17 - 10,158
April 16 - 10,014
April 15 - 10,233
April 14 - 10,182
April 13 - 10,137
April 12 - 10,005
April 11 - 9,903
13
Apr 20
એ જ ઘીસી પીટી વાતો પરચા માં ને કોમેન્ટ માં. સવાર પડી ગઈ નિવરા ઓ ની?
14
Apr 20
202 કોમેન્ટ કાલે sunday હતો તો કાલે મેસેજ જોવા નો ટાઈમ ના મિલો તમે તમારી કોમેન્ટ માં મારી કોમેન્ટ નો પણ નંબર લીખો છે તમે લિખુ છે તમારા પર સક કરવા સી મીસાક તૂટી જાય છે મારો સવાલ એ છે આપનાસી કે તમારો મીસાક તૂટે છે કે નઈ તમારો મીસાક તૂટે તો કોણ લે મીસાક અને જે લે એને તમે દસ હજાર પંદર હજાર સલામ આપો છો ૪૫ ની હાજરી માં રમઝાન માં ૪૬ એ એક મોમીન પર હાથ ઉઠાવેલો તો ૪૬ નો મીસાક તૂટી ગયો એનો મીસાક લીધો મીસાક ના મોં માંગા રૂપિયા લેવા ના એ દાવત ની કઈ કિતાબ માં છે એ પેલા તું શોધી લે તમે જે સલામ હકુન નફ્સ વાજ઼ેબત લોછો એ જાણવા હમે દેવડી પર કેમ આવીયે તને ખબર છે કે એક એકલો મોમીન દેવડી પર આવશે તો તમે બધા મળી ને અને ખાઈ જાસો અને એની ફેમિલી અને એને પર જુલમ કરી ને એનો અવાજ બંધ કરાવી દેશો વાજ઼ેબત અને હકુંન નફ્સ જીયારાતો નો ટેક્સ આ સવાલ તો જમાત ના હર એક મોમીન ના દિલ માં સવાલ છે તો એક એક ને તમે દાવત માં બોલવો એને કરતા નૂરાની મસ્જિદ માં એક દરસ નું એલાન કરો દાવતે આમ આપો જેને આવું હોય એ આવી શકે પછી એ કોઈ પણ હોય અગર તમે સાચા છો અને એક બાપ ની ઓલાદ છો તો કરો મુકાબલો
15
Apr 20
૨૦૨ તમે કામ એવા કરો છો તો સક કરવોજ પડે અને સલામ કરતી વખત કોઈ મોમીન નો હાથ ધ્રુજ તો નથી તો કેમ ધ્રૂજે મહેનત ની કમાઈ સી તમને સલામ કરે તો હાથ સુ જબાન પણ ના ધુરજવી જોઈએ હાથ તો તમારા ધુરજવા જોઈએ મોંમાંગી વાંજેબાત લેવા માં શરમ કરો શરમ આટલી બેઇઝઝતી થાય છે તો પણ સુધરતાં નથી ડૂબી મરો અને જીતેલા મોમીન ને વાંજેબાત બાકી છે તમે કેતા નથી તો કાસી કો તમને ખબર છે કે ક્યાં જવાનો છે બિચારો મોમીન મોત મૈયત કે શાદી માં તો આવશે ત્યારે એને ધક્કા બી ખરાવીશુ અને મોમાન્ગા સલામ બી લઈશુ સૈયદ ના અલી ની તુર્બત નો ગમ જો તમને હોટ તો તમે આટલા વર્ષો સુધી બેસી ના રહેત દાળ માં કઈ તો કાળું છે એટલેજ તમે તુર્બત માટે કોઈ આવાજ નથી ઉઠાવતા તમે સૈયદના અલી નસલ માસી છો પણ તમે સૈયદના અલી ની દાવત પર ડાઘ લગાવી દીધો
16
Apr 20
૨૦૨ ઓ મુજતબા વકીલ થઇ ગયો તો પણ તારે માં અક્કલ ના આવી હમારે માં તો અક્કલ છે હમે સુકામ આવીયે તારી દેવડી પર જવાબ તુને આપવા નો છે તું તારા બાપ ને લઇ ને આવ પબ્લિક માં અને જવાબ આપ તું હમારો મિસક લે હરામ ના રૂપિયા લે પછી પણ તું અને તારો લંગડો ભાઈ અને બાપ જવાબ ના આપે તારી નગા માં છાણ હોય તો આવો બાપ છોકરા પબ્લિક ને વચ્ચે અને સાબિત કરો કે હમે જે સલામ હકકુંન નફ્સ જિયારત નો ટેક્સ લોછો એ બરાબર છે
17
Apr 20
હવે સમય આવી ગયો છે કે આપણે વાતને સીધી રીતે સમજીએ. જો કોઈ ધાર્મિક નેતા તમને ડરાવે— * “મારી વાત ન માનશો તો શાપ લાગશે” * “પૈસા ન આપશો તો નુકસાન થશે” તો આ ધર્મ નથી… આ સીધી રીતે ડર દ્વારા કાબૂમાં રાખવાનો પ્રયત્ન છે. કુરઆન સ્પષ્ટ કહે છે કે ફાયદો કે નુકસાન ફક્ત અલ્લાહના હાથમાં છે. કોઈ માણસ પાસે એટલી તાકાત નથી કે એ તમને શાપ આપી શકે અથવા તમારું ભવિષ્ય બદલી શકે. તો પછી આપણે કેમ ડરીએ છીએ? સાચી વાત એ છે કે આવા લોકો આપણા ડરનો ઉપયોગ કરે છે— પૈસા લેવા માટે, પોતાની પાવર વધારવા માટે, અને આપણને પોતાના કાબૂમાં રાખવા માટે. યાદ રાખો: * માણસ પર વિશ્વાસ રાખશો, તો એ તમને પોતાના ફાયદા માટે વાપરશે * અલ્લાહ પર વિશ્વાસ રાખશો, તો એ તમને આઝાદી આપશે આ રસ્તો ન તો દુનિયામાં કામ આવશે, ન આખિરતમાં. ફક્ત નુકસાન જ થશે—સમયનું, પૈસાનું અને ઈમાનનું. રસૂલલ્લાહ (મુહમ્મદ પયગંબર સાહેબ) એ ક્યારેય લોકોને ડરાવીને પોતાની વાત મનાવી નહોતી. તેમણે ફક્ત એક જ વાત કરી— * “ફક્ત એક અલ્લાહ પર ઈમાન લાવો” આજ પણ એ જ સત્ય છે. હવે નિર્ણય આપણો છે— * ડર હેઠળ જીવવું કે સત્ય પર ઊભા રહેવું * માણસોની ગુલામી કરવી કે અલ્લાહની ઈબાદત કરવી સમજદાર બનો… કારણ કે અંધ વિશ્વાસ માણસને ફાયદો નથી કરતો— એ ફક્ત એને ઉપયોગમાં લેવાય એવો બનાવી દે છે.”
18
Apr 20
૨૦૨ કોમેન્ટ વાળો મુજતબા ક્યાં ગયો જવાબ આપ લાગેછ કાંન પાકી ગયા પબ્લિક ના સવાલ વાંચી ને હવે કોમેન્ટ બોક્સ માં આવાનું નામ નઇ લે બોલ ક્યારે છે નુરાની મસ્જિદ સવાલ જવાબ ની દરસ
19
Apr 20
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s1.jpg
20
Apr 20
૪૫ એક શૈતાન છે.
જીવ ના નામ પર લૂંટનાર.
મર્હુમ ની ફેમિલી પર ઝુલ્મ કરનાર.
જીવ ના પૈસા નું કોઈ કિતાબ માં લખેલું નથી.
21
Apr 20
૪૫ જો કોમેન્ટ ના સવાલ ના જવાબ આપવાનું ટાળશે તો લોકો નો શક મજબુત થશે અને સાબિત થઈ જશે કે દાવત ખોટા પૈસા લે છે અને જાગૃતિ એ સત્ય બહાર લાવી જમાત ની બહુ ઊંચી ખિદમત કીધી કહેવાશે સાથે સાથે હવે લોકો ને હિંમત આવશે દાવત ની ખોટી માંગણી નો સામનો કરવાની. દાવત આબાદ રીતે જુઠ નો આશરો લેતી ઝડપાઈ ગઈ કેમકે મોમીનો જ્યારે મરહુમ ના ગમ માં તુટી ને ચૂર હાલત માં હોય છે ત્યારે હક્કુન નફસ ના નામ પર પૈસા લઈ દાવત મિજબાની કરે છે જેમ પારસી ઓ મરી જાય પછી તેમની લાશ ને ગીધ નૌચી નાખી મિજબાની કરે છે. આ સિસ્ટમ બંધ થવી જોઈએ. લોકો જાગો. દાવત પાસે હક્કુન નફસ નો જવાબ માંગો કઈ કિતાબ માં લખેલું છે. માંગો હિસાબ માંગો ને જો હક્કુન નફસ માટે જીદ કરે તો પગલા લો. પણ હવે થવું જોઈએ બંધ હક્કુન નફસ, પગલા બંધ. મકાન નો ૧ ટકો બંધ થવો જોઈએ જો માંગે તો કહો કિતાબ માં લખેલું બતલાવો. હવે મિસાક ના નામ પર હજારો રૂપિયા બંધ. હજ ઉમરાહ ઝિયારત માટે ૫૦૦ થી વધુ સલામ નહી. બંધ કરો શરિયત ના નામ પર ખોટી રકમો લેવાનું, ખોટી રીતે દાવત ને એક રૂપિયો ભી નહી આપવા નો. સૈયદના અલી ની કબર બાબતે દર જુમા એ શું કોશિશ કરી તેનું બયાન લાવો. સૈયદના અલી ની કબર ના મુદ્દા ને સૌથી વધુ મહત્વ આપવુ જોઈએ. પછી જ બીજી બધી વાત. ગલી ગોલ્ડન નો વિકલ્પ શોધો. જાગૃતિ એ આજે સાબિત કરી બતાવ્યું કે જે મિશન વરસો પહેલા શરૂ કરવા નું હતું પણ તે ના થયું તે મોટી ભુલ હતી જેના કારણે દાવત મોમીનો ને સવારી ગણવા લાગ્યા ને પીઠ પર જમાત થી વિખૂટા પડવા ના કોરડા મારવા લાગ્યા. પણ હવે જમાત જાગી છે બીક ભાગી છે ને દાઈ હાતીમ ઝ્કિયુદ્દીન ને હાતીમ વાજાવાલા ગણવા લાગ્યા છે. એક મેસેજ દાવત ને રૂક જાવ .. ઝુલ્મ કર ને દે બાઝ આવો. હવે કિતાબ ના પ્રૂફ સિવાય કોઈ વાત નહીં. કિતાબ કિતાબ કિતાબ બતાવો કિતાબ માં લખેલું નહી તો પૈસા માંગવા નું બંધ કરો બંધ કરો . સૈયદના અલી ની કબર બનાવવા ની ફિકર કરો. દરેક જુમા એ તેનો ઝિકર કરો.
22
Apr 20
Momino ni ekaj maang KITAB si sabit Karo HAKKUN NAFS.. KITAB si sabiti aapo makan no1 tako KITAB ma dekhado HAJJ na 7200 Tour Atlas to salam bhi bhari KITAB ma batlavo UMRAH na 2700 ne 2 varas na bachcha na bhi 2700 KITAB ma kya lakhelu che teni copy aapo. MISAK na 8000 😱 farjiyat KAI KITAB MA CHHE khali Kitab nu naam aapo hame Net par shodhi laishu. NE JO AA BADHI BABATO NO KOI KITAB MA ULLEKH J NATHI TO AA NAHAK NA PAISA LEVANU BANDH KARO. DOCTOR SAHEB ne full charge aapi do KOM EK THAI JASHE. HAWE NO KITAB NO PAYMENT.
23
Apr 20
ડોક્ટર વકીલ ના ભલા માટે. ડોક્ટર અને વકીલ બંને ઉચ્ચ પ્રકાર ના વ્યવસાય કહેવાય છે એટલે દાવત ના ડોક્ટર અને વકીલ જો દાવત ના મામલા માં બહુ સક્રિય રહેશે અને કોઈ મોટી કોન્ટ્રોવર્સી ઉભી થઈ તો બંને ના લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે અને હાલ માં કોમ માં દાવત વિરુદ્ધ જે પવન ફૂંકાયો છે તે જોતા ગમે તે સમયે ડોક્ટર અને વકીલ વિરુદ્ધ કોન્ટ્રોવર્સી નો મામલો બની શકે છે જે ખતરનાક સાબિત થઇ શકે છે. માટે ડોક્ટર વકીલ ક્યાં દાવત માં સંપૂર્ણ પણે વિલિન થઈ જાવ અથવા વ્યવસાયિક મૂલ્યો ને સમજી તે મૂલ્યો ને સલામત રાખો.
24
Apr 21
મોમીનો કોઈ કિતાબ માં ઉલ્લેખ નથી હક્કૂન નફસ નો. આપણા આમાલ કબ્ર માં કામ આવશે.પૈસા થી જન્નત ના ખરીદાય. હજ ઉમરાહ ઝિયારત માટે કોઈ રકમ નો કોઈ કિતાબ માં ઉલ્લેખ નથી. હું ભી દાવત નો છું ને સૈયદના બદરુદ્દીન સાહેબ ને ક્દી કોઈ હક્કુન નફસ ની વાત તેના ફરઝંડો ને કીધી નથી ને કીવારે ભી હાજી ઝવવાર પાસે થી કોઈ રકમ લીધી નથી. હમારા ભાઈની ઓલાદ ની ઓલાદે ઓફીસ માં બેસી ને આ બધું ઊભું કરેલું છે હમે એક વાર મોલવી ચોક માં જાહેર મિટિંગ કરેલી ને સ્ટેજ પર થી જોર થી માઈક માં બોલેલા કે , what is raza? હમેં દાવત ના ફરઝંદ ને એમ લાગ્યું કે હવે ખામોશી જુર્મ કહેવાશે એટલે આ લખું. ભલે દાવત મહેફીલ માંથી એમના કાકાજી ને નિકાલી નાખે તેની ફિકર નથી પણ સચ્ચાઈ છુપાવી ગુનો નથી કરવો. દુઆ કરજો હમારા માટે.
25
Apr 21
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j1.jpg
26
Apr 21
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
27
Apr 21
મકબારા ના સૈયદના બદરુદ્દીન સાહેબ ની સૌયદના નુરુદ્દીન સાહેબ ને આખરી વસિયત હતી કે " ભાઈ , આ કોમ બહુ ગરીબ છે તેના પર જુલુમ ના કરીશ" . પૂછી જુઓ નાસિર ભાઈસાહેબ ને કે આ વાત સાચી છે કે નહીં? આ હિસાબે હાતીમભાઈ નો મિસાક તૂટી ગયો કહેવાય ને કિમ કે સૈયદના બદરુદ્દીન સાહેબ ની વસિયત ને ભૂલાવી. હવે હાતીમભાઈ નો મિસાક કોણ લે?
28
Apr 21
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z1.jpg
29
Apr 21
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉક્ટર સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
30
Apr 21
Aa bhuro vakil ek nagpuriya sathe pellej diwase shahrukh khan nu jawan picture jowa gayo black ma tkt lai ne ardhi raate taare misaq na tuto?
31
Apr 21
૨૪ કોમેન્ટ વાહ ભાઈ સાહેબ શુક્રિયા આપ એ હિંમત દિખાવી આપ ના જેવા બીજા ૪-૫ ભાઈ સાહેબો આગળ આવે જે આગળ ના દાઈઓ ની હીસ્ટરી જાણતા હોય તો આજ ની ઝનરેશન ખબર પડે કે ૪૫/૪૬ સુ લૂંટ ચલાવી છે ફિકર ના કરો દાવત કઈ નઈ તોડી લે મારી પાસે પણ પાઘડી ને જમો છે અલ્લાહ પર ભરોસો રાખો બાકી આ સેતાનો સી ડરવાની બિલકુલ જરૂર નથી
32
Apr 21
૨૭ કોમેન્ટ તૈયબ જિયાઉદ્દીન આવું પડે મીસાક લેવા જે ભાઈસાહેબો અને બુજુરગ મોમીન આગળ ના દાઈઓ ની વસિયત જાણતા હોય તો દિલ ખોલી ને કોમેન્ટ કરો અને આ ૪૫ / ૪૬ સબક સીખાવો
33
Apr 21
હવે સ્પષ્ટ વાત કરવાની જરૂર છે. ઇસ્લામની મૂળ વાત એક જ છે— * ફક્ત અલ્લાહની ઈબાદત, અને કોઈને એની સાથે શરીક ન કરવો. કુરઆન માં અલ્લાહ સ્પષ્ટ કહે છે: ‘અલ્લાહની ઈબાદત કરો અને એની સાથે કોઈને શરીક ન કરો’ (સૂરા અન-નિસા 4:36) અને ફરી કહે છે: ‘જે કોઈ અલ્લાહ સાથે બીજાને જોડે છે, તો અલ્લાહ એના માટે જન્નત હરામ કરી દેશે’ (સૂરા અલ-માઈદા 5:72) આ પછી પણ જો આપણે માણસોને એ સ્થાન આપીએ કે જ્યાંથી આપણે ડરવા લાગી જઈએ— તો એ ખૂબ ગંભીર વાત છે. જો કોઈ તમને કહે: * “મારી વાત ન માનશો તો શાપ લાગશે” * “પૈસા ન આપશો તો નુકસાન થશે” તો આ ધર્મ નથી—આ ખુલ્લું શોષણ છે. સાચી હકીકત એ છે: * કોઈ માણસ તમને શાપ આપી શકતો નથી, જો અલ્લાહ ન ઇચ્છે * કોઈ માણસ તમને ફાયદો આપી શકતો નથી, જો અલ્લાહ ન ઇચ્છે પછી આપણે કેમ ડરીએ? આવા લોકો ફક્ત તમારા ડરનો ઉપયોગ કરે છે— તમારા પૈસા માટે, પોતાની પાવર માટે. યાદ રાખો: * માણસ પર વિશ્વાસ રાખશો, તો અંતે તમે જ નુકસાનમાં જશો * અલ્લાહ પર વિશ્વાસ રાખશો, તો ક્યારેય નુકસાન નહીં થાય રસૂલલ્લાહ (મુહમ્મદ પયગંબર સાહેબ) એ પણ એ જ શીખવ્યું— કોઈ વચ્ચેવાળો નથી, કોઈ ડર નથી—ફક્ત અલ્લાહ. તો હવે વિચારવાનો સમય છે: * આપણે સત્ય સાથે ઊભા રહીશું કે ડરના કારણે ખોટું સ્વીકારતા રહીશું? કારણ કે હકીકત સ્પષ્ટ છે— માણસોને ઈલાહ બનાવવાથી માણસને ફાયદો નથી થતો… એ ફક્ત એને દુનિયામાં પણ અને આખિરતમાં પણ નુકસાનમાં મૂકે છે.”
34
Apr 21
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
April 20 - 10,179
April 19 - 10,296
April 18 - 10,201
April 17 - 10,158
April 16 - 10,014
April 15 - 10,233
April 14 - 10,182
April 13 - 10,137
April 12 - 10,005
35
Apr 21
Saachi Vaat Saiyedna Fakhruddinsahab A Q na zamana ni aa saachi vaat chhe Saiyedna Fakhruddinsahab A Q na zamana ma koi Momin Paisa ni taklif ma che tem Maula ne khabar padti to aap e momin ne kahedavta hata ke tamare tya aaje Saiyedna Fakhruddinsahab A Q jaman jamva aavva ni khwahish rakhe che ane khas kahedavta ke tamara ghar ma je bhi jaman paake te j maula jamshe. Etle momin khush thai jaataa ke Maula aavshe to ghar ma barkat thashe. Saiyedna Fakhruddinsahab A Q te momin ne tya padharta ne je chadar momine bichaavi hoy tena par besi Tilavat kari dua o karta. Pachhi simple je jamva nu hoy te momin ne bhi bajuma besadi sathe jamta ane jaman jamya pachhi khub dua karta. Pachhi aap momin na ghar ma thi padhari jataa. *******HAWE JYARE MOMIN SAFRO NE CHADAR UTHAVTA TYARE CHADAR NICHE THI EK COVER MILTU JEMA GHANA RUPIYA MUKELA MILTA. AA RAKAM Saiyedna Fakhruddinsahab A Q MAULA MOMIN NI MUSHKIL MA MADAD KARVA MUKI JATA HATA ANE MOMIN NE SHARMINDA NAA THVU PADE ETLE HAATH MA COVER NAHOTA AAPTA PAN AA RITE CHHUPI MADAD KARTA. ********* AAVA HATA APNA Saiyedna Fakhruddinsahab A Q .ETLE J AAP NA MOJIJA MOMINO NE AAJE BHI DEKHAY CHHE. MAULA Saiyedna Fakhruddinsahab A Q NA SALVAT BAAD FATEHA PADVA GUJARISH.
36
Apr 21
ઠીક છે મિત્રો, ચાલો બધા જાદુગરો, કાળા જાદુગરો, ભૂતો અને બાપુઓની સંપૂર્ણ યાદી લખીએ જ્યાં આપણા લોકો જાદુ કે કાળો જાદુ દૂર કરવા જાય છે. અને જ્યાં તેઓ બીજાઓ પર કાળો જાદુ કરવા જાય છે. કાળા જાદુથી કોઈ ઘર બાકાત નથી. મેં એક સુલેમાની મહિલા વિશે સાંભળ્યું છે જે આપણા લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે ખૂબ જ સારો કાળો જાદુ કરે છે. આપણા સમુદાયની ઘણી સ્ત્રીઓએ સારા ઘરની સ્ત્રીઓને ત્યાં આવતી અને કલાકો સુધી સાથે બેસતી જોઈ છે. તેઓએ મોહરમમાં મરશિયા પાઠ કરતી સ્ત્રીઓ પણ જોઈ છે. તેઓ બીજી સ્ત્રીઓને જોઈને ભાગી ગયા. એવું કહેવાય છે કે મરશિયા પાઠ કરતી આ સ્ત્રીઓ ઘણા સમયથી કાળા જાદુ માટે આવે છે. ઘઉં બાપુ હવે એક વ્યવસાયી માણસ બની ગયા છે પરંતુ હજુ પણ વિનંતી પર સોનાના ઘઉં આપે છે અને ઓનલાઈન હવા ફૂંકે છે.
37
Apr 21
ઓહ મારા પ્રિય જાગૃતિ ભાઈઓ. તમે બધા આ વેબસાઇટ પર સેંકડો ટિપ્પણીઓ લખીને બિનજરૂરી રીતે તમારી શક્તિનો વ્યય કરી રહ્યા છો. કૃપા કરીને ઓછામાં ઓછું એક વાર જનતા સામે આવો! લોકોને તમારો દ્રષ્ટિકોણ ગમે છે પણ તમારા પર વધુ વિશ્વાસ કરવા માટે તમારી હાજરીની જરૂર છે. તમે ટિપ્પણી કરનારાઓના બધા નામ અને ઇમેઇલ સરનામાં જાણો છો. તેમને ખાનગીમાં સંદેશ મોકલો અને અમને કોઈ અજ્ઞાત સ્થળે ક્યાંક મીટિંગ કરવા દો. મને ખાતરી છે કે કોઈ દાવત વ્યક્તિ ક્યારેય ત્યાં આવવાની હિંમત કરશે નહીં. કંઈક નક્કર કરો. લોકોને તમારી જરૂર છે. એડવોકેટ ઇબ્રાહિમ જેવા બનો. તેની પાસે લોકોની સામે ઊભા રહેવાની હિંમત છે. તે નિકાહ પઢે છે. તે જનાઝાની નમાઝ પઢે છે. શું તે કોઈથી ડરે છે? આ ઉંમરે પણ તે અજેય છે. તમે બધા કાયર અને બાયલા લાગે છે. હું તમને મીટિંગ ગોઠવવામાં મદદ કરીશ. બહાર આવો બહાર આવો. ઉંદર જેવા ન બનો. ઘુવડ જેવા બનો અને તમારા શિકારનો નાશ કરો
38
Apr 21
૩૫ બિલકુલ સાચી વાત કરી હાલ ના સૈયદના પહેલા થી મેનુ કાડૅ આપી દે છે અમે આ જમણ જમી શું આ બનાવજો . સૈયદના યુસુફ નુરુદ્દીન (ક.રૂ.) નો છેલ્લો ગોલ્ડન પીરીયડ હતો તેમના ટાઈમ જયારે તૈયબ ઝિયા ને માઝુન બન્યા તે પછી માશૅલ લો ચાલુ થઇ ગયો. લુટપાટ ચાલુ કરી દીધી પછી વલીયો આવ્યો પછી તો વાત જ ના પુછો
39
Apr 21
Comment 37. Bilkul sachi waat. Jagruti aa pramane comment box thi jo jagruti lawwa magta hoy to ek sapnuj rehse. Public ma jusso lawwa leader ne bhar aawwu pade.Modi nu lecture samla pachhij eni taakat no andaj aawe chhe. Aa jagruti kon chalawech. Naam wagar gametem bakwas karwathi kai dharo na wale.Ulta, doctor sara manas chhe ene jagruti haatho banawine enu bahu nuksan kidhu. Dawat em samje chhe k aa jagruti ne doctor no support chhe je taddan khoti waat chhe.Doctor internal khulaso aape chhe to dawat manwa taiyyar nathi.Doctor ne Bawasaab banwa ma koij dilchaspi nathi.
40
Apr 21
39 - Doctor saheb maane ke na maane, pan sacha daai kiva hoy te badha gun emne ma chhe. Doctor saheb j daai banvane layak chhe. Khali nas thava thi kai na thay. 45/46 na Daai jiva amal nathi etle gaadi to gai. Em samjo ke hamna apne pas koi Daai chhej nahi. E gaadi khali chhe jena par Doctor saheb j besi shake.
41
Apr 21
39 - Jagruti nu comment box lagbhag 10000 vaar roj jovaych. Jagruti ne ke koine khabar nathi ke aa 10000 number kivi rite thaych. (1) 10000 alag loko joych roj. Pan itla badha Alavi na hoi sake. Itle bahar ni kaum pan joich (2) Khali Alavi j joich, pan divas ma ghadi ghadi kholi ne joych. Dakhla tarike 2000 loko divas ma 5 var kholech. Jo ivu hoy to 2000 loko comment vanchech ane bija loko sathe discuss pan karta hase. To je mudda comment ma lakhaych e 2000-3000 loko na magaj ma roj rahech. Shu e loko no dawat taraf no nazariyo nahi badlay? Hamna nahi pan thoda samay pachhi badhane sachhai khabar padi jase ane loko dawat ne khilaf thase. Aa chhe faydo comment box no.
42
Apr 21
૪૧ હું એ ભી આજ વિચાર્યું છે. ધીમે ધીમે દાવત તરફ નો લોકો નો દૃષ્ટિકોણ બદલાઈ જશે ને અનૌપચારિક રીતે ડોક્ટર સાહેબ ને દાઈ માનતા થઈ જશે. ભલે ડોક્ટર સાહેબ દાઈ બનવા ના માંગતા હોય પણ લોકો તે કહેશે તે જ કરશે તેના પાછળ નમાઝ પઢવા ફખરી મોહલ્લા માં જ નહી પણ અમદાવાદ સુરત કે મુંબઈ ભી જશે. કોઈ ભી દિની ઉલ્ઝન હશે તો ડોક્ટર નેજ પૂછશે. ત્યારે દાવત શું કરશે? આ રીતે જાગૃતિ નું મિશન સફળ થશે.
43
Apr 21
હાલ ની દાવત તરફ ની લોકો ની નારાજગી નો એક માત્ર વિકલ્પ ડોક્ટર ડોક્ટર ડોક્ટર. ડોક્ટર ને માઝુન બનાવી દો ને બધું ડૉક્ટર ને સોંપી દો. ૪૫ ભી ૪૪ માં દાઈ મુજબ દારૂસસલામ જઈ વસી જાય ને બસ આરામ કરે. નૂરા ને દારૂસસલામ માં બાગ બગીચા નું કામ સોંપી દો. દાંત ના ડૉક્ટર અને વકીલ ને બેંગલોર વસાવી દો. કોમ ભી સુખી દાવત ભી હેપ્પી.
44
Apr 21
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s2.jpg
45
Apr 21
૪૫ એક લાલચી શૈતાન છે.
દીની અમલ મીસાક માં લાખો રૂપિયા બેશરમી થી લૂંટે છે.
દીની અમલ મીસાક માં પૈસા ફરજીયાત એવું કોઈ કિતાબ માં લખેલું નથી.
46
Apr 21
૩૫ કૉમેન્ટ્સ માશાલ્લાહ આને કેવાય દાઈ જે લોકો ને મદદ કરે ના કે લૂંટે આ વાત મેં તો ક્યારે ૪૪ /૪૫ /૪૬ ના મોં સી નથી સૂની કે સૈયદના ફખરુદ્દીન શાહબ આ મિસલ નેક કામ કરતા તા અને આવા ગહના કિસ્સા હશે જે પહલે ના દાઇ લોકો ને મદદ કરી ચુકા હશે એ બાબત ની કોઈ જિકર સુધા નથી કરતા આ સૈયદ ના અલી ના નસ ની દાવો કરવા વાળા કેમ નથી કરતા???? ક્યાં થી કરે એમને ખુદ ને શરમ આવતી હશે કે હમે તો લોકો ના ઘરે પૈસા લૂંટવા જઇચ ને હંમેજ આ કિસ્સા કઈ સુ તો પબ્લિક સુ સોચ સે હમે તો ફરમાઈશ કરી ને પક્વાન તૈયાર કારવી એ છે અને મોમાન્ગા રૂપિયા તો લઈએ છીએ સાથે ગિફ્ટ, ડ્રાયફ્રૂટ, કપડાં, સોલ, ગુલદસ્તા, ની પણ ડીમાંડ કરીયે છે અને મોમીન ના ઘર માં જઈ ને હાથ લાંબા કરી ને સલામ પણ લઇ છે ખુદા આ જૂઠા ઓ ને નેક તૌફીક આપે
47
Apr 21
ઓ અમેરિકા અને ઇઝરાયેલ (૪૫ - ૪૬) ક્યારે તમેં સૈયદ ના ફકરૃદીન જેવા અમલ કરશો જો અગર ના સુધરવું હોય તો ખાલી કરો સૈયદના અલી ને ગાદી ને તમારા જેવા લાલચુ, જૂઠા,ગૂંડાગરડીકરવા વાલા અને ધૂતારા નો કોઈ હક નથી ગાદી પર બેસવાનો કરો ડોક્ટરશાહેબ પર નસ ખાલી કરો દેવડી
48
Apr 21
૪૫ મી કમેન્ટ માં ૪૫ ને માટે તોબા તોબા કેટલું ખરાબ લખ્યું ને હજારો વાંચશે એટલે બધા ના મિસાક તૂટ્યા. હવે જો બધા ના મિસાક આજ રીતે રોજ રોજ તૂટતા રહેશે તો રોજ રોજ મિસાક લેવા પડશે. તો એકજ રસ્તો છે દાવત જ ૪૫ નંબર ની કોમેન્ટ હમણાજ પોલીસ માં ફોરવર્ડ કરે ને FIR કરે નહીં તો દાવત ના બધાંનો ભી મિસાક ગયો તો પછી ઇમામત કોણ કરાવશે? તૂટેલા મિસાક વાલા?
49
Apr 21
૪૬ કોના કોના પર ફર્ઝ છે કે FIR કરે માઝુન મૌલા મુકાસિર દાંત ના ડોક્ટર ભુરીયા વકીલ કમર અલી કાસીમ અલી ગોલ્ડન સિલ્વર XEROX WALO BHURYO CHAMCHO NO:1 IBRAHIM MANAGER ALI ASGAR PETI દુર્ગા વાલા ૪ ભાઈઓ નાસિર ભાઈસાબ ચીનવાલા ૨ ભાઈઓ દિલાવર મોટી બાબુ કોકમ સિરાજ લોખંડ આ બધા પર ફર્ઝ છે કે FIR કરે ને ના કરે તો દાવત ના ગધ્ધાર.
50
Apr 21
MISAK na HAJJARO RUPIYA FARJIYAT LEVA AATO DINI AMAL MA BHI BUSINESS..TO AANE MISAK KAHEVAAY? MOMINO HAWE AKKAL VAPRO SOCHO SOCHO BADHA BESINE SOCHO shu khotaa kaam ne protsaahan aapvu bhi khotu kaam nathi? Shu thai gayu chhe educated jawano ne ke tamara par farz che ke khoti chij no virodh karo tena badle tema involve thav cho? Shu matlab tamara education no????? Janab Vakilsaheb Ibrahimbhai Bhaisaheb aap ek kaam Karo aap MISAK bhi lai aapo kem ke aap bhi Dai ni Nasal mathi cho ne aap na dada pardada ni dini khidmat na sacha varasdar cho.
51
Apr 21
ભણેલો ગણેલો ગાંડો સિલ્વર નિર્દોષ બૈરી છોકરા ને છોડી ને કોર્ટ માં લઈ ગયો તો તારું શૂરાતન બતાવ નેવદાવત ના વિરુદ્ધ લખનાર સામે FIR કર તો મર્દ કહેવાય. બૈરી નો ગુલામ બૈરી કહે છે તેજ કરે છે અરે એટલી જ બૈરી ની ગુલામી નો શોખ હતો તો પહેલી બૈરી ની કરવી હતી ને તો ધોકા થી તલ્લાક ભી આપવી પડેત. ચાલ હવે FIR કર પોતાની જાત ને બહુ ભણેલો માને છે ને? દાવતે ભી શું નવ રત્ન ભેગા કીધા છે. થઈ રહ્યું દાવત નું ભલું. જાગૃતિ ગ્રુપ મહેનત ના કરો આ ગોલ્ડન સિલ્વર ને બીજા ડુપ્લીકેટ નંગો જ કાફી છે દાવત ને ઊંધા રસ્તે ચઢાવી છેલ્લે પાતળી ગલી પકડશે ને દાવત ને ગલી વાલા ના ગળે બાંધી ભાગી જશે.
52
Apr 21
મકબારા ના સૈયદના બદરુદ્દીન સાહેબ ની વફાત થઇ તે વખતે આપની પાસે ૩૭૦રૂપિયા જ હતા આ વાત બિલકુલ સાચી છે. જો સચ્ચાઈ ની પરખ કરવી હોય તો નાસિર ભાઈસાબ ને પૂછો આ વાત તે ઘણી વાર ઘણા બધા આગળ કહી ચૂક્યા છે. નાસિર ભાઈસાબ ૪૫ થી એટલા ખફા હતા અને કદાચ હમણાં ભી હશે કેમ કે તેમના નાનાજી સૈયદના બદરુદ્દીન સાહેબ પાસે ઇલ્મ ની દોલત જ હતી દુનિયા ની નહોતી તેનો દાખલો આપવા નાસિર ભાઈસાબ કહેતા હતા કે તેમના નાનાજી સૈયદના બદરુદ્દીન સાહેબ ની વફાત થઇ તે વખતે આપની પાસે ૩૭૦રૂપિયા જ હતા કેમ કે કોમ પર રહેમ કરતા હતા જુલ્મ નહીં. બીજા બધા ઘણા કિસ્સા છે આગલા દાઈ ઓ ના તે કોમેન્ટ માં મૂકતા રહીશું ઇન્શા અલ્લાહ.
53
Apr 21
૪૮ - કોમેન્ટ ૪૫ મારી છે. મને સમજ ના પડી કે તમે આ શું કામ લખ્યું "૪૫ ને માટે તોબા તોબા કેટલું ખરાબ લખ્યું"? શું ખરાબ લખ્યું છે મેં?
54
Apr 21
૫૨ શાબાશ નાસિર ભાઈસાહેબ શાબાશ. તમે લોકો ની આંખો પર થી પટ્ટી ઉતારી નાખી. હવે લોકો ને સરખામણી કરવી જોઈએ ને દાવત કયું મ્હોં લઈ ને આ સાચા દાઈ ના મઝાર પર લોકો ને નસીહતો કરે છે. શર્મ આવવી જોઈએ. મોમીનો ને ખુન નાં આંસુ રોડાવી ને દીનદાર દાઈ ઓ ની તુરબત પર ઊભા રહેતા શર્મ આવવી જોઈએ. મોમીનો જો આપને સાચા દીનદાર દાઈ ઓ ની સાચી મોહબ્બત હોય ને જો આ મકબરા ના દાઈ ઓ ની દુઆ થી આબાદ થવું હોય તો દાવત ના રસાલા સાથે ઝિયારત કરવા જવા કરતા સાંજે એકલા ઝિયારત કરી આવજો. દાવત પોતાની જૂઠી શાન બતાવવા લોકો ને સાથે આવવા દબાણ કરે છે પણ જો આ દાઈ ઓ ની સાચી મોહબ્બત હોય તો તેમના નકશે કદમ પર ચાલે , અને જુથો દેખાવો બંધ કરે. દાઈ ઓ ત્યારે જ દાવત થી ખુશ થાય જ્યારે દાઈ સાચા દીનદાર હોય દુનિયા પાછળ દોડતા દાઈ સી પહેલા ના દાઈઓ ખુબજ નારાજ હોય તે વાત માં કોઈ શક નથી. ક્રમશ.
55
Apr 21
૪૫ પોતાની જાતને એટલા ઊંચા માને છે ને એ વહેમ મા રાત દિવસ રાચે છે કે હું ભી દાઉદી ઓ ના મૌલા જેટલો જ માન ને માલ ને લાયક છે એટલે જો દાઉદી ઓ ના મૌલા ને લોકો અબજો રૂપિયા ખુશી ખુશી આપી દેતા હોય તો અલવી વોહરા મને લખો કરોડો કેમ ના આપે? બસ આ જ બધા ફસાદ નું જડ છે. પણ મુકેશ અંબાણી અને મુકેશ શાહ માં ફેર છે. ફક્ત નામ એટલે (દાઈ) સરખું હોય એટલે મુકેશ અંબાણી ની અંતિલિયા ને મુકેશ શાહ નામ મુકેશ સદન માં બહુ ફેર છે.
56
Apr 21
Bhai ketlu bhi lakho pan bawaji nahi sudhare pan loko jarur sudhri jashe etle aam to banne sarkhi j babat chhe. Dawat ne pachhi sudharvu j padshe.
57
Apr 22
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j2.jpg
58
Apr 22
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
59
Apr 22
સૈયદના ફખરૂદ્દીન સાહબ વીશે જે લખ્યું છે તે ૧૦૦ ફી સદી સાચું છે. મારી ઉંમર 80 વર્ષ છે. અને મેં મારા વડવાઓ થી જાણ્યું છે. સૈયદના સાહેબ પોતાના હાથ મુબારક થી કુર‌આન શરીફ અને સહીફા ત્થા નિસ્ફિલ લૈલ ની દોઆ લખતાતા. અને મુઅમિનીન‌ને ફરાહમ કરતાતિ. અને એનો હદિયો મુઅમીન જે આપે તે કબુલ કરી લેતાતા. બીજું કોઈ મોઅમીન પોતાના ઘરે જમવાનું ઈઝન આપે તો કબુલ કરી ઘરે પધારતાતા. જો મુઅમીન ચાર આના સલામ કરે તો આંખો માં આંસુ સાથે ફરમાવતા કે તમે જમન નો ખરચો કરો છો અને સલામ પન કરો છો? જમીને પાછા પધારતી વખતે એ ચાર આના ( જેની વેલ્યુ તે જમાનામાં માં ઘણી હતી) તે તલાઈ અથવા બિછાત ને નીચે મુકી ને ચાલા જાતાતા. આવી શખ્સિયત હતી સૈયદના સાહેબ ની.
60
Apr 22
59 aste aste buzurgo ni ankho khuli rahi che
61
Apr 22
હવે સમય આવી ગયો છે કે આપણે સ્પષ્ટ રીતે વિચારીએ. ઇસ્લામની મૂળ વાત બહુ સીધી છે— * ઈબાદત ફક્ત અલ્લાહ માટે, અને કોઈને એની સાથે જોડવું નહિ. કુરઆન માં અલ્લાહ કહે છે: ‘અલ્લાહની બંદગી કરો અને એની સાથે કોઈને ભાગીદાર ન બનાવો’ (સૂરા અન-નિસા 4:36) અને કડક ચેતવણી આપે છે: ‘જે કોઈ અલ્લાહ સાથે બીજાને જોડે છે, એના માટે જન્નત હરામ છે’ (સૂરા અલ-માઈદા 5:72) તો પછી જો કોઈ માણસના ડરથી આપણે માથું ઝુકાવીએ, અથવા એની ખુશી માટે બધું કરીએ— તો એ કઈ દિશામાં લઈ જાય છે, એ વિચારવાની જરૂર છે. જો કોઈ કહે: * “મારી સામે જશો તો નુકસાન થશે” * “મારી વાત નહીં માનો તો શાપ લાગશે” * “પૈસા આપવું ફરજ છે” તો આ ઈમાન નથી—આ ડર અને નિયંત્રણનો ખેલ છે. હકીકત ખૂબ સાદી છે: * નુકસાન કે ફાયદો ફક્ત અલ્લાહના હાથમાં છે * માણસને એટલી તાકાત નથી કે એ તમારું ભવિષ્ય બદલી શકે જે લોકો તમને ડરાવે છે, એ તમારો ભરોસો અલ્લાહથી હટાવીને પોતાના તરફ ખેંચવા માંગે છે— અને એથી તેઓને ફાયદો થાય છે, તમને નહીં. આવો રસ્તો અંતે માણસને ખાલી હાથ રાખે છે— ન દુનિયામાં સુખ મળે, ન આખિરતમાં સફળતા. પણ એક સારો રસ્તો હંમેશા ખુલ્લો છે: * સત્યનો રસ્તો શરૂઆતમાં કઠિન લાગે, પણ અંતે શાંતિ અને જીત આપે છે * ખોટો રસ્તો સરળ લાગે, પણ અંતે પસ્તાવો જ આપે છે તો હવે નિર્ણય આપણો છે— * ડરના આધારે જીવવું… કે * અલ્લાહ પર ભરોસો રાખીને સાચા રસ્તે ચાલવું યાદ રાખો— જ્યારે માણસ સચ્ચાઈ પર ઊભો રહે છે, ત્યારે અલ્લાહ એની મદદ કરે છે… અને અંતે જીત હંમેશા સત્યની જ થાય છે.”
62
Apr 22
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z2.jpg
63
Apr 22
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
64
Apr 22
હું ફખરુદ્દીન દાઈ સાબના ભેરામમાં બેઠો હતો. ત્યાં ઘણા લોકો હતા. કારણ કે લોકો હજુ પણ તેમના સુવર્ણ યુગને જાણે છે. અચાનક મેં કંઈક વિચિત્ર સાંભળ્યું જે દાવતના હાલના રખેવાળોએ પાઠ તરીકે લેવું જોઈએ. અને આશ્ચર્યજનક રીતે તે 45 દ્વારા કહેવામાં આવ્યું. દેખીતી રીતે તે ક્યારેય ખોટું ન હોઈ શકે નહીંતર ફખરુદ્દીન દાઈ સાબના બાળકો જે ત્યાં બેઠા હતા તેઓએ હિંસક બળવો કર્યો હોત. એવું કહેવામાં આવતું હતું કે દાઈ સાબના સમયમાં અન્ય વોરા મોહલામાં અન્ય જાતિના ગલીઓમાં રહેતા લોકો દાઈ સાબથી ડરતા હતા. તેઓ ક્યારેય ધાર્મિક બાબતો અંગે કોઈ ચર્ચામાં સામેલ થતા નહોતા. તેઓ કહેતા હતા કે જ્યાં સુધી મુલ્લા જીવ છે ત્યાં સુધી આપણે ચર્ચામાં સફળ થઈશું નહીં. તે સમયે દાઈ સાબની શક્તિ હતી. તે શક્તિ ક્યાં ગઈ? આજના પ્રગતિ અને ટેકનોલોજીના યુગમાં તેઓએ પહેલાના દાઈ સાબ કરતાં 45 વધુ ડરવું જોઈએ. પરંતુ આપણે તે ક્યાંય જોઈ રહ્યા નથી. કંઈ બાકી નથી. જ્ઞાનનો વારસો ખોવાઈ ગયો છે. વ્યક્તિત્વ ખોવાઈ ગયું છે. તેનાથી વિપરીત, અન્ય સમુદાયોના લોકો ખરાબ શબ્દો બોલી રહ્યા છે. હાલના સંભાળ રાખનારાઓ તેમના અજોડ જ્ઞાનનો બડાઈ મારી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે તેઓ ખાલી કન્ટેનર છે. અને ખાલી કન્ટેનર ભરેલા કન્ટેનર કરતાં વધુ અવાજ કરે છે. શરમજનક પરિસ્થિતિ. તેમણે પાણીની ડોલમાં ડૂબી જવું જોઈએ. અન્ય સમુદાયોની નકલ કરવાનું બંધ કરો. અગાઉના દાઈ સાબો તેમના વ્યક્તિત્વ, અભિગમ, જ્ઞાન, શાણપણ અને સમજદારીમાં મૌલિક હતા. હાલના સંભાળ રાખનારાઓએ તેમના જ્ઞાન અને કુશળતા વિશે જૂઠું બોલવાને બદલે ભીરામમાં આ વારસાની ભીખ માંગવી જોઈએ.
65
Apr 22
મારા ભાઈઓ અને બહેનો, થોડા દિવસો પછી જિયાદ્દીન દાઈ સાબનો ભીરામ છે. થોડી વધુ ઐતિહાસિક હકીકતોની રાહ જુઓ અને તેની તુલના વર્તમાન પરિસ્થિતિ સાથે કરવાનો પ્રયાસ કરો. હું સત્ય કહીશ. સંભાળ રાખનારાઓ દ્વારા કહેવામાં આવેલી વાતો, બીજા કોઈ દ્વારા કહેવામાં નહીં આવે. અને હું ત્યાં બેસીને મારી જાતને સાંભળીશ. તેમને ભીડમાંથી મને શોધવા દો. હું 65 વર્ષનો છું. હું દર વખતે તેમની સામે બેઠો છું. હજુ પણ તેઓ મને ઓળખતા નથી. જિયાદ્દીન દાઈ સાબના સમયમાં આપણો બદરી મોહલા આધ્યાત્મિકતા અને દિવ્યતાથી ઝળહળતો હતો. બધે માનસિક શાંતિ હતી. તે ફખર્દીન દાઈ સાબના સમય સુધી પણ હાજર હતી પરંતુ તેમના પછી ગાયબ થઈ ગઈ. આપણે તે પાછી જોઈએ છીએ. હાલના સંભાળ રાખનારાઓએ શોધવું જોઈએ કે તે ચમક ક્યાં ગાયબ થઈ ગઈ છે? તેમના સમયમાં ખરાબ વસ્તુઓ ક્યારેય આપણા મોહલામાં પ્રવેશી નથી. અને હવે સારી વસ્તુઓ આપણા મોહલામાં પ્રવેશી રહી નથી કારણ કે દુષ્ટ વસ્તુઓએ આપણને ચેપ લગાવ્યો છે.
66
Apr 22
Saiyedi Va Maulai Bhaisaheb Ibrahim bin Saiyedna Fakhruddinsahab Q R. Ap Saiyedna Fakhruddinsahab A Q na Farzando hata. Aap ni ek khasiyat hati ke aap ne khabar pade ke koi momin no bija momin sathe jhagdo thayo chhe ane bolachali bandh chhe to banne ne tya jai kalawala kari samjavi ne suleh karavta ne koshish karta ke koi ni bhi tallak naa thaay. Rishta bhi karavi aapta hataa. Saiyedi Va Maulai Bhaisaheb Ibrahim bin Saiyedna Fakhruddinsahab Q R , Janab Haji Vakilsaheb Ibrahimbha Bhaisaheb na Dada Bawaji thaay. Nawaai laage chhe jena Dada Bawaji e momino ma salah samp rahe te maate koshish kidhi ne ena pota ne dawat e jamat si bahar nikali nakha. Joke Janab Haji Vakilsaheb Ibrahimbhai Bhaisaheb ne temna Dada Bawaji ni parhezgaari vaarsaa ma mali che Vakilsaheb Ibrahimbhai Bhaisaheb jevi Azan kaheva wala ne YASEEN, Dua ne Nisfillayl padhvawala koi kom ne mila nathi. Pan kom ne temni aa badhi khubio no faydo milto nathi fakt dawat na lidhe. Momino Vakilsaheb Ibrahimbhai Bhaisaheb na awaz ma Azan Nisfillayl ne YASEEN SHRIF ni caset mile to audio clip banavi whatsapp group ma share karjo. 45 na time ma momino ne momino si dur karva koshis karva ma aave chhe ane shaadi maa aane naa bolavsho ne pila ne na bolavsho jo bolavsho to dawat jamva nahi aave. Fark jov.
67
Apr 22
કાલે ઇન્શા અલ્લાહ એક ઓર આલા હસ્તી નો ઇતિહાસ રજુ કરીશું જેના સાથે આજે ભી દાવત નાઇન્સાફી કરી રહી છે.
68
Apr 22
૬૬ વકીલ સાહેબ જનાબ ઇબ્રાહીમ ભાઈસાહેબ ની કેસેટ હોય તો ભાઈ મહેરબાની કરી બહાર લાવો એટલું જોરદાર પઢવા વાળા છે હમે તો સાંભળ્યા જ નથી. દાવત ને આવા નેક માણસ ને આ રીતે જમાત સી દૂર ના કરવા જોઈએ. દાવત ની આ તો દાદાગીરી કહેવાય. વકીલ સાહેબ જનાબ ઇબ્રાહીમ ભાઈસાહેબ ને તો ઇમામત સોંપવી જોઈએ. હમને તો આ બધું ખબર જ નથી.
69
Apr 22
વકીલસાહેબ ઇબ્રાહીમભાઈ ભાઈસાહેબ ને આજવા રોડ પર ઇમામત સોંપે દાવત. નહી તો આંદોલન થયું સમજો. હવે દાવત બિલકુલ ખુલ્લી પડી ગઈ છે કોઈ ને દાવત માટે સહાનુભૂતિ રહી નથી. હવે જાગૃતિ માં જાન આવી એમ લાગે છે.
70
Apr 22
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s3.jpg
71
Apr 22
૪૫ ઝાલિમ લુટેરો શૈતાન છે.
વાજેબાત નામની ચીઝ ઉપજાવી અને રમઝાન માં ૬૦ લાખ ની વાજેબાત લૂંટી ગયો.
વાજેબાત ની વસૂલી માટે એના ૨ ગુંડા નકામા છોકરાઓ, વકીલ અને દાંત નો ડૉક્ટર, ને ગુંડાગીરી માટે છોડેલા છે.
72
Apr 22
એક વરવી હકીકત મુંબઈ ના શેખ ઈલ્યાસભાઈ અજબાશ અને મુંબઈ ના માંસાબ કીબુ બૂ ના ૨ વાર નિકા થયા હતા. એક વાર જનતા પાર્ટી જે ૪૪ માં દાઈ માં અસ્તિત્વ માં આવી હતી તે માં સાયેબઅલી ભાઈસાહેબ હારુનઅલી ભાઈસાહેબ અહેમદ અલી ભાઈસાહેબ અને શેખ ઈલ્યાસભાઈ અજબાશ ના સસરા ભાઈસાહેબ યાહ્યાભાઈ, સફદર ભાઈ વિગેરે મુખ્ય હતા તેઓ એ ૪૪ માં દાઈ વિરુદ્ધ શેખ ઈલ્યાસભાઈ અજબાશ અને મુંબઈ ના માંસાબ કીબુ બૂ ના નિકા પઢયા હતા. થોડા મહિના પછી મુંબઈ ના માંસાબ કીબુ બૂ પ્રેગ્નન્ટ હતા ત્યારે જનતા પાર્ટી ની સલાહ થઇ ત્યારે ૪૪ માં દાઈ એ ઈલ્યાસભાઈ અજબાશ ના નિકા માંસાબ કીબુ બૂ સાથે પડેલા. મુખ્ય પ્રશ્ન પ્રથમ નિકા ને બીજા નિકા દરમ્યાન જે હમલ હતો તે અંગે ૪૫ ફતવો આપે તેવી ગુજરિશ.
73
Apr 22
ભાઈસાહેબ યુનુસઅલીભાઈ સૈયદના બદરુદ્દીન સાહેબ. ની વફાત એક મોજીજો જેની મિસાલ આખી દુનિયા માં મળતી નથી. વાત એમ છે કે ૧૯૭૯ કે ૧૯૮૦ ની સાલ માં અમદાવાદ ના સૈયદના બદરુદ્દીન સાહેબ આ કુ ના ઉર્સ હતા એટલે દાવત નો પુરો રસાલો અમદાવાદ ગયેલો એટલે નુરાની મસ્જિદ માં ઇમામત કરાવવા ની જવાબદારી ૪૪ માં દાઈ ના કાકાજી ભાઈસાહેબ યુનુસઅલીભાઈ ને સોંપી ગયેલા. ભેરમ ની રાતે મગરીબ ની નમાઝ પઢાવવા ભાઈસાહેબ યુનુસઅલીભાઈ પધાર્યા અને ઇમામ ના મસલ્લા પર આવી ઇકામત કહી મગરીબ ના ફર્ઝ ની નિયત લઈ કિરાત શરૂ કરી કે આપને એટેક આવ્યો ને ફર્ઝ ની નમાઝ પડાવતા પડાવતા જ મસલ્લા પર જ ઈન્ટેકાલ ફરમાવી ગયા. આ એક એવી મોત હતી જેની મિસાલ નથી તેનું મહત્વ સમજીએ, ૧) ભાઈસાહેબ યુનુસઅલીભાઈ એક કે બે દિવસ માટે જ પેશ ઇમામ હતા. કાયમ ઇમામત ન્હોતા કરાવતા. ૨) ફર્ઝ ની નમાઝ શરૂ થઈ ગયેલી. ૩) કુરાને પાક ના કલામ લબ પર હતા. ને કઝા આવી. આ આલા માં આલા મોત ના સમાચાર પાકિસ્તાન ના પેપર માં ભી છપાયા કારણકે ઘણા નમાઝી ની મોત નમાઝ માં આવે છે પણ ઇમામ નથી હોતા. ઇમામત ભી હોય પણ ફર્ઝ નમાઝ માં ના હોય સુન્નત યા નાફિલ માં મોત આવવા ના બનાવ બની શકે. પણ ટેમ્પોરરી ઇમામ ને ફર્ઝ ની નમાઝ , નમાઝ માં ભી કિરાત પઢતા મોત. આના થી આલા મોત કઈ હોય? તો શું ભાઈસાહેબ યુનુસઅલીભાઈ ના ઉર્સ ના મનાવવા જોઈ? શું ભાઈસાહેબ યુનુસઅલીભાઈ ના નાના જીવા રોઝા ના હોવા જોઈએ? શું ભાઈસાહેબ યુનુસઅલીભાઈ ની આ આલા મોત ની કહાની વરસો માં કોઈ એ વાહેજ માં સંભાળી? કેમ દાવત છુપાવે છે? કેમ કે ભાઈસાહેબ યુનુસઅલીભાઈ દાઈ નથી. શું આ ભાઈસાહેબ યુનુસઅલીભાઈ ની આલા વફાત નો ઝિકર વાહેજ માં ના કરી દાવત નાઇન્સાફી નથી કરતી? શું દાઈ ને આ કિન્નાખોરી શોભે? મોમીનો કબ્રસ્તાન માં મસ્જિદ થી સીધા રોઝા તરફ જતા રસ્તા માં જમણી તરફ જે છત્રીવાલી કબર છે જેના પર ગલેફ ચઢેલા હોય છે તે તુરબત ભાઈસાહેબ યુનુસઅલીભાઈ સૈયદના બદરુદ્દીન સાહેબ ની છે તેના નઝદીક ૧ મિનિટ રૂકી ભાઈસાહેબ યુનુસઅલીભાઈ બિન સૈયદના બદરુદ્દીન સાહેબ ના ફાતેહા પઢજો એવી ગુઝારિશ.ઘણો સવાબ હાંસિલ થાશે ઈન્શા અલ્લાહ. આ મેસેજ આપણી જમાત ના એકે એકે વ્હોટસએપ ગ્રુપ માં મોકલજો એટલે દરેક મોમીન આ આલા માં આલા વફાત હાંસિલ કરનાર કે જેના જેવી મોત ની મિસાલ આખી દુનિયા માં નથી મરહુમ મુકદ્દસ હસતી ની ઝિયારત ને ફાતેહા પઢી ઘણો સવાબ હાંસિલ કરી શકે. દાવત થી ગુઝારિશ કે બીજા બધા ચીલા ચાલુ કિસ્સા તો બહુ કહો છે આ કિસ્સો વારંવાર લાવો ને બીજો કિસ્સો સૈયદના અલી આ કુ ની તુરબત ની શહાદત નો શરૂ થી એન્ડ સુધી કિસ્સો સંભળાવો તાકે નવી પેઢી કોઈ વાર કોશિશ કરે કબર પાછી લેવાની.
74
Apr 22
73 Waah taajjub thaay 6 ke apni jamat etli afzal maut. Maut khud gawahi aape 6 ALLAH TAALA ne ketlo martabo baksho BHAISAHEB YUNUSALIBHAI BIN BADRUDDIN SAAB na to apne jya bhi hoie tya si ne jiware bhi yaad aave tyare BHAISAHEB YUNUSALIBHAI BIN BADRUDDIN SAAB na FATEHA padhie. aa to bahu unchi hasti kevaay. Momino aa rite FATEHA padhva nu sharu karo. BHAISAHEB YUNUSALIBHAI BIN BADRUDDIN SAAB urus Amdawad na BADRUDDIN SAAB A Q na urus saathe j aave 6 BHAISAHEB YUNUSALIBHAI BIN BADRUDDIN SAAB na urus to apne bhega mili koshis karishu ke Amdawad na bheram urus na bija divase Vadodara ma BHAISAHEB YUNUSALIBHAI BIN BADRUDDIN SAAB na bheram urus karishu INSHA ALLAH, Aza E Husain urus karo athva Jamat trust karo nahi to momino apne karishu shandaar urus .
75
Apr 23
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j3.jpg
76
Apr 23
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
77
Apr 23
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
April 22 - 10,304
April 21 - 10,232
April 20 - 10,181
April 19 - 10,296
April 18 - 10,201
April 17 - 10,158
April 16 - 10,014
April 15 - 10,233
April 14 - 10,182
78
Apr 23
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z3.jpg
79
Apr 23
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
80
Apr 23
૬૬ કોમેન વાહ આનેં કે દાઈ જે સુલેહ કરાવે ના કે ઝઘડા કરાવે ૪૫/ ૪૬ તો સલાહ તો દૂર ભાઈ ભાઈ ને લાડવવા નું કામ કરે છે ભાઈઓ ભેગા વેપાર કરતા હોય તો કે અલગ થઇ જાવ ભેગા રહેતા ભાઈઓ ની વાંજેબાત અલગ કરી ને ઘરમાં ફિત્ના પેદા કરે દેવડી પર મોમીન પર હાથ ઉઠાવે આ બંને દાવત ચાલવા ને લાયક નથી ઉતરો હમારા હક ના દાઈ ની ગાદી પર સી
81
Apr 23
આજનો પરચો - બાવાસાબ, સૈયેદના અલી (આ કુ) ની કબ્ર બનાવીને આપો
82
Apr 23
હાલની પરિસ્થિતિમાં ઘણા લોકોને અંદરથી ડર, દબાણ અને ગૂંચવણ અનુભવાય છે—આ સ્વાભાવિક છે. પણ દિલને એક વાતથી તાકાત આપીએ… અલ્લાહ પરનો સાચો ભરોસો ક્યારેય વ્યર્થ નથી જતો. કુરઆન માં અલ્લાહ કહે છે: ‘જો અલ્લાહ તમને મદદ કરે, તો કોઈ તમને હરાવી શકશે નહીં; અને જો એ તમને છોડે, તો પછી કોણ મદદ કરશે?’ (સૂરા આલે ઇમરાન 3:160) અને બીજી જગ્યાએ: ‘જે અલ્લાહ પર ભરોસો રાખે છે, એને માટે અલ્લાહ પૂરતો છે’ (સૂરા અત-તલાક 65:3) આથી સ્પષ્ટ છે— * સાચી તાકાત, સાચી સુરક્ષા અને સાચો સહારો ફક્ત અલ્લાહ છે જો કોઈ માણસના ડરથી આપણે કંઈ કરીએ, અથવા કોઈને એ સ્થાન આપીએ જે ફક્ત અલ્લાહનો હક છે— તો એથી દિલને શાંતિ નહીં મળે, ફક્ત વધુ ડર વધે. અલ્લાહ ફરી યાદ અપાવે છે: ‘જાણો કે દિલોને સાચી શાંતિ અલ્લાહના જ સ્મરણથી મળે છે’ (સૂરા અર-રઅદ 13:28) અને સૌથી મહત્વપૂર્ણ વાત: ‘અલ્લાહની ઈબાદત કરો અને એની સાથે કોઈને ભાગીદાર ન બનાવો’ (સૂરા અન-નિસા 4:36) તો આપણે શાંતિથી વિચારીએ— * શું આપણે સાચી જગ્યાએ ભરોસો રાખી રહ્યા છીએ? દુનિયામાં ઘણા લોકો પોતાના ફાયદા માટે બીજાઓના ડરનો ઉપયોગ કરે છે— પણ એ માર્ગ ક્યારેય લાંબા સમય સુધી ફાયદો આપતો નથી. પરંતુ જે અલ્લાહ પર સાચો ઈમાન રાખે છે— * એને દિલની શાંતિ મળે છે * એને સાચો સહારો મળે છે * અને આખિરતમાં સફળતા મળે છે યાદ રાખો— સત્યનો રસ્તો કદાચ શરૂઆતમાં મુશ્કેલ લાગે… પણ અલ્લાહ વચન આપે છે: ‘ખરેખર મુશ્કેલી સાથે આસાની છે’ (સૂરા અશ-શરહ 94:6) તો ડરવાને બદલે દિલ મજબૂત બનાવીએ… માણસો નહીં, અલ્લાહ પર ભરોસો રાખીએ… કારણ કે અંતે— * જે અલ્લાહ સાથે જોડાય છે, એ ક્યારેય ખાલી હાથ નથી રહેતો.”
83
Apr 23
Assalamualaikum Saiyed na Ali ni su vaat kariye. Khud apna loko ek apni kabaro todeli chhe. Enu su. Pehle na jamana ma Saiyedna Badruddin sahab na roza ma chare baju kabaro hathi e koine yaad chhe. Aje loko side ma besech. Etle e loko kabar paraj besech. Maqbara ma b side ni kabar todi nakhi chhe tyathi bada zyarat karti vakhat round fari ne zyarat karech. Eno matlab e thayo k kabar uper thi chalech. To pachhi dawoodi loko sayyedna Ali ni kabar tode e koi bau shock lagva jivi vaat nathi
84
Apr 23
સૈયદના અલી ઝિંદા હોટ તો એ એમ ના કેટ કે મારી કબર બનાવો. એ તો ઇમ કેટ કે મારા જીવન જીવવાના તરીકા પરથી કઈ શીખો. નમાઝ કાયમ કરો. રોઝા રાખો. ઇમાનદાર બનો. તમે લોકો બહુજ ગુમરાહ થયેલા છો ભાઈ. જરા મગજનો ઇસ્તામલ કરો.
85
Apr 23
૮૪ - સૈયદના અલી ઝિંદા હોત તો ૪૫ ને કહેત કે શૈતાન ના બન. વાજેબાત માં કરોડો ના લૂંટ. ઝકાત ની ચોરી ના કર. ટુર માં લાખો નું કમિશન ના લે. મીસાક માં લાખો ના લૂંટ. શાદી માં અને મય્યત માં ઝુલ્મ ના કર. પગલાં માં જબરદસ્તી ના કર. ૪૦ કરોડ ની હરામ ની મિલ્કતો ના વસાવ. શૈતાન ના બન, દાઈ બન.
86
Apr 23
૮૪ મગજ તો તારી પાસે નથી સૈયદ ના અલી ઝિંદા હોટ તો કબર ની કોઈ વાતજ ના હોટ જિન્દલોકો ની કબર કાસી હોય સૈયદ ના અલી હોત તો આ ૪૫ લૂંટારો ના હોત
87
Apr 23
JAGRUTI, koik ne sopaari aapi ne 46 ne maar maraavo ane eni beve taang todi naakho. Ranga billa urfe Daat no doctor and Kaacha vakil naa pan evaa j haal karo..
88
Apr 23
અલ્યા ક્યાં ગયો પેલો ગામડિયો અને કા ગયો દાવત નો ચાંપલો વકીલ લે જો આ ભાઈ સાહેબો એક થી એક કિસ્સા કહે છે જે તુ એ તારા બાપ ના પાસે થી ક્યારે નઈ સૂના હોય આવ હવે મેદાન માં બૌ ઉચ્છલ તો તો ને દેવડી પર આવું પડે મીસાક લેવો પડે કા ગયો એક દિવસ માં પબ્લિક ના સવાલો સી થાકી ગયો તારા બાપ ને કે આવે પબ્લિક માં નઈ આવતા વર્ષે વાંજેબાત બંધ ખાલી અંધભક્ત વાંજેબાત આપવા જાશે
89
Apr 23
ભાઈ સાહેબો દિલ ખોલી ને લખો કિસ્સા પહેલા ના દાઈ ના કિમ કે આ લૂંટારા કઈ નઈ કે નવી જનરેશન ને ખબર તો પડે કે કીટલો ફરક છે આ લૂંટારા ઓ માં અને પેલા ના દાઈ ઓ માં નઈ તો આજ ની જનરેસન તો એમજ સમજ સે કે બધા દાઈ આવાજ હશે લખો તમે દિલ ખોલી ને અને બતાવો કે કેવા હતા આપ ના દાદા અને પરદાદા
90
Apr 23
તાવ ની મન્નત પહેલા ના પર્હેઝગાર દાઈ ઓ કેવા દીનદાર ને નેક હતા... આપના ધલ્લા પહેલા કોઈ ને તાવ આવે તો તાવ ચઢાવવા ની મન્નત લેતા હતા અને તાવ ફાઇન થઇ જાય તો ફૂલસ્કેપ ના કોરા કાગળ દાઈ ઓ ની કબર પર ચઢાવતા. એનું કારણ એ કે તાવ એટલે ફૂલસ્કેપ કેમ કે ફૂલસ્કેપ નું બીજું નામ તાવ ભી છે. એટલે તાવ ની મન્નત અદા કરવા ફૂલસ્કેપ એટલા માટે ચઢાવતા હતા કે આ બધા તાવ ફૂલસ્કેપ પેપર દાઈ ને ત્યાં જતા જે તાવ ની મન્નત ના કોરા કાગળ પર પહેલા ના દીનદાર દાઈ ઓ તેના પર દુઆ ઓ ને બીજા કલામ લખતા હતા ને તે લોકો ને આપતા હતા અથવા કિતાબ લખતા આ તાવ ના કાગળો પર ને તે કિતાબ દાવત ના ખજાના માં મૂકી દેતા. આ રીતે દાઈઓ કેટલી ખિદમત કરતા હતા. વાત એમ છે કે દાવત ની માલી હાલાત એવી હતી કે કાગળ ના પૈસા ભી નિકાળી ન્હોતા શકતા નહી તો વિચારો દાઈ ની કબર ફૂલસકેપ કાગળ મુકવા માં કોઈ ને શું ફાયદા. પણ અસલ મકસદ શિફા ભી થાય ને દાઈ ની કાગળ કબર પર ચઢે તેનો ઉપયોગ દીન ના કલામ લખવા માં થાય. ને આજે???? આપ આપ જપના પરાયા માલ આપના.
91
Apr 23
ફખરી મોહલ્લા માં બાગવાલા ના મકાન ની વાત ની તપાસ મારા એક દાઉદી દોસ્ત સાથે જેનો મુંબઈ સુધી કોન્ટેક્ટ છે નેવ મારો પાક્કો દોસદાર છે તેને કરી કેમ કે હમે એકબીજા સાથે બધી વાતો શેર કરીએ છે પણ જ્યારે ફખ્રી મોહલ્લા નું પૂછું તો જવાબ ગોલ ગોલ આપો ને એમ કીધું કે મસ્જિદ મોટી બને તો સારી વાત જ કહેવાય ને. અને એમ કીધું કે હમે તો લાડવાડા માં જ કોઈ જગ્યા શોધી એ છે કેમ કે સિટી માં હમારે જગ્યા ની બહુ જરૂર છે. આ બધી વાતો છેલ્લા ૩ દિવસ થી મારા મગજ માં ફર્યા કરે છે કે હું પૂછતો શું હતો ને જવાબ શું કામ આ પરમાણે આપ્યો. એટલે ફખ્રી મોહલ્લા માટે અપને ભી સિરિયસલી વિચારવું પડે. એમ ના થાય કે બહુ મોટી કિંમત આપી પગપેસારો કરી જાય. આકા મૌલા ને કોઈ આ મામલા ની ખબર આપો. કાલે જુમા એ એલાન કરો.
92
Apr 23
૭૩ એક વાત સમજ માં ના આવી કે અમદાવાદ ના સૈયદના બદરુદ્દીન સાહેબ આ કુ ના ભેરમ કે ઉર્સ માં ભાઈસાહેબ યુનુસઅલી બિન સૈયદના બદરુદ્દીન સાહેબ ની કહાની કેમ બયાન નથી કરતા? આ કિસ્સો તો વારંવાર બયાન કરવો જોઈએ. જવાનો ને આ કીસ્સો સમલાવવો જોઈએ. દાવત ને બીજી કોમ માં મોટા મોટા માણસો ના કોન્ટેક્ટ છે ત્યાં આ કિસ્સો મોકલવો જોઈએ. દાવત નથી કરતી આ વાત બધા ને તેમાં ભી કોઈ સ્વાર્થ હશે.
93
Apr 23
૯૨ હું એ તો એ વાત ભી સુની છે કે મરહુમ મુકદ્દસ ભાઈસાહેબ યુનુસઅલીભાઈ બિન સૈયદના બદરુદ્દીન સાહેબ ની કબર મુબારક પર છત્રી લગાવવા માં ભી ઓબ્જેક્સન લીધેલું દાવતે. કેટલી અદેખાઈ.
94
Apr 23
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s4.jpg
95
Apr 23
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
જમાત ના લૂંટેલા પૈસા થી ૪૫ એ ઝુમકા માટે ૧ કરોડ નું નવું ઘર લીધું, આજવા રોડ પર સકીના એપાર્ટમેન્ટ ની બાજુ માં.
નેશનલ વાલા માં કરોડો ના ફ્લેટો તો અલગ.
આ કરોડો ની મિલ્કતો લેવાના પૈસા ક્યાં થી આવે છે? વાજેબાત લૂંટ, ટુર કમિશન, ઝકાત ચોરી, વિગેરે માંથી તો લેવાય છે.
96
Apr 23
૯૫ હમણાં ૮:૪૫ વાગે પાકી ખબર પડી છે કે ઇશાક ભાઈસાબે બાવામાનપૂરા ના અંદર વર્લ્ડ ના માણસો રોકયા છે ઇબ્રાહીમ મેનેજર ને ડરાવી બધા સિક્રેટ કઢાવવા માટે. ઇશાક ભાઈસાબ ને કોઈ અલ્વી બેંક ના હમણાં ના કે જૂના ડિરેક્ટરે પૈસા આપા છે. એટલે કોમ ભી દાવત ની પોલ ખોલવા તલ પાપડ છે. જો ઇબ્રાહીમ મેનેજર વટાણા વેરી દે તો દાવત ના કેટલા પૈસા ક્યાં છે એ બધી ખબર પડી જાય.
97
Apr 23
Isak bhaisab badha thi vadhare black no paiso doctor pase 6. doctor na paisa america ma tena sadhu bhai pase 6. aa 5000000% sachi vat
98
Apr 23
૯૭ હમણાં ને હમણાં પોલીસ માં ઇન્ફોર્મેશન આપી દો ઇબ્રાહીમ મેનેજર ને ખતરો ઇબ્રાહીમભાઈ મનેજર ૨-૪ દિવસ બહાર ના ફરજો ઈસાક ભામન ને પોલીસ ને ઝલાવી દો આ ગુંડાગીરી ના ચાલે અપની જમાત માં
99
Apr 24
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j4.jpg
100
Apr 24
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
101
Apr 24
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
April 23 - 10,193
April 22 - 10,304
April 21 - 10,232
April 20 - 10,181
April 19 - 10,296
April 18 - 10,201
April 17 - 10,158
April 16 - 10,014
April 15 - 10,233
102
Apr 24
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z4.jpg
103
Apr 24
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
104
Apr 24
૯૦ કોમેન્ટ વાહ ભાઈ આજે કઈ નવું જાણવા મળું કે આટલી નાની બીમારી તાવ ની મિન્નત લેતા અને એ પણ એક પેપર ની લોકો નો સુ ભરોસો હશે અને દાઈ ની દુઆ માં સુ અસર હશે વાહ હમારા હક ના દાઈઓ મને તો એમઝ હતું કે મિન્નત ને બધું મોટા મોટા રોઝા માં જેમ કે ગલિયાકોટ અજમેર બધે થતું હશે પણ કહે છે ને કે યકીન હોવું જોયે ખુબ સરસ વાત જાણવા મળી આજે સુબભાનઅલ્લાહ ....... હવે આવીએ આજ ના લૂંટારા દાઈ પર પહલે ના જમાના માં સ્ટેશનરી ના રૂપિયા ન હતા અને આજે પણ નથી સ્ટેશનરી ના રૂપિયા કેમ કે આજે પણ બધી સ્ટેશનરી નડિયાદ થી આવે છે કાગદી સમ્સુદ્દીન ને ત્યાંથી જેનો એક રૂપિયો ચૂકવતો નથી બધી વસ્તુ મફત માં આવે છે રૂપિયા હોવા છતા મફત લેછે
105
Apr 24
આ વાત દિલથી સમજવાની છે—આ સાંત્વના પણ છે અને ચેતવણી પણ. સાચો સહારો ફક્ત અલ્લાહ છે. કુરઆન કહે છે: ‘જો અલ્લાહ તમને મદદ કરે, તો કોઈ તમને હરાવી શકશે નહીં; અને જો એ તમને છોડે, તો પછી કોણ મદદ કરશે?’ (સૂરા આલે ઇમરાન 3:160) અને સ્પષ્ટ માર્ગ બતાવે છે: ‘અલ્લાહની ઈબાદત કરો અને એની સાથે કોઈને ભાગીદાર ન બનાવો’ (સૂરા અન-નિસા 4:36) આ સાંત્વના છે— * જે અલ્લાહ પર ભરોસો રાખે છે, એને માટે અલ્લાહ પૂરતો છે (65:3) * દિલોને સાચી શાંતિ ફક્ત અલ્લાહના સ્મરણથી મળે છે (13:28) પણ સાથે કડક ચેતવણી પણ છે: ‘જે કોઈ અલ્લાહ સાથે બીજાને જોડે છે, એના માટે જન્નત હરામ છે’ (સૂરા અલ-માઈદા 5:72) અને વધુ સ્પષ્ટ રીતે: ‘તમે અલ્લાહ સિવાય જેને પોકારો છો, તેઓ તમને ન ફાયદો આપી શકે, ન નુકસાન’ (સૂરા યુનુસ 10:106) તો જો કોઈ માણસના ડરથી, શાપના ભયથી, અથવા દબાણ હેઠળ આપણે કોઈને એ સ્થાન આપીએ— તો એ ખૂબ જોખમી રસ્તો છે. યાદ રાખો: * માણસોનો ડર તાત્કાલિક છે, અલ્લાહનો હુકમ સદાય માટે છે * માણસો પોતાનો ફાયદો જોઈ શકે છે, અલ્લાહ હંમેશા ન્યાય કરે છે આવો માર્ગ અંતે માણસને ખાલી કરી દે છે— દુનિયામાં પણ અને આખિરતમાં પણ. પણ જે સત્ય તરફ વળે છે, એને માટે આશા છે: ‘ખરેખર મુશ્કેલી સાથે આસાની છે’ (94:6) તો હવે સમય છે— * દિલને અલ્લાહ સાથે જોડવાનો * ડર છોડીને સત્ય તરફ વળવાનો કારણ કે અંતે— * સૌથી મોટો ફાયદો ફક્ત અલ્લાહ પરના ઈમાનમાં છે * અને સૌથી મોટું નુકસાન એમાં છે કે માણસ અલ્લાહ સિવાય પર ભરોસો રાખે.
106
Apr 24
ઓ મુજુ કા ચાલો ગયો.... કોમેન્ટ બોકસ થી ગભરાઇ ગયો ભાઈ અહી તારી ફાટી ગઈ.તો કોટૅ મા તો તારી પેન્ટ ગીલી થઇ જાશે..ડાઈપર પહેરી રાખજે.
107
Apr 24
ALAVI JAMAAT MA NAVA 2 GUNDAO NI ENTRY - RANGA AND BILLA --- URFE DAAT NO DOCTOR AND VAKIL.. DAAT NA DOCTOR NE MANGLORE SET NA THAYU.. NAAJ THAAY NE HARAAM NUJ KHADHELU HOY TO MEHNAT KIM KARE... HAVE AHI AAVI NE UGHRANI KARE CHHE BETHO BETHO... BIJO NUMBER AAVE KAACHO VAKIL... KHALI NAAM NO VAKIL BAAKI BOLTA B NATHI AAVADTU. AA NAVA LUTAARA O E HAVE JUMAAT PAASE THI UGHRANI CHALU KARELI CHHE.. JAGRUTI ENU KAAIK SOLUTION LAAVO
108
Apr 24
૧૦૫ ભાઈ એક નો એક મૅસેંજ કીટલી વાર સેનદ કરશો
109
Apr 24
106 - muji ni nagaa faati gai
110
Apr 24
મોહરરમ આવવાને ૭ અઠવાડિયા બાકી છે ત્યારે આ ચાર બબુન આપસમા ઝગડવાનું શરુ કરશે કે કેટલા રકમની આવક થશે જાનવરોના હકીમને તો શહેરની તાજ મસ્જીદ નું રીટચયુલ અમલ કરવાનુ સોંપેલું છે અને આજવારોડ ની મસ્જીદ માટે હકીમની જગ્યાએ ઝુમકાને લગાડવામાં આવ્યો છે પરંતુ મોહરરમ માં ચારે બબુન બદરી મોહલલાની મસજીદમાં ભેગા થઈને ૧૦મી એ લાયકાત વગરના માગણી કરશે કે ૨૦, ૫૦ કે ૧૦૦ રુપીયા લઈને આવી જાવ છો. જો તેઓની લાયકાત હોત તો ભીખ માંગવી ન પડત. વરસોથી માંગવાની આદત પડી ગઈ છે તો નિજાત મળતી નથી. જો તેઓએ કોમનો ખયાલ રાખ્યો હોત તો ભીખ ન માંગવી પડતે. બેશરમ થઈ હાથ ફેલાવે છે અને આખું કુટુંબ માંગી લે છે. આખું કુટુંબ બની ઉમૈયા ની નસલ છે. આ લોકો માટે જેટલું પણ કહીએ તો ઓછું છે અને સુધરવાનું નામ જ લેતા નથી. કોમના લોકો પણ આળસુ અને બેજવાબદાર છે તેથી જ તેઓ લાભ ઉઠાવી બંને ટબકાને લુટી રહ્યા છે. ૪૨ થી શરુઆત થઈ ગઈ હતી અને હવે ૪૫ પછી ૪૬ ? ૪૪ પલીદ અને ૪૫ બંને મોહરમની ૧૦ મી એ કહી ચુક્યા છે,અલવી સમાજના લોકોને યાદ હશે કે પછી ભુલી ગયા?
111
Apr 24
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s5.jpg
112
Apr 24
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
દાઉદી પાસે થી ૫ કરોડ લઇ ને સૈયદના અલી ની કબર વેચી નાખી.
હવે ક્યાં થી દાઉદી સામે કાનૂની ફરિયાદ કરે અથવા મુફદદલ ને મનાવે?
બસ જમાત ને લૂંટતો જાય છે અને કરોડો ની મિલ્કતો લેતો જાય છે.
113
Apr 24
એક વાત માં કોઈ શક નથી કે બાવાસાબે (ત્યારે માઝૂન હતા) એમ કહ્યું હતું, જમાત ને સામે, કે સૈયેદના અલી (આ કુ) ની બહાર ની નકલી કબ્ર માંથી આવાઝ આવેલો કે "ઓ મારા માઝૂન, હું અહીંયા બહાર સૂતેલો છું". બાવાસાબ ના આ શબ્દો ના કારણે અસલી કબ્ર તૂટી ગઈ. આ બાવાસાબ ની ભૂલ હોય કે બાવાસાબ જૂઠું બોલા હોય, જેભી હોય, બાવાસાબ ના કારણે કબ્ર તૂટી છે. બાવાસાબ ઝિમ્મેદાર છે કબ્ર તૂટવા માટે તો બાવાસાબ ને કબ્ર બનાવી આપવી પડશે. કોઈ પણ રસ્તો નિકાલો. દાઉદીઓ ને મનાવો, ના માને તો કાનૂની લડત આપો. કઈ ભી કરો, પણ કબ્ર બનાવી આપો.
114
Apr 25
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j5.jpg
115
Apr 25
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
116
Apr 25
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z5.jpg
117
Apr 25
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
118
Apr 25
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
April 24 - 10,315
April 23 - 10,193
April 22 - 10,304
April 21 - 10,232
April 20 - 10,181
April 19 - 10,296
April 18 - 10,201
April 17 - 10,158
April 16 - 10,014
119
Apr 25
Je loko aa comments box ma dawat ne waste buru lakhe chhe e potani wasiyat lakhi ne ena family wala ne aapi de ke Janaza ni namaz dawat wala or dawat ni Raza na sahab na padhawe. Je loko wasiyat kare e jagruti na comments box ma lakhe ( naam wagar chalse). Allah swt ne yaad rakhi ne wasiyat kare.
120
Apr 25
૧૦૭ /૧૧૭ ભાઈ મોહરમ આવા આ વર્ષ મોહરમ ની બીજી તારીખે ડૉક્ટર અને મુકસીર બંને રિટાયર્ડ પછી બંને ખાલી ભાઈસાહેબ જેમ હાલ માં અમીરહમઝા ભાઈસાહેબ છે પછી તો ઇમામત પણ કરવા મળશે કે નઇ બંને ને બસ હવે ગિનતી ના દિવસો રહી ગયા છે
121
Apr 25
119 - Tara 45 shaytan ne kahe ke sudhari ja. Zulm ane loont bandh kar. Pachhi koi 45 shaytan ne virudh nai lakhe. Nahito roj galo khaje jamat ni.
122
Apr 25
DAWAT NE BURU NATHI KAHETA dawat ne buri banavnar HATIM VAJAWALA ne buru kahe chhe. Dawat ni PAK gaadi par besi ne IMAMEZAMAN na naam par DUKAAN kholi chhe to ne CRORODO RUPIYA khankheri lidha to JANAJA ni Namaz to paravvj j pade ne. Pagar lo chho to nokari bhi karvi pade ne. Gaadi par Doctor saheb ne besadi to VAJAWALA HATIM ke tena band ne drum popodi ni dhol vagadnar band na akhaa staff mathi koi ne janaja ni Namaz parva nu koi nahi ke.
123
Apr 25
૧૨૨ બરાબર છે હાતીમ વાજાવાલા એ મહેફિલ નું નામ આપી આખો સ્ટાફ બનાવ્યો છે ને મીસીલ ના નામ લઈ દીવાવાલા નોકરી પર રાખ્યા છે. ખબર છે ને બેન્ડ સાથે દિવાવાલા ભી સાથે હોય છે. એટલે કોઈ ને ત્યાં શાદી નો પ્રસંગ હોય તો જેમ બરોડા બેન્ડ માંગવી એ છે તેમ હાતીમ વાજાવાલા ભી તેના બેન્ડ નો સ્ટાફ લઈ ને આવે છે. બરોડા બેન્ડ માં પેલા થી વર્દી લખાવવી પડે તેમ હાતીમ વાજાવાલા ની ઓફીસ પર બદરી મહોલ્લા ના સામે વર્દી લખાવી ને તારીખ fix કરાવવી પડે ને વાજું બુક કરાવવું પડે તે તારીખે હાતીમ વાજાવાલા બેન્ડ ના સ્ટાફ સાથે શાદી ના ઘર માં આવે. પણ આ હાતીમ વાજાવાલા નું બેન્ડ બહુ મોંઘું છે. તો જલદી કરો આજે જ હાતીમ વાજાવાલા નું બેન્ડ તમારા દીકરા ની શાદી માટે બુક કરાવો. બેન્ડ ની સુવિધા મુંબઈ માં ભી ઉપલબ્ધ છે. મુંબઈ માં ભી હાતીમ વાજાવાલા બેન્ડ આવશે.
124
Apr 25
122 WE WANT DOCTOR SAHEB.
125
Apr 25
૧૨૦ મોમીનો હમણાં થી તૈયારી શરૂ કરો કે સાંજે કે સવારે ડોક્ટર સાહેબ ભી વાહેજ કરે. આ વરસે ડોક્ટર સાહેબ ની જ વાહેજ સંભાળવી છે. કઈ ભી થાય પણ આ વરસે ડોક્ટર સાહેબ ને ખાલી મ્હોં હલ્લાવવા બેસાડી રાખે તે કોમ નહી ચલાવી લે. નવે નવ દિવસ ડોક્ટર સાહેબ જ જોઈએ. બસ હવે કોઈ કોમ્પ્રો નહી.
126
Apr 25
૧૧૯ અમે દાવત ને કઈ નથી કહેતા હમે જે દાવત ગલત તરીકાં સી ચલાવે એને ગાળો આપીયે છે મેં તો વસિયત કરી દીદી કે આ ધુતારા મારા મૈયત માં ના જોયે મારી જનાજા ની નમાજ ઇબ્રાહિમભાઈ વકીલ ખુદા એને લાંબી જિંદગી આપે અને જો વકીલસાહેબ ના હોય તો મૈયત કંપની નો કોઈપણ મોમીન નમાજ પડાવે
127
Apr 25
ખાલી ૧ વરસ ટ્રાય કરવા ભલે ડોક્ટર સાહેબ ને કોઈ હોદ્દો ના આપો ખાલી સિમ્પલ ખુરશી પર બેસાડી દાવત ચલાવવા દો તો હમારી ચેલેન્જ છે એક ભી મોમીન દાવત ને ખરાબ નહીં કહે ને જે જમાત છોડી ને ચાલ્યા ગયા છે તે ભી પાછા આવી જશે ને બીજી કોમ ના ભી ડોક્ટર સાહેબ ના બેનમુન બયાનો સુની ને અલવી જમાત માં દાખલ થવા આવી જાશે. ટ્રાય કરવા માં નુકસાન શું છે. ડોક્ટર સાહેબ ભી દાઈ ના જ દીકરા છે ને. ક્યાં કોઈ બહાર ના છે. જો ૪૫ દાવત ને પાછી પહેલા ના દાઈ ના જમાના માં હતી ૨૦૦ વરસ પહેલા તેવી ઇજ્જત દાવત ને અપાવવા માગતા હોય તો ડોક્ટર સાહેબ ને કોઈ હોદ્દા આપ્યા વગર જ ચાર્જ સોંપી દો. તમે આમ નહીં કરો તો કોમ સમજી જશે કે તમને પોતાના અહમ માટે દાવત નું કેટલું ભી નુકસાન થાય તે થવા દેવા રેડી છો. જે કોઈ ભી દાઈ ને માટે યોગ્ય ના કેવાય કેમ કે કોમ ને સાચવવા દાઈ તો કોઇ ભી કુરબાની આપવા રેડી જ હોય. આજે જ ફેંસલો કરો તમારો અહમ તમને વહાલો છે કે દાવત ની ભલાઈ. ૧૦૦ માં થી ૧૦૦ મોમીનો આ લખેલું છે તેનાથી સંમત હશે. આખી કોમ આ જ ઈચ્છે છે તો તમે શું કામ નથી માનતા. DD દાંત ના ડોક્ટર અને વિકી વકીલ મુજુ આ વાત માં તમે ભી એગ્રી છો ને. હા કહી દો ને મન માં ને મન માં તો એમ જ સોચો છે ને કે વાત તો બરાબર જ છે. બાજી સી ભીનો ના. બાજી કઈ નહીં કરે.
128
Apr 25
મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના જીવનમાંથી મહત્વપૂર્ણ ઘટનાઓ 1. “મારી વધારાની પ્રશંસા ન કરો” મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ સ્પષ્ટ રીતે લોકોને રોક્યા: “મારી એટલી પ્રશંસા ન કરો જેટલી ઈસાઈઓએ મરિયમના પુત્રની કરી. હું ફક્ત અલ્લાહનો બંદો છું, તો કહો: અલ્લાહનો બંદો અને તેનો રસૂલ.” * અહીં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ પૂજવા લાયક નથી, ફક્ત અલ્લાહના બંદા છે. 2. લોકો ઊભા થાય ત્યારે કેટલાક લોકો તેમની ઇજ્જત માટે ઊભા થતા. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ કહ્યું: “મારા માટે એ રીતે ઊભા ન થાઓ જેમ બીજા લોકો પોતાના મોટા માણસો માટે ઊભા થાય છે.” * તેઓ નથી ઇચ્છતા કે લોકો તેમને એટલું ઊંચું સ્થાન આપે કે એ ઈબાદત તરફ લઈ જાય. 3. સૂર્યગ્રહણની ઘટના જ્યારે તેમના પુત્ર ઇબ્રાહિમનું અવસાન થયું, ત્યારે સૂર્યગ્રહણ થયું. લોકોએ સમજ્યું કે આ તેમના કારણે થયું છે. પણ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ તરત સુધાર્યું: “સૂર્ય અને ચંદ્ર અલ્લાહની નિશાનીઓ છે. તે કોઈના મૃત્યુ કે જન્મ માટે નથી થતા.” * તેમણે લોકોને પોતાના તરફ નહીં, પણ અલ્લાહ તરફ ધ્યાન દોર્યું. 4. અલ્લાહ સાથે સરખામણી રોકી એક વ્યક્તિએ કહ્યું: “જે અલ્લાહ ઇચ્છે અને તમે ઇચ્છો.” મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ તરત કહ્યું: “શું તમે મને અલ્લાહ સમાન બનાવો છો? કહો: ફક્ત જે અલ્લાહ ઇચ્છે.” * અહીં તેમણે ખૂબ જ કડક રીતે શિરક (અલ્લાહ સાથે કોઈને જોડવું) રોક્યું. 5. મુશ્કેલીમાં ફક્ત અલ્લાહ તરફ વળ્યા તાઈફની ઘટના માં તેમને ખૂબ તકલીફ આપવામાં આવી. પણ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ કોઈ માણસ પાસે સહારો લીધો નહીં— તેમણે ફક્ત અલ્લાહને દુઆ કરી. * આ બતાવે છે: સાચો સહારો ફક્ત અલ્લાહ જ છે 6. કુરઆનની સ્પષ્ટ માર્ગદર્શન કુરઆન માં અલ્લાહ કહે છે: “કહો: હું તો ફક્ત તમારી જેમ માણસ છું, મને વહી કરવામાં આવી છે કે તમારો ઈલાહ એક જ છે.” (18:110) * મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ આ જ માર્ગ પર ચાલીને બતાવ્યું— કે તેઓ ફક્ત સંદેશ લાવનાર છે, પૂજવા લાયક નથી. + મુખ્ય સંદેશ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ક્યારેય લોકોને પોતાનો ડર પેદા કર્યો નહીં ક્યારેય પોતાની પૂજા કરવાની પરવાનગી આપી નહીં હંમેશા કહ્યું: * ફક્ત અલ્લાહની ઈબાદત કરો * ફક્ત અલ્લાહથી ડરો * ફક્ત અલ્લાહ પર ભરોસો રાખો +++ અંતિમ વિચાર +++ જો મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પોતે જ લોકોને પોતાની ઉપર નિર્ભર થવા દીધા નહીં… * તો કોઈ બીજા માણસને એ હક નથી. સાચો ઇસ્લામ ખૂબ સરળ છે: * કોઈ વચ્ચેવાળો નથી * કોઈ માણસનો ડર નથી * ફક્ત અલ્લાહ જ ઈબાદત, ભરોસો અને આદરનો હકદાર છે
129
Apr 25
કોમેન્ટ ૧૨૮, ભાઈ તમે બવ સારું કામ કરો છો કે કુરાન માં થી તમે લોકો ને નસીહત આપો છો. તમારો આ પ્રયાસ આજે નઈ તો કાલે કામિયાબ થાશે. ભાઈ આપણી કૌમ માં બધાને ખાલી કુરાન પઢતા આવડે છે એમાં શુ લખેલું છે એ પર કોઈ અમલ નથી કરતુ કેમકે કોઈને ખબર જ નથી કે કુરાન માં શુ લખેલું છે. અને તમે આ કામ ચાલુ રાખજો ઈન્સાલ્લાહ કૌમ ને ફાયદો થાશે. પણ અપંગ દાવત અને એના બુદ્ધિહીન ગોબર પ્રજાતિ ને તમે લખેલું બધું ખોટું લાગશે કેમકે એમના અલ્લાહ તો બાવા સાંપ છે.
130
Apr 25
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s6.jpg
131
Apr 25
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
દર વર્ષે લાખો રૂપિયા ની ઝકાત ચોરી જાય છે. ગરીબો જોતા જ રહી જાય છે.
હમણાં સુધી આટલા વર્ષો માં કરોડો ની ઝકાત ચોરી ગયો છે.
આ ચોરેલી ઝકાત થી એની કરોડો ની મિલ્કતો લે છે.
132
Apr 25
Aaje bhi doctorsaheb nu insult? loko bhi 45 jim jaadi chamdi na thai gayach koi doctor na support ma bolva tayyar nathi cycle company tame ka sui gayach. badha mili ne kai karo doctorsaheb nu insult par insult thai rahyu che 45 kai dusmani nikalech
133
Apr 25
132. Kayu insult?
134
Apr 25
સૈયદના ઝિયાઉદીદીન સાહેબ આ કુ ને દસ્તે ગયબ નો કરિશ્મમો હાંસિલ હતો. દસ્તે ગયબ એને કહેવાય કે જેને આ અમલ કરી ને કરિશમો હાંસિલ હોય તે જે જગા પર ભી હાથ નાખે ત્યાં થી દોલત મુઠ્ઠી માં આવી જાય. પણ આ અમલ સૈયદના ઝિયાઉદ્દીન સાહબ આ કુ એ પોતાના માટે કોઈ દોલત હાંસિલ કકીધો નથી.હા કોઈ એવો મોમીન કે જે બેહદ લાચાર ને જરૂરતમંદ હોય તેના માટે આ અમલ કરતા હતા. આ વાત એક અમ્મા જે સુન્ની હતા તેને આ લખનાર ને રૂબરૂ કહેલી છે તે વાત તદ્દન સાચી છે. ને એક વાર એક ભાઈ સૈયદના અલી આ કુ ની કબર મુબારક શહિદ કરવા માં આવી તે માટે રૂહાની અમલ કરવા માટે એક સુન્ની ઘણા ઊંચા આમિલ ને લઈ ને મકબારા માં આવેલા તેમણે સૈયદના સૈયદના ઝિયાઉદ્દીન સાહબ આ કુ ની કબર મુબારક પર હાથ મૂકી ને કહ્યું કે આ સાહેબે કબ્ર ને કુરાને શરીફ ની જેટલી બરકત હાંસિલ છે એટલી હિંદુસ્તાન ના બહું જ ઓછા વલિયો ને હાંસિલ છે. તો મોમીનો સૈયદના ઝિયાઉદ્દીન સાહબ આ કુ ના (પહેલા અને પછી સાલવાત પડી ) ૩ વાર ફતેહા પઢવા ગુજારીશ છે. અલ્લાહ તઆલા સૈયદના ઝિયાઉદ્દીન સાહેબ આ કુ ની દુઆ થી આપણે બધા મોમીનો ને રોઝી માં બહુ જ બરકત હાંસિલ થાય. આમીન
135
Apr 25
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j6.jpg
136
Apr 25
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
137
Apr 26
કૉમેન્ટ્સ કરનારને મારો એક સવાલ. કોઈના માટે આરોપ મૂકીએ તો શું એનો કોઈ પુરાવો અથવા સાક્ષી છે? અપની જમાત મા બાહોશ વકીલો છે. જુનિયર ને છોડીને સિનિયર વકીલો ને પૂછો કે જો આરોપ સાબિત ના થાય તો વ્યક્તિ ગુનેગાર કેહવાય? જો ના તો મારી વકીલ સાહેબો ને વિનંતી છે કે કોઈ પણ કાયદાકીય સૂચન દાવત ને આપી આ જાગૃતિ ની કૌમ મા ફિસાદ ફેલાવ નારી કૉમેન્ટ્સ બંધ કરાવો. એક બાહોશ વકીલ જે અપની જમાત ના છે અને જેમની પહોંચ સરકાર ના ઉચ્ચ અધિકારીઓ સુધી છે એ જો કોશિશ કરે તો બધું શક્ય છે.દાવત આ ભાઈ ને સારી રીતે ઓળખે છે.એમની સેવા લેવામાં શું વાંધો હોય શકે?
138
Apr 26
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z6.jpg
139
Apr 26
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
140
Apr 26
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
April 25 - 10,407
April 24 - 10,315
April 23 - 10,193
April 22 - 10,304
April 21 - 10,232
April 20 - 10,181
April 19 - 10,296
April 18 - 10,201
April 17 - 10,158
141
Apr 26
137. બિલકુલ સાચી વાત.મારી સમજ જો ખોટી ન હોય તો જે વકીલ સાહેબ નો ઉલ્લેખ છે એનો મને અંગત અનુભવ છે.અલવી બેંક ના ડિરેક્ટરસ નો કેસ જે વરસો સુધી ચાલેલ એનો નિકાલ ફક્ત 9 મહિના મા લાવી બતાવો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, વડોદરા ના જજ ના છોતરા કાઢી નાખા.
142
Apr 26
137. 100% True. If Advocate saheb takes initiative on his own, Jamat will be Obliged to get his service of this gem
143
Apr 26
કોમેન્ટ ૧૩૭, અપંગ દાવત ના બુદ્ધિહીન ગોબર પ્રજાતિ ના જોકર જાગૃતિ પાસે પ્રૂફ હોઈ કે ના હોઈ જાગૃતિ ગુનેહગાર હોઈ કે ના હોઈ એ કોઈ સવાલ જ નથી કેમકે કોઈ ના ઉપર આરોપ મુકવો અને એ આરોપો પર કોઈ પ્રતિક્રિયા ના આવવી એ જ સૌથી મોટો પ્રૂફ છે કે અપંગ દાવત ના દાઈ દાઈ નથી ડાકુ છે. અને રહી કાનૂની રસ્તો અપનાવવા ની તો ક્યારે અપનાવશો હું તો એ જ મોમેન્ટ નો ઇન્તેઝાર કરું છુ
144
Apr 26
કુરઆન – અલ-ફાતિહા بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ * “શરૂઆત અલ્લાહના નામથી, જે બહુ મહેરબાન અને રહેમવાળો છે.” الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ * “બધી પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર જગતનો રબ છે.” الرَّحْمَٰنِ الرَّحِيمِ * “બહુ મહેરબાન, અતિ રહેમવાળો.” مَالِكِ يَوْمِ الدِّينِ * “ન્યાયના દિવસનો માલિક.” (સૌથી મહત્વપૂર્ણ આયત) إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ * “અમે ફક્ત તારી જ ઈબાદત કરીએ છીએ અને ફક્ત તારી જ મદદ માંગીએ છીએ.” 🔹 આ આયત ઇસ્લામનો કેન્દ્ર છે: ઈબાદત ફક્ત અલ્લાહ માટે મદદ ફક્ત અલ્લાહ પાસેથી અહીં કોઈ વચ્ચેવાળો નથી, કોઈ માણસ નથી اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ * “અમને સીધા માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપ.” صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ * “એ લોકોનો માર્ગ જેમને તું નેઅમત આપી.” غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ * “એ લોકોનો નહીં જેમ પર તારો ગુસ્સો થયો, અને ન ભટકેલા લોકોનો.” મુખ્ય સંદેશ સૂરા અલ-ફાતિહા રોજની નમાઝમાં આપણે વારંવાર વાંચીએ છીએ— પણ તેમાં સૌથી મોટી વાત છે: * “ઈય્યાક નઅબુદુ” — ફક્ત તારી જ ઈબાદત કરીએ છીએ આનો અર્થ: કોઈ પીર, વાલી, નેતા કે માણસ ઈબાદતનો હકદાર નથી કોઈ માણસ પાસે જઈને માગવું જરૂરી નથી કોઈનો ડર રાખવો જરૂરી નથી * અલ્લાહ જ એક છે—અને એ જ પૂરતો છે અંતિમ વિચાર જો આપણે રોજ આ વાંચીએ છીએ— “ફક્ત તારી જ ઈબાદત કરીએ છીએ” તો પછી આપણે આપણું જીવન પણ એ જ રીતે જીવવું જોઈએ: * ભરોસો ફક્ત અલ્લાહ પર * ડર ફક્ત અલ્લાહનો * ઈબાદત ફક્ત અલ્લાહ માટે
145
Apr 26
જાગૃતિ ની કોમેન્ટ માં દાવત સામે જે આરોપ મુકાય છે એના સામે દાવત તરફ થી કોઈ પણ સફાઈ ના આવવી એ આરોપો ની સાબિતી છે.
146
Apr 26
જાગૃતિ, આ પિક્ચર દેખાડશો? https://iili.io/B6LjwkF.jpg
147
Apr 26
148
Apr 26
ખૂબજ ચર્ચાસ્પદ અલવી બેન્ક ના ભૂતપૂર્વ ડાયરેકટરો નો નિર્દોષ છુટકારો... અલ્વી કો ઓપરેટિવ બેન્ક ના ભૂતપૂર્વ ડાયરેક્ટરો સામે ગંભીર ગુનાઓ આચરવા ના આક્ષેપ થી કરવામાં આવેલી ફોજદારી ફરીયાદ કોર્ટ માં ચાલી જતાં , ભૂતપૂર્વ ડાયરેક્ટરો સર્વ શ્રી અકબરી ચારણીવાલા રોનક વાય ભાઈસાહેબ કાસિમઅલી ભાઇસાહેબ ડોકટર શબ્બીરભાઈ ચશમાવાલા તાલિબભાઈ લોખંડવાલા હમઝા અત્તરવાલા ઈકબાલભાઈ ચારણીવાલા અબ્બાસી મોતીવાલા તરફે ધારાશાસ્ત્રી શ્રી હમીદ એન ભાઈસાહેબ હાજર રહી દલીલો કરતા ઉપરોક્ત તમામ ને કોર્ટે અંતીમ ચુકાદો આપી નિર્દોષ જાહેર કરેલ છે. ખુશખુશાલ ડાયરેક્ટરો એ કોર્ટ સંકુલ માં પોતાના ધારાશાસ્ત્રી હમીદ એન ભાઈસાહેબ સાથે યાદગાર પળો ને કેમેરા માં કેદ કરી હતી.
149
Apr 26
દાવત અપની જમાત ના હોશિયાર વકીલ હમીદ એન ભાઈસાહેબ નો સાથ શું કામ નથી માંગતી? ઉપર ના પિક્ચર માં હમીદ એન ભાઈસાહેબ દેખાય છે અલવી બેન્ક ના ભૂતપૂર્વ ડાયરેકટરો સાથે.
150
Apr 26
૧૪૯ કમેન્ટ કરનારા ભાઈ વકીલ હમીદ ભાઈસાહેબ દાવત નો કેસ ચપટી માં સોલ કરી આપે પણ આ વકીલ હમીદ ભાઈસાહેબ ની ફી કેટલી મોટી હોય છે તે તમને ખબર છે? શું દાવત ૧૦ લાખ આપે. અમને અનુભવ છે એમની ફી નો એટલે આ બધા સપના દાવત ને દેખાડવા નું બંધ કરો ને દાવત ને કહો થોડું નમતું આપતા શીખી જાવ આપો આપ જાગૃતિ માગૃતિ બધા નું પીલ્લૂ વલી જાશે.
151
Apr 26
૧૩૭ હું કોમેન્ટ કરું છુ તો મારો જવાબ એક સવાલ સાથે કે આ ૪૫ જે સલામ હક્કઉંન નફ્સ ઝિયારતો ના ટેક્સ મિસકમાં રૂપિયા લે છે એ બધું સહી છે આ સગલી ચીઝ આખો સામી છે પ્રૂફ ની કે જરૂર છે અને જો આપ ને અંધભક્તિ માં સહી લાગતું હોય કે જે રૂપિયા માંગે એ આપી દો તો ભાઈ હમારી કોઈ હરામ ની કમાઈ નથી માટે હમે તો જે હકીકત છે એ લખી શુ એક સહી સુજાવ આપું જેમ આજે ઇલેકશન છે તેમ જમાત માં એક એલેકશન્ કરાવો અને બે બોક્સ મુકો એક પર લખો દાવત જે સલામ લે છે એ બરાબર છે અને બીજા પર લખો બરાબર નથી તો આપ ને ખબર પડી જશે કે આપ કીતલા વહેમ માં છો .........ભાઈ ગલત ને ગલત તો કેવુંજ પડે તમે બધા અંધ ભક્તો કેટલા ટાઇમ થી કેસ કરવા નું કહો છો પણ કઈ કરતા નથી ક્યાંરે કેસ કરશો
152
Apr 26
150 Bhale bija paase thi lakho nahi karodo le pan dawat nu kaam free ma vkil Hamid bhaisab na kari ape? Vakilo ne ka koi business che ke maal na paisa aapva pade khalo kalam ne magaj chalavvanu ema ek pai no bhi kharcho nathi pachhi mafat kari apvu joie dawat nu kam ne na kari ape to dawate black list ma nakhi deva joie hiva vkil ne dawat vkil Hamid ne bhi rasto batavi do kom ma thi bahar aaje j
153
Apr 26
કોમેન્ટ ૧૫૨ બિલકુલ સાચી વાત વકીલ ને માલ નથી વેચતા ખાલી કલમ ચલાવે છે તો તમારી અપંગ દાવત કયો માલ વેચે છે? એ પણ ખાલી મગજ જ ચલાવે છે. વકીલ કાવાદાવા કરી પૈસા કમાય છે કાવાદાવા માટે એજયુકેશન જરૂરી છે તેના માટે ખચૅ થાય દાવત ચલાવા કઈ ડીગ્રી જોઈએે ? ખાલી અંધ ભકત જોઈએ.
154
Apr 26
કોમેન્ટ ૧૫૨ વાહ અંઘ ભકત હમીદ મફત કામ ના કરી આપે તો બ્લેક લીસ્ટ કરી દો. જાગૃતિ સામે આવા દસ હમીદ આવશે તો પણ પાપડ નહીં તૂટે. હરામ ની કમાણી હલાલ નહીં થાય હરામ જ રહેશે. ઘર મા શુકુન ચેન કયાથી આવે? એક વખત હલાલ કમાણી કરી જોવ કેવી રીતે ચેન શુકુન આવે છે એનો જાત અનુભવ કરી લો. દુનિયા ને સુધારવા માટે પહેલા અપને ખુદ સુધરવાની જરૂર છે.
155
Apr 26
આજે મોટા માં સાહેબ ની સાલગીરાહ છે મુબારક થાય માં સાહેબા.. ભાઈ ઓ અપને આપણા માં જેને અપને પેદા કીડા એને બી અપને આટલા માંન થી નથી બોલાવતા ખાલી માં કહીયે છે અને દાઈ ના બૈરો ને અપને માં સાહેબ કહીયે છે અને આ માં સાહેબા તો દાઈ ના પણ માં છે અને જમાત ના પણ માં તો હું આ માં સાહેબા ને સવાલ કરું છુ કે આપ નો દીકરો જે હાલ માં જમાત ને પરેશાન કરી રહ્યો છે તો આપ કઈ કરો આપ ની હયાત માં દાવત ને વાસ્તે કઈ કરી ને જાવ તમારા નાના દીકરા ને દાઈ બનાવી દો અને આ ૪૫ / ૪૬ ને બે તમાચા મારો
156
Apr 26
Afsos. Comment 152 lakhnar par. Bhai koi MD doctor pase jaw to e bhi kalam & dimagaj chalawech.kem paisa aapo chho? Bhai degree haasil karwa hoshiyari, mehnat & Expenses thay chhe.Aane intellectual service kehway .aama maal ni lewad dewad na hoy
157
Apr 26
૧૫૬ ૧૦૦ વાત નો એક વાત વકીલ હમીદ ભાઈસાહેબ ડોક્ટર ના સગા છે એટલે કોઈ સંજોગો માં ભી દાવત ને સપોર્ટ ના કરે. આ વાત ની દાવત ને પહેલા થી ખબર જ છે પછી શું કામ એને કામ સોંપે. આ બન્ને સગાઓ વકીલ ને ડોક્ટર બહુ ઘંટ છે દાવત ને કોઈ હિસાબે ફાવવા ના દે. ડોક્ટર ઝુલકરમેન અને વકીલ હમીદ ભાઈસાહેબ ની જોડી ફેવિકોલ ના બાપ થી ચીપકેલી છે, તૂટે જ નહી. મારો મેસેજ સાચવી રાખજો જરૂર પડશે તો આજ ડોક્ટર ઝુલકરનેન નો વકીલ હમીદ ભાઈસાહેબ હશે. જો જો થોડા ટાઇમ માં જ.
158
Apr 26
157 Sadantar sachi vaat. Kom ni koi bhi samasya tya sudhi ke ajwa road par gutter na paani no ke rasta par khadda no problem hoy ke badri mohallah ma damar na carpeting hoy vakil Hamid bhaisaab koi ni request vagar jaaatej phono kari ne tatkalik ukel lai aape che to a dawat na virudh etla khatarnak parcha mate koi action nathi leta etle mamlo doctor saheb sathe na connection ne samarthan ape che. Jo ke apni kom mate saru che ke doctorsaheb ne vakil hamid bhaisaab
159
Apr 26
157 Doctorsaheb ane Vakil Hamid Bhaisaab banne nu Direct connection che Sadantar sachi vaat. Kom ni koi bhi samasya tya sudhi ke ajwa road par gutter na paani no ke rasta par khadda no problem hoy ke badri mohallah ma damar na carpeting hoy vakil Hamid bhaisaab koi ni request vagar jaaatej phono kari ne tatkalik ukel lai aape che to a dawat na virudh etla khatarnak parcha mate koi action nathi leta etle mamlo doctor saheb sathe na connection ne samarthan ape che. Jo ke apni kom mate saru che ke doctorsaheb ne vakil hamid bhaisaab ek bija na support ma che. banne ni kom ne bau jarurat che.
160
Apr 26
ડોક્ટર સાહેબ અને વકીલ સાહેબ બન્ને મિલી ને ટ્રસ્ટીઓ ને હટાવવા માં લાગી જાવ.
161
Apr 26
Ja agal jahilo hoi ta agal hame kai na kari shakie ...jahilo ne game itlu samjavie pan jahilo na samjhe ....jahilo e pela potani andar jovu joie ke pote su chhe ....jahilo ane jahannami o ni amara viche jamat na mumeneen vichche fasad felavavani koshish kivare b kamyab nai thai ... Rasulullah ( SAW ) na vaqat si hiva jahannami o and jahilo hata , chhe ane rehshe ane halaq thata reshe ....bija o na ghar ma fasad felavta pela potana ghar ma jhakvu joie ...hame jahannami o vishe badhu janiyech ke e shu chhe ane ena ghar na halat shu chhe .... Jahannamio no to hame misak b leva nathi mangata ane laisu b nai kim ke misak eno levai jene apna Alavi aqeeda par bharoso hoi ...je hamne manata j na hoi ane apna Alavi aqeeda par bharoso na karta hoi eno misak na levai ....ane jene apna Alavi aqeeda par bharoso na hoi e chala jai hame koi ne rokata nathi .... Rahi vat vajebaat ni to e hamaro haq b chhe ane hamari faraj b chhe ...ane vajebaat ada karavi alavi mumuneen ni javabdari b chhe ....hame aaj sudhi kivare n koi ni b pase thi ek paiso b vajebat no vadhare nathi lido .... mumeneen je kai ada karech e hame jemno haq chhe emne sudhi pochadiyech ... Hame mumeneen ni halat joine vajebaat kaiech pachhi mumeneen je kai b ada karech ene hame lai laiech ... hamari faraj ane javabdari banech ke hame mumeneen ne kai e ke eni kitli vajebaat aapvani banech .... Jahannamio o ane fasad felavnara kivare b emni sachi mali halat hamne janavata nathi ane hamara si chupavech ane garib mumeneen no haq marech ane Allah na gunegar banech..... Hame emni mali halat jani ne emne haq ada karvani rakam janaviech to bhar jaine hamara vishe juth felavech ke hame itlo haq mango ...o akkal na bardan hame to khali tare je haq ada karvano chhe e janaviech pachhi tu hamari si tari mali halat chhupavine taro haq ada nathi karto ane hamara si bargaining karech ki itla aapiye ane itna na aapiye ....o jahil tu pote to gunah ma parech ane garibo no haq b marech ... O jahil , je 10000 kamato hoi ane je 100000 kamato hoi eni vajebaat sarakhi na hoi ane 100000 kamava wala ne jivare hame im kaiech ke tari itni vajebaat thaich to e marva parech ane hamara si chupavech.... Hamara si hisab mangva waja pelle potano hisab kare ke ene kitlo garibo no haq maroch ane kitlu hamara si chupavech..... Fitno felava wala nu to kaam j e hoich ke mumeneen ne darmiyan fitno felavavo ane bhai ne bhai si ladavavo ....hiva jahannami o par Allah taala ni lanat chhe ...... Jahilo kech ke pela na daio aam karta hata ane hiva hata ...o jahil hame b pela na jiva daio je karta hata e j kariyech pan jahil tari akal par jahalat na parda parelach.
162
Apr 26
Hahara aatlu aatlu hamjayo to y na hamajyo ....haju kau chhu sudhari jaa nai to melesh ek mudha mo ....mehona baju aayo to jivto nai melu ...navari na koi kom dhandho kar ane bairi chhora ne hachav ....havar pade ne lavaro chalu karu su to bhon nai padtu.... tane tari naat mo no favtu hoi to biji naat mo vayo ja tane kun roke si ? Taru nakhod jai navari na .....
163
Apr 26
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s7.jpg
164
Apr 26
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
૪૫ જમાત ના લૂંટેલા કરોડો શેર માર્કેટ માં સટ્ટો રમીને ડબલ કરે છે જે હરામ કામ છે.
આ ડબલ કરેલા કરોડો થી મિલ્કતો લે છે.
આ ૪૫ ની મિલ્કતો જમાત ની છે.
165
Apr 26
૧૬૧ બધું સાચું પણ એક વાત કહો જો બધું ગરીબો ને વેચી દો છો તો કરોડો ની મીલકત ના રૂપિયા કયા ધંધા માં થી આવ્યા?૪૪/૪૫/૪૬ કે તેમના છોકરા ઓ (ડોક્ટર સાહેબ સિવાય )ક્યારે ભી કમાવવા ગયા છે? તો કરોડો આવ્યા ક્યાં થી? સ્કાય લાઇન, નેશનલ વાલા ના એપાર્ટમેન્ટ માં ફ્લોર, બાગે અલી માં ફ્લોર, બીજી દુકાનો મિલકતો કેવી રીતે વસાવી? બીજું વાજેબાત કોઈ કિતાબ માં તો લખ્યું હશે ને જ મૂકી દેત તો આ લાંબી લાંબી સ્ટોરી ની જરુર જ ના પડેત. પેલા હક્કુન નફસ નો ઝિકર કઈ કિતાબ માં છે? મોટા મોટા મેસેજ લખવા કરતા મોમીનો કિતાબ નું નામ ને તેની કોપી માંગે છે. બધું બાજુ પર મૂકો , ડોક્ટર સાહેબ ને આખો કારોબાર સોંપી દો . કોમ માં એકતા આવી જશે. ૪૪/૪૬ આરામ થી દારૂસસલામ માં રહો. ચાલો તો હવે વધુ બીજી વાર.
166
Apr 26
VA કીલ+DO કટર= (DAWAT WALA)DARA VA-DO-DARA
167
Apr 26
૧૬૧ પણ ડોક્ટર સાહેબ ને આજવા રોડ પર થી કેમ હટાવી દીધા? એવી તો કઈ જરૂરિયાત આવી પડી. હા કદાચ એમ હોય કે ડોક્ટર ઝુલ્મ ના ખિલાફ હોય. અને એ ભી કારણ હોય કે લોકો ૪૫/૪૬ કરતા ડોક્ટર ને વધારે સલામ કરતા થઈ ગયા હોય? અથવા એમ પણ હોય કે કદાચ ડોક્ટર ને ૪૬ માં દાઈ જાહેર કરો તેવી લોકમાંગ ઉઠી હોય કે ઊઠી શકે. કોઈ તો એવું કારણ છે જેના લીધે દાવત ને ડેલ પડી કે જો ડોક્ટર જામી ગયા તો પછી મુશ્કેલ એટલે પાણી પહેલા પાળ બાંધી દો. પણ થઇ ગયું ઊલટું. આતો ડોક્ટર ઓર ભી ફેમસ થઈ ગયા.ને પોપ્યુલર થઇ ગયા.
168
Apr 26
કોમેન્ટ ૧૬૧, પહેલી વખત અપંગ દાવત ના દજજાલી પિશાચ એ સાચી વાત કરી કે કૌમ જાહિલ છે એટલે તો તમારા જેવા પિશાચ કૌમ ને દજજાલી ફિત્ના તરફ લઇ જવા માં કામિયાબ થયેલા છે. ઇટલી લાંબી સફાઈ ચિઠ્ઠી આપવા કરતા કોઈ પ્રૂફ જ મૂકી દીધો હોત. પણ દજજાલી પિશાચો ને કૌમ ને ભીનાવી બોટલ માં ઉતારતા જ આવડે છે. બીજું કઈ આવડતું હોત તો જાગૃતિ ના હોત અને કૌમ નું પતન ના થાત. તમારા જેવા પિશાચો નો સફાયો થશે તો જ કૌમ ઉપર આવશે.
169
Apr 27
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j7.jpg
170
Apr 27
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
171
Apr 27
“હવે હકીકતને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. જો કોઈ માણસ ધર્મના નામે પોતાના નિયમ બનાવે, પૈસા વસૂલે અને કહે કે ‘આ બધું ધર્મ માટે છે’— તો એ વાતને કુરઆન અને સચ્ચા ઇસ્લામના પ્રકાશમાં ચકાસવી જરૂરી છે. કુરઆન માં અલ્લાહ કડક ચેતવણી આપે છે: ‘અને એકબીજાના માલને નાજાયઝ રીતે ન ખાવો’ (સૂરા અલ-બકરા 2:188) અને વધુ સ્પષ્ટ કહે છે: ‘ઘણા ધર્મગુરૂઓ લોકોના માલને ન્યાય વિના ખાય છે અને અલ્લાહના માર્ગથી રોકે છે’ (સૂરા અત-તૌબા 9:34) ************* એટલે કે ************* ધર્મના નામે પૈસા લઈ ને પોતાનો સિસ્ટમ બનાવવો, લોકોને ડરાવીને વસૂલી કરવી— આ સીધું કુરઆન વિરુદ્ધ છે. જો કોઈ કહે કે “આ પૈસા ગરીબોને મદદ માટે છે”— તો પણ ઇસ્લામમાં નિયમ સ્પષ્ટ છે: * દાન (ઝકાત/સદકા) જબરદસ્તીથી નહીં, પણ ઈખલાસથી થાય * અને એની જવાબદારી અને પારદર્શકતા હોવી જોઈએ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નો ઉદાહરણ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ક્યારેય: ❌ લોકો પાસેથી જબરદસ્તી પૈસા લીધા નહીં ❌ પોતાના માટે સિસ્ટમ બનાવીને કાબૂ રાખ્યો નહીં ❌ ડરાવીને કોઈ પાસેથી કંઈ મેળવ્યું નહીં ************* પરંતુ: ************* ++++++ તેઓએ ખુદ સરળ જીવન જીવ્યું +++++ ++++++ મળેલા માલને તરત ગરીબોમાં વહેંચી દીધું ++++++ ++++++ ક્યારેય પોતાની authority નો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો નહીં ++++++ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત: * તેઓએ કહ્યું—જો મારી દીકરી પણ ચોરી કરે, તો તેને પણ સજા મળશે * એટલે કે ઇસ્લામમાં કોઈ વ્યક્તિ કાયદા ઉપર નથી ************* હકીકત શું છે? ************* જો કોઈ: * પોતાના નિયમ બનાવે * ધર્મના નામે ટેક્સ વસૂલે * ડરાવીને લોકો પાસેથી પૈસા લે * અને કહે કે “આ જ સાચો રસ્તો છે” તો એ દીન નથી—એ માણસ બનાવેલો સિસ્ટમ છે ************* ચેતવણી ************* કુરઆન સ્પષ્ટ કહે છે: ************* * ખોટા માર્ગ પર ચાલવાથી માણસને દુનિયામાં પણ નુકસાન થાય છે * અને આખિરતમાં પણ અને સૌથી મહત્વપૂર્ણ: ************* * અલ્લાહ સિવાય કોઈને માનવાથી કોઈ ફાયદો નહીં મળે ************* આશા ************* પણ યાદ રાખો— * સત્ય હંમેશા જીવે છે * ખોટો સિસ્ટમ લાંબા સમય સુધી નથી ચાલતો જો લોકો સત્યને ઓળખે અને અલ્લાહ પર ભરોસો રાખે— તો બદલાવ શક્ય છે ************* અંતિમ વાત ************* * અલ્લાહ ન્યાયી છે—એ દરેક વસ્તુ જોઈ રહ્યો છે * કોઈ માણસ તમારા નસીબનો માલિક નથી * અને કોઈને ધર્મના નામે તમારો ઉપયોગ કરવાનો હક નથી સાચો રસ્તો એ જ છે— ફક્ત અલ્લાહ પર ઈમાન, અને કોઈ માણસને એની જગ્યા ન આપવી.”
172
Apr 27
આ લખનાર ની હમીદ ભાઈસાહેબ ( વકીલ) ને ઘણા વરસોથી કરીબી પહેચાન છે.આ માણસ કદી પૈસા ને મહત્વ આપુજ નથી.એમની પાસે સુન્ની જમાત ની મસ્જિદો ના ટ્રસ્ટ ના જે કામ છે એની ફી લેતા નથી.બીજા અસીલો જેની આર્થિક સ્થિતિ સારી નથી એની ફી લીધા વગર કામ કરે છે.આ ભાઈ ને પબ્લિસિટી સ્ટંટ પસંદ નથી.આ લખવાનો મારો મકસદ એ કોમેન્ટ ની સફાઈ નો છે જે બે બુનિયાદ વાત લખી છે કે એમની ફી 10 લાખ છે.
173
Apr 27
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z7.jpg
174
Apr 27
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
175
Apr 27
રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ.
April 26 - 10,292
April 25 - 10,407
April 24 - 10,315
April 23 - 10,193
April 22 - 10,304
April 21 - 10,232
April 20 - 10,181
April 19 - 10,296
April 18 - 10,201
176
Apr 27
172 bhai ye lakheli wat bilkul sachi che.jamt na ek sammanit vyakti che hamid bhai.dwt jo jamat na dini kaam jo sope to khub sari rite nibhavi sake em che.shbe dwt jo samuh nikah nu kaam sope to bakhubi kaam par padi sake tem che ane jmt na daulatmand loko bhi sathe ape madhyam Ane garib mumin mate aa uttam kadam che jema chahe to paisawala pan potana dikra dikri ne shadi ma shamil karo sake che
177
Apr 27
161 ગાંડો વકીલ આવો આને કોઈએ વકીલ બનાવો ઓ ગેહલા ઝાહીલ શરમ કર પેલે ના દાઈ અને તારા બાપ માં આસમાન જમીન નો ફરક છે જુઠ્ઠા છો તમે ૪ એ બાપ છોકરા તમે વ્રાજેબત જે લખી ને મોકલો છો જો અગર એ કવર માં ના હોય તો કવર પાછું આપો છો ૨-૩ વાર કવર ચેક કરો છો જો અગર મોમીન જે આપે આ લઇ લેતા હોવ તો કવર જોવા ની કે જરૂર ભિખારી કરતા પણ બત્તર છો તમે શરમ કરો શરમ
178
Apr 27
૧૬૧ કેટલુ જુઠું બોલશો? મુઅમીન આપે તે લઈ લો છો કે બહાર કાઢી મૂકો છો. જો તમે મુઅમીન ની મરજી થી જ લેતા હોત તો જાગૃતિ નો જન્મ જ ના થાત. જુઠું બોલી બોલી ને તમારાચહેરા પર કેટલી લાનત દેખાય છે અરીસા સામે જુઓ જુઠા તો તમે હતાં છો અને રહેશો. વાદરો ઘરડો થાય પણ ગુલાટ મારવા નુ ના ભૂલે.
179
Apr 27
DAWAT SI SAWAL WAJEBAAT LEVA NU KAI KITAB MA CHHE? HAKUN NAFS LEVANU KAI KITAB MA LAKHELU CHHE? TAMARO KOI BUSINESS NATHI TO KARODO RUPIYA KYATHI AAVYA? Aa sawal loko pychhya j karshe je na jawab tame aapi nahi shako? Kem ke koi kitab ma lakhelu chhe j nahi tame j upjavelu chhe. Hawe kaho je Mazhab na naam par loko ne chhetre ne potani jaat ne aagal na parhezgaar daaio sathe sarkhave tene shu kahevaay. . ----------------------------------------------------------------------- AA BEWAKOOF MOMINO MAATE... Pahele na Daaio ne Jem 45 ne bhi addal chokhkhaa maani haath pag chumva ne ghar ma kadam lai janara bhi gunegaar j kevaay kem ke tame bhi jutha no saath aapo. kem ke 45 ne pahela na Dai jeva maani lidha ane aam kari paachhalaa bhola bhala imandar parhezgaar daio ne 45 jeva gani aagala daai o ni tohin kidhi
180
Apr 27
CHAALO EK VAAR MAANI LIDHU K HAQQUN NAFS HASE, PAN KETLU ANE KAYA CALCULATION MUJAB E TO KOINE KEHVAMA AAVTUJ NATHI... EK JAN PAASE THI 7000 LE BIJO KOI DHILO POCHO AAVE TO 70000 MAAGI LE.. MHO JOINE TAMAACHO MAARE CHHE NAVA 2 RANGA BILLA URFE KAACHO VAKIL AND SADELA DAAT NO DOCTOR.
181
Apr 27
જાગૃતિ ના માધ્યમ થી મોમીનો ને એ વાત ની પાકી ખાત્રી થઈ ગઈ કે દાવત પાસે હક્કુન નફસ અને દાવત ની વાજેબાત નો ઝીકર ની કોઇ કિતાબ નથી. એટલે ગોળ ગોળ લાંબા લાંબા મેસેજ લખી લોકો ને મિસ ગાઇડ કરે છે. પણ હવે મોમીનો જાગ્રુત થઈ ગયા છે ને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહે છે કે હક્કુન નફસ અને દાવત ની વાજેબાત ૪૫ ને તેના છોકરા ઓ ના ભેજા ની પેદાશ છે.
182
Apr 27
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s8.jpg
183
Apr 27
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
૪૫ બતાવ, આ લૂંટો ની સાબિતી કઈ કિતાબો માં છે:
વાજેબાત, હક્કુન નફસ, ટુર કમિશન, પગલા, મીસાક, શાદી
184
Apr 27
Comment 161 mumenin ne jahil kahe che haju bhi ankh kholo aa loko fakat paisa na pujari che deen sathe koi leva deva nathi. Tu jamat na loko ne jahil kahe che to Tu ruhani baap che to Tu pan jahialj kehvay.
185
Apr 27
YES JO HAQQUN NAS AND MISAAK SHAADI KOI BAAJU LKAHAAN AAVELU HOY TO AA BHURIYO VAKIL REFERENCE SAATHE COMMENT AAPVA AAVI JAAY.. HAMNA KOI PROOF NATHI ETLE MISGUIDE KARVANO TRY KARE CHHE BIJI BADHI ELFEL VAATO KARI NE.. O DOBA VAKIL, MANE JANAAV MISAAK ANE GHAR BANAVVANA PAISA KAI KITAB MA LAKHELA CHHE?? AAPNE DAAIMUL ISLAAM MAANIYE CHHE SHU EMA HOY TO ENO REFERENCE MOKAL.. HAVE TO AI AAVI GAYU CHHE MUMINEEN SEARCH KARO AA BOOK MA KOI HAWAALO NAHI MALE.. AA EK MOTI LUT CHHE.
186
Apr 27
162 Jo kom jahil chhe to 45 se shu kidhu? Jo koi school ma akho class fail thaay to kone blame karva no doba chhokrao ne ke doba master ne kem ke principal puchhe me tue bhanavva na badle shu jhak mari? To 45 nu kaam shu? Ke je kom ne jahil j rakhi ne ena bangla banava? hawe bhaio jago ne badho hisab mango 45 thi ke atla varso gaadi par rahi ne shu sikhavu kom ne?
187
Apr 27
હક્કુન નફ્સ અને કુરઆનનો સંબંધ ૧. આત્માની જવાબદારી અને દેવું હક્કુન નફ્સનો મૂળભૂત અકીદો એ છે કે દરેક આત્મા પોતાના કાર્યો માટે જવાબદાર છે અને પોતાની ખામીઓમાંથી "ફિદિયો" આપવો પડે છે। સૂરા અલ-બકરા (૨:૨૮૧): > "અને તે દિવસથી ડરજો જ્યારે તમે બધા અલ્લાહ તરફ પરત ફરશો, પછી દરેક આત્માને તેના કરેલા કાર્યોનો પુરો બદલો મળશે અને કોઈ પર અણ્યાય નહીં થાય।" સંબંધ: આ આયત આત્માના "હિસાબ"ને સ્થાપિત કરે છે। હક્કુન નફ્સ એ પ્રથા છે જે દ્વારા આત્માનું "બેલેન્સ" દાન અને માફી માગવાથી સમાપ્ત કરવામાં આવે છે। સૂરા અલ-મુદ્દસ્સિર (૭૪:૩૮): > "દરેક આત્મા પોતાની કમાણી પર રહિના છે।" સંબંધ: આ સૌથી સીધી કડી છે। આત્માને રહિના (ગિરવી) તરીકે વર્ણવવામાં આવ્યું છે। જેમ મિલકતને મુક્ત કરવા માટે ગિરવી ચૂકવવું પડે છે, તેમ હક્કુન નફ્સ આત્માને દુન્યવી જોડાણો અને આધ્યાત્મિક દેવામાંથી મુક્ત કરવા માટે આપવામાં આવે છે। --- ૨. આપવાથી તઝકિયા ફાતિમિ ફિલસૂફીમાં, સંપત્તિ આપવું એ આત્માને (નફ્સ) દુન્યવી પાપોના "ધૂળ"માંથી શુદ્ધ કરવાનો માર્ગ છે। સૂરા અત-તૌબા (૯:૧૦૩): > "તેમની સંપત્તિમાંથી દાન લો, જેના દ્વારા તમે તેમને શુદ્ધ કરો અને પવિત્ર કરો, અને તેમના પર અલ્લાહની બરકત માગો।" સંબંધ: આ આયત નબી (અને તેમના પછી દાઈ)ને દાન લેવા માટે અધિકૃત કરે છે જેથી આપનાર શુદ્ધ થાય। હક્કુન નફ્સના સંદર્ભમાં, આ દાન દાઈ (અથવા જમાત)ને આપવામાં આવે છે જેથી દાઈની દુઆ મૃત્યુ પામેલા માટે શુદ્ધિનું સાધન બને। સૂરા અશ-શમ્સ (૯૧:૯): > "તે સફળ થયો જેણે આત્માને શુદ્ધ કર્યું।" સંબંધ: હક્કુન નફ્સની સમગ્ર વિધિનો હેતુ તઝકિયતુન નફ્સ છે—આત્માને એટલું શુદ્ધ કરવું કે તે ઉચ્ચ આધ્યાત્મિક દરજ્જા સુધી ઉંચે જઈ શકે। --- ૩. અંત પહેલાં હક્ક ચૂકવવા કુરઆન ભાર આપે છે કે મૃત્યુ પછી વ્યક્તિગત કાર્ય કરવાની તક સમાપ્ત થઈ જાય છે, પરંતુ "હક્ક" હજુ પણ ચૂકવાઈ શકે છે। સૂરા અન-નિસા (૪:૧૨): > "...વસીયત અને દેવું ચૂકવ્યા પછી।" સંબંધ: આ આયત નાણાકીય દેવા વિશે છે, પરંતુ ફાતિમિ પરંપરા (કાદી અલ-નુમાન મુજબ) "દેવું"ને વ્યાપક રીતે સમજાવે છે જેમાં હક્કુલ્લાહ—અલ્લાહના હક્ક (જેમ કે ચૂકી ગયેલી નમાઝ અથવા જકાત)નો સમાવેશ થાય છે। હક્કુન નફ્સ એ મૃત્યુ પામેલા વ્યક્તિની મિલકતમાંથી આ આધ્યાત્મિક દેવાનો વ્યવહારિક નિભાવ છે। --- ✨ આ રીતે, હક્કુન નફ્સની પરંપરા કુરઆનના અનેક આયતો સાથે ઊંડો સંબંધ ધરાવે છે—આત્માની જવાબદારી, શુદ્ધિ, અને દેવું ચૂકવવાની ફરજ।
188
Apr 27
Jahil etla maate rakhya chhe ke koi sawaal na kare. Jo din ma hushiyar thai jaay to badhi polampol khulli padi jaay. Trump na bhi baap chhe aa loko. Aano ekaj rasto chhe apne IMAAMWADA javuj joie kem ke e loko shia nu j ilam aape chhe ne Shia ni books vachava nu shuru karo. hawe time aavi gayo chhe jaate ilam shikhvano ne saame thi sawalo karva no. Bahu ullu banava apne hawe JAGRITI aavi etle Jagruti aavi ne haju bhi vadhu lavva ni jarur chhe. Jagruti ne request ke tame SHIA book ni link comment box ma muko. pan hawe koi bi hisabe ilam aapo nahi to aa loko ullu banavaj raheshe ne tena bangla bantaa j raheshe. Haji Naji wala ni site par shia ni free book male chhe. Hawe bhaio tasdi lo jaate ilam sikhvani ne thodu thodu vachvanu.
189
Apr 27
https://web.hajinaji.com/contact-us
190
Apr 27
દાવત ના જવાન જવાન છોકરાઓ ના હાથ જવાન જવાન દીકરીઓ હાથ ચૂમે છે ને ૪૫ જોયા કરે છે. તું કોમ ને જાહીલ કહે છે ને જવાન દીકરીઓ હાથ ચૂમે તે જોયા કરે તે આલીમ? અરે ઝાલીમ કહેવાય. લે વાંચ આ ને કહે કે આ સાચું નથી. ના મહરમને સ્પર્શ કરવો પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ કહ્યું: તમારામાંથી કોઈના માથામાં લોખંડની ખીલી ઠોકી દેવાઈ જાય તે બિન-મહરમને સ્પર્શ કરવા કરતાં વધુ સારું છે.
191
Apr 27
AI no jawab નાની યુવતી (બાલિગ અથવા સમજદાર ઉંમરની) માટે નામહરમ પુરુષનો હાથ ચુંબન (kiss) કરવો — કડક રીતે મનાઈ (Strictly Prohibited / Haram) ગણાય છે
192
Apr 27
Hawe 45 elan kare ke ena chhokara o na haath koi baira o na chume નાની યુવતી (બાલિગ અથવા સમજદાર ઉંમરની) માટે નામહરમ પુરુષનો હાથ ચુંબન (kiss) કરવો — કડક રીતે મનાઈ (Strictly Prohibited / Haram) ગણાય છે
193
Apr 28
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j8.jpg
194
Apr 28
ઉમરા ટુર માં ૧૫ લાખ ની
હરામ કમિશન લૂંટ.
મુમિનો બચો
જહન્નમ ના અઝાબ થી.
બીજી ટુર માં જાવ
અને મોટા ગુના થી બચો.
195
Apr 28
આજનો પરચો - મુમિનો, દાવત ની લૂંટ ની નવી ચાલ થી બચ જો. હફ્તા.
196
Apr 28
હઝરત અલી અ સ એ ફરમાવ્યું: “આંખોનો ઝિના (પાપ) જોવું છે, અને હાથોનો ઝિના પકડવું છે.” “જે વ્યક્તિ શંકાસ્પદ બાબતોમાં પડે છે, તે હરામમાં પડી જાય છે.” “હયા ઈમાન નો હિસ્સો છે, અને જેનામાં હયા નથી, તેનામાં ઈમાન નથી.” “સબથી બહેતર ઇબાદત એ છે કે ઈન્સાન પોતાની નફ્સ (ખ્વાહિશ) પર કાબૂ રાખે.” “પાકદિલી (અફાફત) અને પરહેઝગારી ઈન્સાનને બુરાઈથી બચાવે છે.” એક મોમીન ભાઈ ના ઘર ના ઉદઘાટન વખતે ઉપર લખેલી તમામ હદીસ ભૂલાઈ ગઈ.બાવાસાહેબ ની હાજરી મા આ મુજબ બનતું હોય તો જમાત શું સબક શીખે.પૈસા ની લાલચ ઇન્સાન ને અંધ બનાવી દેચ.હદ તો e છે કે ફોટોગ્રાફર ને રૂમાલ બાંધવાનું કીધું અને બીજી બાબતો નઝર અંદાઝ કીધી. અલ્લાહ કે આ લોકો ને નેક તૌફીક ata કરે
197
Apr 28
Na mehram na haath pakdi ne salam karwa pada padi hati.bawasaab na be chhokra 1 vakil 2 Dentist bahu khus hata k alag alag chhokariona haath touch karwa mila.
198
Apr 28
મને દાંત ના ડૉક્ટર નું એક પિક્ચર જોઈએ છે, બહુ જરૂરી છે. મને ક્યાં થી મલે? હવે એના અને વકીલ ના પિક્ચર મુકવાના છે. મારી મદદ કરો.
199
Apr 28
“ધર્મમાં કોઈ પણ હુકમ માન્ય ત્યારે જ હોય છે જ્યારે તે કુરઆન અને સાચી સુન્નત સાથે સ્પષ્ટ રીતે મેળ ખાતો હોય.” * એટલે— કોઈ પણ વ્યક્તિ કંઈ કહે, પણ તેનો આધાર કુરઆનમાં સ્પષ્ટ હોવો જોઈએ. 1. કુરઆન મુજબ “ફરજી આર્થિક ફરજો” શું છે? __________ કુરઆનમાં ફરજ તરીકે સ્પષ્ટ શું આવ્યું છે:__________ __________ (ઝકાત) __________ (9:60) → ઝકાતના હકદાર કોણ છે તે સ્પષ્ટ જણાવ્યા છે ઝકાત અલ્લાહનો હુકમ છે, કોઈ વ્યક્તિગત ટેક્સ નથી * અહીં ધ્યાન આપવું: __________ ક્યાંય પણ “કોઈ નેતા પોતાના માટે અથવા પોતાની સિસ્ટમ માટે ટેક્સ લેશે” એવું નથી 2. જબરદસ્તીથી પૈસા લેવાં — કુરઆન શું કહે છે? __________ સ્પષ્ટ મનાઈ: “એકબીજાનો માલ નાજાયઝ રીતે ન ખાઓ” (2:188) “ઘણા ધર્મગુરૂઓ લોકોનો માલ અન્યાયથી ખાય છે” (9:34) * એટલે: જો પૈસા દબાણથી લેવાય ડરથી લેવાય પારદર્શકતા વગર લેવાય તો એ કુરઆન મુજબ ખોટું છે. 3. “ધર્મના નામે” કંઈ પણ ઉમેરવું — ગંભીર બાબત __________ કુરઆન ચેતવણી આપે છે: __________ “અલ્લાહ પર ખોટું ઘડવું સૌથી મોટો અન્યાય છે” (6:21) * એટલે: કોઈ વ્યક્તિ * પોતાની વાતને કુરઆન સાથે જોડે * પણ મૂળ અર્થ બદલે તો એ ખૂબ જ ગંભીર બાબત છે. 4. સાચી ઇસ્લામિક સિસ્ટમ શું શીખવે છે? __________ દાન (સદકા / ઝકાત): __________ સ્વૈચ્છિક અથવા નિર્ધારિત (ઝકાત) ઈખલાસથી પારદર્શક રીતે __________ ખોટી સિસ્ટમ: __________ “મને આપવું ફરજ છે” “ન આપો તો નુકસાન થશે” “આ ધર્મનો હુકમ છે” * આ ત્રણેય કુરઆનના સિદ્ધાંતો સાથે મેળ ખાતા નથી. __________ 5. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નો સ્પષ્ટ ઉદાહરણ __________ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ: __________ ક્યારેય પોતે ટેક્સ સિસ્ટમ બનાવી નથી ક્યારેય લોકોને ડરાવીને પૈસા લીધા નથી મળેલ માલ તરત ગરીબોમાં વહેંચ્યો * તેઓએ કહ્યું: __________ “જે અમારો પ્રતિનિધિ છે અને ભેટ (ગિફ્ટ) છુપાવે છે—તે છેતરપિંડી છે.” * એટલે જવાબદારી ખૂબ મહત્વની છે. જ્યારે કોઈ ખોટો reference આપે, ત્યારે સીધું ઝઘડો ન કરો. આ રીતે જવાબ આપો: __________ * “કૃપા કરીને આ આયતનો સંપૂર્ણ સંદર્ભ બતાવો— અને કયા તફસીરમાં લખ્યું છે કે વ્યક્તિગત ટેક્સ લેવો ફરજ છે?” * “ઝકાત તો કુરઆનમાં સ્પષ્ટ છે— પણ આ નવો ટેક્સ કયા આયત પરથી છે?” * “જો આ અલ્લાહનો હુકમ છે, તો એ સ્પષ્ટ અને સર્વસામાન્ય કેમ નથી?” * અલ્લાહે દીન પૂર્ણ કરી દીધો છે (5:3) * કોઈ વ્યક્તિને તેમાં નવું ઉમેરવાનો હક નથી * ધર્મના નામે બનાવેલા નિયમ = માનવ બનાવેલ સિસ્ટમ “અમે અલ્લાહના કુરઆનને માનીએ છીએ— માણસોના બનાવેલા નિયમોને નહીં. જો કોઈ વાત કુરઆનથી સાબિત થાય, તો સ્વીકારીએ— નહીં તો નમ્રતાથી તેને નકારી દઈએ.”
200
Apr 28
જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z8.jpg
201
Apr 28
જમાત કોને પસંદ કરે છે?
૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે?
ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે?
202
Apr 28
જેમણે ત્યાં opening હતું એમણે અલ્લાહ ને તૌબા કરવી જોઈએ કેમ k ena ઘર ની છત નીચે ગુનાહ થયેલા છે
203
Apr 28
૨૦૨ - કોને ત્યાં opening હતું? નામ આપો. એના પર ઢગલા બંધ કોમેન્ટ આવશે જેથી કરીને બીજો કોઈ હિમ્મત ના કરે. આ દાવત અને એના ચમચાઓ કે આ opening કરાવવા વાલા લાતો ના ભૂત છે, વાતો થી નહિ મને. એ લોકો ની સવાર સાંઝ લઇ લેવાની, બે-ઇઝ્ઝત કરી દેવાના. એ એક ઇબરત છે બીજા ઓ માટે કે દાવત સાથે રહીને બૂરું કામ કરશો તો મારી ગયા, ઢગલા કોમેન્ટ આવશે. નામ આપો please.
204
Apr 28
196-197 Kon hato e jahil je ena ghar na udghatan maate 45 ne lai gayo. Ena maa baap na kadam par yakin nathi ke 45 ne lai gayo. Maa na kadam niche shu chhe te ene khabar noti ke bija na kadam leva gayo. Tara maa ni tohin kari ne ena ghar ma namehram na hatho chumaya to ena ghar ma a guna thaya. E jahil ne puchho ke tue shu praapt kidhu 45 ne bolavi ne , tara ghar ma gunaa?
205
Apr 28
203 Asgaribhai Musliwala. Amber complex, Ajwa Road Vadodara
206
Apr 28
૨૦૫ - જ્યાં સુધી અસગરી મુસલીવાલો જેના ઘરે આ ગુના થયા એ કોમેન્ટ માં માફી નહિ માંગે ત્યાં સુધી હું રોજ એના પર કોમેન્ટ મુકીશ, મહિનાઓ વરસો સુધી. જે પણ વોહરો દાવત સાથે રહીને ગુનો કરશે એના સાથે હું આમજ કરીશ. ઓ, અસગરી મુસલીવાલો, તૈયાર થઇ જા કોમેન્ટ માં ગાળો ખાવા.
207
Apr 28
dawat khotu kare ne koi jara bole to misak tuti jaay ne navo misak levo pade to NAMAHERAM thai jawan jawan dikari o si haath chumaavi je guno thayo tethi 45 na chhokarao no misak na tuto. Abey tuti gayo ne je je dikario o e anjaana ma aa guno kidho eno bhi misak tuti gayo to 45 moti moti vaato karva wala aa NAMEHRAM chhokara ne khaas 46 no misak kivare? NE JE NA GHAR MA AA GUNA THAYA TE ASGARI MUSLIWALA NO MISAK NE JUMAT NU JAMAN KYARE? Jyaa sudhi 45 tena chhokara o no misak jaher ma naa le tya sudhi comment chalu raheshe. MOMINO tame j vichar karo shu 45 na jawan chhokarao no hath chumaay? Koi bhi musalman ke shiya ne pucho dawoodi o rumal aapech haath chumva nathi aapta. Aa pratha no sakhat virodh karo. HAATH CHUMAVA NI PRATHA BANDH THAVI JOIE JAWANO TAMARI BAHENO BIWI NE BACHAVO AA GUNA THI.
208
Apr 28
૨૦૧ ની કમેન્ટ જોવ ૪૫ નો ગુસ્સો જોયો. કોઈ દાઈ ના ફોટા આવા નથી જોયા આતો કઈ ગજબ લાગેચ ને ડોક્ટર નો ફોટો જોવ ગુલાબ નું ફુલ જ લાગેચ.
209
Apr 28
પંજાબના એક ગામે તડફીન બદલીને એક નવો ઇતિહાસ રચ્યો છે. જ્યારે એક ગરીબ વ્યક્તિનો જનાજો કબ્રસ્તાન પહોંચ્યો અને લોકો પ્રાર્થના માટે હરોળમાં ઉભા રહ્યા, ત્યારે ઈમામ સાહેબે દર્દ ભરી અપીલ કરી આ વ્યક્તિ જેના અંતિમ સંસ્કાર આપણે કરી રહ્યા છીએ, તે પોતાના ઘરનો એકમાત્ર કમાનાર સભ્ય હતો. તેના પરિવારમાં માત્ર એક વિધવા પત્ની અને ત્રણ નાના બાળકો છે. ઈદ્દતના દિવસોમાં તેમની પાસે આવકનું કોઈ સાધન નથી. તેથી, પ્રવેશદ્વાર પર એક ચાદર બિછાવવામાં આવી છે. જેની જેટલી શક્તિ હોય, તે દેખાડો કર્યા વગર અલ્લાહની પ્રસન્નતા માટે 1 રૂપિયો કે પોતાની હેસિયત મુજબ રકમ ત્યાં મૂકી દે.​જ્યારે રકમ ગણવામાં આવી તો તે 1 લાખ રૂપિયાથી વધુ હતી. કોઈએ 10 આપ્યા તો કોઈએ 100, પણ આ સામૂહિક સંવેદનાએ યતીમ બચ્ચાઓને મહિનાઓ સુધીની આર્થિક સુરક્ષા આપી દીધી. સાંત્વના એટલે માત્ર હાથ ઉઠાવીને પ્રાર્થના કરવી એ નથી, પણ દુઃખની ઘડીમાં પ્રેક્ટિકલ સહારો બનવું તે છે. આપણા નબી (સ.અ.વ.) નું ફરમાન છે કે જો કોઈ છોડ રોપે અને તેનાથી કોઈ માણસ કે પક્ષીને ફાયદો થાય, તો રોપનારને તેનું પુણ્ય મળતું રહે છે. સેવામાં જ જન્નતનો રસ્તો છે. ચાલો, આ પરંપરાને દરેક ગામ અને શહેરમાં જીવંત કરીએ.
210
Apr 28
AAKHI RAAT VICHARTO RAHYO KE KOI PAN JATNA KAM KAAJ KAROBAR VAGAR DAWAT PAASE KARODO NI MILKAT KHRIDWANA PAISA AAVYA KYATHI? WAJEBAT TO VAHECHI J DE CHHE JAMAT MA TO AA PAISA AAAVE CHHE KYA THI?
211
Apr 28
Mumineen bhaiyo ane behno Aaj no mawzu che Deen ma bidat thi bachvu ane Haqq ne pehchaanvu Ahl al Bayt na moula Imam Ali ibn Abi Talib farmave che Koi bidat ubhi thati nathi magar ke eni same ek Sunnat chhuti jai che Aa thi samajhvu joie ke jyare apde Deen ma navi rite umerie chhiye to asal Sunnat dheeme dheeme door thai jai che Moula Imam Jafar al Sadiq farmave che Jyaare loko bidat taraf vade tyaare Alim par farz che ke potanu Ilm zahir kare To Alim no farz su Ke te Haqq ne wazeh kare Ghalat riwaj ne hikmat thi roke Ane Mumineen ne asal talim taraf lai jai
212
Apr 28
211 dawat ni wajebat biddat ke sunnat? HAKKUN NAFS biddat ke sunnat? Namehram na hatho jawan dikari o si chumaadva biddat nathi?
213
Apr 28
204. Tara baap na paisa lidha che me? Mane jene bhi bolavva hoi me bolavis tara baap na kitla taka? Me 1 crore aapis tu bolva walo kon? Aaj pachi bolone to tara akha ghar wala na hadka todine kutra ne kharavi dais. Khabees ni najayaz aulaad.
214
Apr 28
213 Shaytaan na ghar shaytaan j aave ne.
215
Apr 28
213 Tara maa baap na pagla ma barkat noti ke 45 ne lai aavo bau haram no maal aavoch? su dhandho che taro?
216
Apr 28
V good idea
217
Apr 28
૨૧૩ વાત તો સાચી જ છે ને. તારા માં બાપ ના પગલાં માં બરકત નથી કે ૪૫ ને પૈસા આપી ને બોલાવી લાવો. આ અસગરી મુસ્લી કોણ છે? અકબરી ડોલ નો ભાઈ? બહુ મોટો ભાઈ લાગે છે એટલે પૈસા બહુ હશે માટે ૪૫ ને ૫ /૧૦ પેટી આપી ને લાવો. ઓ એહમક પૈસા તો તારા જ છે પણ તારા જેવા એહમકો ૪૫ ને માથે ચઢાવી તો દેચ પછી કોમ હેરાન થાય છે ને એ કિમ સમજતો નથી. અકબરી ડોલ તારા ભાઈ ને સમજાવ કઈ. એના માં બાપ ની દુઆ લે તો કામ લાગશે.
218
Apr 28
જાગૃતિ, આ પિક્ચર દેખાડશો? https://bohras.tech/s10.jpg
219
Apr 28
220
Apr 28
૨૧૭ જો વ્હાલા મુસ્લિવાલા ભાઈ આ દાવત પાછળ બહુ નહી ઘસાવવા નું ટાઈમ આવશે તો તુને આજ ૪૫/૪૬ ઘર માં ભી નહી ઘૂસવા દે. જો એક સાચી વાત કહું સાંભળ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જ્યારે હયાત હતા ત્યારે એ ટાઈમ માં ૪૫ માઝુમ હતો ત્યારે ઝેનિથવાલા મોહમ્મદશેઠ ને ફોન કરી ને એમ કહ્યું કે મોહમ્મદ હુસૈન તમે વડોદરા આવો તમારી કબર ની જગા નક્કી કરી લઈએ. હા આ સાચી વાત છે બધા બહુ જણા જાણે છે. હવે મુસ્લિવાલા ભાઈ તું જરા શાંતિ સી સોચ એકાંત માં બેસી ને સોચ કે જો ઝેનિથવાલા મોહમ્મદશેઠ માટે આવા વિચાર હોય તો તું એ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જેટલી તો જમાત ની ખિદમત તો નહીં જ કીધી હોય બધું છોડ કોઈ એ મસ્જિદ બનાવી છે ઝેનિથવાલા સુલતાન શેઠ અને મોહમ્મદશેઠ સિવાય? હતા કોઈ આ ભાઈઓ જેવા સખી ને છે હમણાં કોઈ એટલા સખી? તેના ભી આ હાલ હોય તો મુસ્લિવાલા ભાઈ તારો શું ક્લાસ. આપના માં બાપ ની દુઆ લે ભાઈ આ બધા ૪૫/૪૬ તો પૈસા ફેક તમાશા દેખ જેવો હિસાબ છે.
221
Apr 28
219 46 tarha Dant na Doctor ne ne Vakil no Misak lo. Aaj maag chhe kom ni. 45 no bhi lo kem ke tene bhi aa badha ne guna karta joya ne rokya nahi. Doctor saheb 45 no misaal lo.
222
Apr 28
213 Barabar pan Kona haadka todis? Matlab k tu jaanech lakhnar kaun chhe.o bewaqoof, taroj koi dawat no phuteli kartoos aa information aapech.
223
Apr 28
220 Marhum Mohammad Sheth ange ni vaat sachi 6. Hu e Mohammad Sheth aa vaat kaheta sambhdela 6.
224
Apr 28
જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s9.jpg
225
Apr 28
૪૫ એક મોટો લૂંટારુ શૈતાન.
૪૫ જયારે ઉપર જાશે ત્યારે એના આ ૩ શૈતાનો ને જમાત પર ઝુલ્મ કરવા અને જમાત ને લૂંટવા છોડી જાશે.
મુમિનો, અપને આ ૪૫ ના ૩ શૈતાનો નો જોરદાર સામનો કરવાનો છે.
226
Apr 28
પૈસા ફેક તમાશા દેખ કરેક્ટ..... જો વ્હાલા મુસ્લિવાલા ભાઈ આ દાવત પાછળ બહુ નહી ઘસાવવા નું ટાઈમ આવશે તો તુને આજ ૪૫/૪૬ ઘર માં ભી નહી ઘૂસવા દે. જો એક સાચી વાત કહું સાંભળ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જ્યારે હયાત હતા ત્યારે એ ટાઈમ માં ૪૫ માઝુમ હતો ત્યારે ઝેનિથવાલા મોહમ્મદશેઠ ને ફોન કરી ને એમ કહ્યું કે મોહમ્મદ હુસૈન તમે વડોદરા આવો તમારી કબર ની જગા નક્કી કરી લઈએ. હા આ સાચી વાત છે બધા બહુ જણા જાણે છે. હવે મુસ્લિવાલા ભાઈ તું જરા શાંતિ સી સોચ એકાંત માં બેસી ને સોચ કે જો ઝેનિથવાલા મોહમ્મદશેઠ માટે આવા વિચાર હોય તો તું એ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જેટલી તો જમાત ની ખિદમત તો નહીં જ કીધી હોય બધું છોડ કોઈ એ મસ્જિદ બનાવી છે ઝેનિથવાલા સુલતાન શેઠ અને મોહમ્મદશેઠ સિવાય? હતા કોઈ આ ભાઈઓ જેવા સખી ને છે હમણાં કોઈ એટલા સખી? તેના ભી આ હાલ હોય તો મુસ્લિવાલા ભાઈ તારો શું ક્લાસ. આપના માં બાપ ની દુઆ લે ભાઈ આ બધા ૪૫/૪૬ તો પૈસા ફેક તમાશા દેખ જેવો હિસાબ છે.
227
Apr 28
અલવી જમાત ના યુવાનો નું લોહી ઠંડુ ગાર છે નહી તો જવાન દીકરીઓ ને નામેહરમ ના હાથ ચૂમવા નું કહેવામાં આવે ને એ જવાન બહેનો ના ભાઈઓ જોયા કરે તે યુવા પેઢી ને બુઝદિલ નહી તો શું કહેવાય? ક્યાં સુધી આ તમાશા ચાલશે? ઉઠો જવાનો જાગો મુઠ્ઠી વાળો દાંત કચકચાવો ને આ હરામ રીત ને હટાવો. દાવત ને ભી કઈ શીખવો. દાવત તમને કાબુ ને વશ માં કરી એક પછી એક હરામ કામ માં તમને હાથો બનાવે છે. કેક કપાવે છે. શું કામ તમારું ઈમાન બિગાડવા દો છો દાવત ને. ૪૫/૪૬ ની બધી બિદદત નો જમ થી વિરોધ કરો. સૈયદના અલી આ કુ ની કુર્બાની ના ખુન થી સીચેલી દાવત ને ૪૫/૪૬ ના હાથે બરબાદ થતા બચાવો. આવો આગળ આવો.
228
Apr 28
227 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯%%% Correct.
229
Apr 28
રસુલેખુદા સ. પોતાની પવિત્ર બીબીઓને પોતાના અંઘ સહાબીથી પરદો કરવાનો હુકમ આપ્યો હતો. પોતે પણ નામેહરમ ઓરતોથી પરદા પાછળથી વાતચીત કરતા હતા. ઓરતોની બયઅત વખતે તેમનો હાથ સ્પર્શ કરવાને બદલે (ચાહે કપડામાં જ કેમ ન હોય) ચાદરને હાથમાંપકડીને યા પાણીમાં હાથ નાખીને બયઅત (દીક્ષા) લેતા હતા. રસુલે ખુદા સ.મે સહાબીઓને સવાલ કર્યો કે : “સ્ત્રીઓ માટે સૌથી શ્રેષ્ઠ ભલાઈ શેમાં છે?” કોઈ તેનો જવાબ ન આપી શકયું, સિવાય શેહઝાદી ફાતેમા સ., આપે ફરમાવ્યું: “સ્ત્રીઓ માટે સૌથી શ્રેષ્ઠ ભલાઈ તેમાં છે કે, તેઓ કોઈ નામેહરમ પુરૂષને ન જુએ અને નામેહરમ પુરૂષ તેઓને ન જુએ.” જયારે રસુલે ખુદા સ. ને ફાતેમા ઝહરા સ. તરફથી આ જવાબ મળ્યો તો આપે ફરમાવ્યું “ફાતેમા સ. મારો ટૂકડો છે. ફાતેમા સ.નો આ જવાબ એ મારા સારા ઉછેરનું પરિણામ છે.” ખરેખર ફાતેમા સ.ના આ કથનમાં સ્ત્રીઓ માટે ભલાઈ છે. નામેહરમ તરફ બૂરી નજર કરવાને આંખોનો વ્યભિચાર કહેવામાં આવેલ છે. નામેહરમ સાથે ભોગ વિલાસની વાતો સાંભળવી એ કાનોનો વ્યભિચાર છે. જીભથી નામેહરમો સાથે બકવાસ કરવો એ જીભનો વ્યભિચાર છે. એવી જ રીતે હાથથી નામેહરમને સ્પર્શકરવો એ હાથનો વ્યભિચાર છે. પગો દ્વારા નામેહરમ તરફ જવું એ પગોનો વ્યભિચાર છે.
આ કોમેન્ટ પેજ બંધ થઇ ગયું છે.
આ પેજ ની છેલ્લી થોડી કોમેન્ટ અમે નવા પેજ પર કોપી કરી છે.
કોમેન્ટ ના નવા પેજ પર જાવ
બધા પરચાઓ