1 Apr 28 | | જો વ્હાલા મુસ્લિવાલા ભાઈ આ દાવત પાછળ બહુ નહી ઘસાવવા નું ટાઈમ આવશે તો તુને આજ ૪૫/૪૬ ઘર માં ભી નહી ઘૂસવા દે. જો એક સાચી વાત કહું સાંભળ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જ્યારે હયાત હતા ત્યારે એ ટાઈમ માં ૪૫ માઝુમ હતો ત્યારે ઝેનિથવાલા મોહમ્મદશેઠ ને ફોન કરી ને એમ કહ્યું કે મોહમ્મદ હુસૈન તમે વડોદરા આવો તમારી કબર ની જગા નક્કી કરી લઈએ. હા આ સાચી વાત છે બધા બહુ જણા જાણે છે. હવે મુસ્લિવાલા ભાઈ તું જરા શાંતિ સી સોચ એકાંત માં બેસી ને સોચ કે જો ઝેનિથવાલા મોહમ્મદશેઠ માટે આવા વિચાર હોય તો તું એ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જેટલી તો જમાત ની ખિદમત તો નહીં જ કીધી હોય બધું છોડ કોઈ એ મસ્જિદ બનાવી છે ઝેનિથવાલા સુલતાન શેઠ અને મોહમ્મદશેઠ સિવાય? હતા કોઈ આ ભાઈઓ જેવા સખી ને છે હમણાં કોઈ એટલા સખી? તેના ભી આ હાલ હોય તો મુસ્લિવાલા ભાઈ તારો શું ક્લાસ. આપના માં બાપ ની દુઆ લે ભાઈ આ બધા ૪૫/૪૬ તો પૈસા ફેક તમાશા દેખ જેવો હિસાબ છે. |
|
2 Apr 28 | | 46 tarha Dant na Doctor ne ne Vakil no Misak lo. Aaj maag chhe kom ni. 45 no bhi lo kem ke tene bhi aa badha ne guna karta joya ne rokya nahi. Doctor saheb 45 no misaal lo. |
|
3 Apr 28 | | Barabar pan Kona haadka todis? Matlab k tu jaanech lakhnar kaun chhe.o bewaqoof, taroj koi dawat no phuteli kartoos aa information aapech. |
|
4 Apr 28 | | Marhum Mohammad Sheth ange ni vaat sachi 6. Hu e Mohammad Sheth aa vaat kaheta sambhdela 6. |
|
5 Apr 28 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s9.jpg |
|
6 Apr 28 | | ૪૫ એક મોટો લૂંટારુ શૈતાન. | | ૪૫ જયારે ઉપર જાશે ત્યારે એના આ ૩ શૈતાનો ને જમાત પર ઝુલ્મ કરવા અને જમાત ને લૂંટવા છોડી જાશે. |
|  | | મુમિનો, અપને આ ૪૫ ના ૩ શૈતાનો નો જોરદાર સામનો કરવાનો છે. |
|
|
7 Apr 28 | | પૈસા ફેક તમાશા દેખ કરેક્ટ..... જો વ્હાલા મુસ્લિવાલા ભાઈ આ દાવત પાછળ બહુ નહી ઘસાવવા નું ટાઈમ આવશે તો તુને આજ ૪૫/૪૬ ઘર માં ભી નહી ઘૂસવા દે. જો એક સાચી વાત કહું સાંભળ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જ્યારે હયાત હતા ત્યારે એ ટાઈમ માં ૪૫ માઝુમ હતો ત્યારે ઝેનિથવાલા મોહમ્મદશેઠ ને ફોન કરી ને એમ કહ્યું કે મોહમ્મદ હુસૈન તમે વડોદરા આવો તમારી કબર ની જગા નક્કી કરી લઈએ. હા આ સાચી વાત છે બધા બહુ જણા જાણે છે. હવે મુસ્લિવાલા ભાઈ તું જરા શાંતિ સી સોચ એકાંત માં બેસી ને સોચ કે જો ઝેનિથવાલા મોહમ્મદશેઠ માટે આવા વિચાર હોય તો તું એ ઝેનિથવાલા મોહમ્મદશેઠ જેટલી તો જમાત ની ખિદમત તો નહીં જ કીધી હોય બધું છોડ કોઈ એ મસ્જિદ બનાવી છે ઝેનિથવાલા સુલતાન શેઠ અને મોહમ્મદશેઠ સિવાય? હતા કોઈ આ ભાઈઓ જેવા સખી ને છે હમણાં કોઈ એટલા સખી? તેના ભી આ હાલ હોય તો મુસ્લિવાલા ભાઈ તારો શું ક્લાસ. આપના માં બાપ ની દુઆ લે ભાઈ આ બધા ૪૫/૪૬ તો પૈસા ફેક તમાશા દેખ જેવો હિસાબ છે. |
|
8 Apr 28 | | અલવી જમાત ના યુવાનો નું લોહી ઠંડુ ગાર છે નહી તો જવાન દીકરીઓ ને નામેહરમ ના હાથ ચૂમવા નું કહેવામાં આવે ને એ જવાન બહેનો ના ભાઈઓ જોયા કરે તે યુવા પેઢી ને બુઝદિલ નહી તો શું કહેવાય? ક્યાં સુધી આ તમાશા ચાલશે? ઉઠો જવાનો જાગો મુઠ્ઠી વાળો દાંત કચકચાવો ને આ હરામ રીત ને હટાવો. દાવત ને ભી કઈ શીખવો. દાવત તમને કાબુ ને વશ માં કરી એક પછી એક હરામ કામ માં તમને હાથો બનાવે છે. કેક કપાવે છે. શું કામ તમારું ઈમાન બિગાડવા દો છો દાવત ને. ૪૫/૪૬ ની બધી બિદદત નો જમ થી વિરોધ કરો. સૈયદના અલી આ કુ ની કુર્બાની ના ખુન થી સીચેલી દાવત ને ૪૫/૪૬ ના હાથે બરબાદ થતા બચાવો. આવો આગળ આવો. |
|
9 Apr 28 | | 227 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯%%% Correct. |
|
10 Apr 29 | | રસુલેખુદા સ. પોતાની પવિત્ર બીબીઓને પોતાના અંઘ સહાબીથી પરદો કરવાનો હુકમ આપ્યો હતો. પોતે પણ નામેહરમ ઓરતોથી પરદા પાછળથી વાતચીત કરતા હતા. ઓરતોની બયઅત વખતે તેમનો હાથ સ્પર્શ કરવાને બદલે (ચાહે કપડામાં જ કેમ ન હોય) ચાદરને હાથમાંપકડીને યા પાણીમાં હાથ નાખીને બયઅત (દીક્ષા) લેતા હતા. રસુલે ખુદા સ.મે સહાબીઓને સવાલ કર્યો કે : “સ્ત્રીઓ માટે સૌથી શ્રેષ્ઠ ભલાઈ શેમાં છે?” કોઈ તેનો જવાબ ન આપી શકયું, સિવાય શેહઝાદી ફાતેમા સ., આપે ફરમાવ્યું: “સ્ત્રીઓ માટે સૌથી શ્રેષ્ઠ ભલાઈ તેમાં છે કે, તેઓ કોઈ નામેહરમ પુરૂષને ન જુએ અને નામેહરમ પુરૂષ તેઓને ન જુએ.” જયારે રસુલે ખુદા સ. ને ફાતેમા ઝહરા સ. તરફથી આ જવાબ મળ્યો તો આપે ફરમાવ્યું “ફાતેમા સ. મારો ટૂકડો છે. ફાતેમા સ.નો આ જવાબ એ મારા સારા ઉછેરનું પરિણામ છે.” ખરેખર ફાતેમા સ.ના આ કથનમાં સ્ત્રીઓ માટે ભલાઈ છે. નામેહરમ તરફ બૂરી નજર કરવાને આંખોનો વ્યભિચાર કહેવામાં આવેલ છે. નામેહરમ સાથે ભોગ વિલાસની વાતો સાંભળવી એ કાનોનો વ્યભિચાર છે. જીભથી નામેહરમો સાથે બકવાસ કરવો એ જીભનો વ્યભિચાર છે. એવી જ રીતે હાથથી નામેહરમને સ્પર્શકરવો એ હાથનો વ્યભિચાર છે. પગો દ્વારા નામેહરમ તરફ જવું એ પગોનો વ્યભિચાર છે. |
|
11 Apr 29 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j9.jpg |
|
12 Apr 29 | ઉમરા ટુર માં ૧૫ લાખ ની હરામ કમિશન લૂંટ. | મુમિનો બચો જહન્નમ ના અઝાબ થી. | બીજી ટુર માં જાવ અને મોટા ગુના થી બચો. |
|  |
|
13 Apr 29 | | દાવત તરફથી એલાન કરવું જોઈ કે ૧ કોઈ પણ મુમીનાત બૈરો સૈયદના સાહેબ સિવાય કોઈ ને પણ હાથ પકડી ને સલામ ના કરે ફક્ત દૂર થી સલામ પહોચાડે. ૨ મર્દો અને બૈરા ઓ એક સાથે ના બેસે કે જે ઘર માં Bawasaab ના કદમ લેવાના હોય. બૈરા વાસ્તે અલાયદા રૂમ માં વ્યવસ્થા કરે. ૩ બવાસાબ ને ફક્ત હાથ થી સલામ કરે પણ ગુઠણ ન ચૂમે. ૪ ઘરે આવેલ મેહમાન જો ફક્ત મર્દો હોય તો બૈરાઓ જમાડવા ના ઊભા રહે. |
|
14 Apr 29 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/two1.jpg |
|
15 Apr 29 | |
16 Apr 29 | | જાગૃતિ વાળા ઝુલકરનૈન ને ફરિશ્તા કહે છે.અફસોસ ની વાત છે કે આ કહેવાતા ફરિશ્તા નામેહરામ બૈરાઓ નો સલામ હસી હસી ને લેતા હતા.ગુનાહ મા sharik થયા.ફરિશ્તા આવા હોય? |
|
17 Apr 29 | | ૧૬ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. જે પણ પિક્ચર કોમેન્ટ માં મુકાય છે એ જાગૃતિ ના નથી. લોકો પિક્ચર બનાવીને અમને ખાલી લિંક આપે છે જેના પરથી અમે પિક્ચર દેખાડીએ છે. જે લોકો ઝુલકરનૈન ને ફરિશ્તા કહે છે એનું જાગૃતિ સાથે કોઈ લેવા દેવા નથી. અમને ઝુલકરનૈન ને ફરિશ્તા દેખાડતું પિક્ચર મલે છે જે અમે દેખાડીએ છે. કાલે કોઈ બીજા ભાઈ વકીલ ને કે નુરુદ્દીન ને ફરિશ્તા દેખાડતું પિક્ચર મોકલશે તો એ પણ અમે દેખાડીશુ. જાગૃતિ ખાલી પિક્ચર દેખાડવાનું માધ્યમ છે. આ પિક્ચર અમારા નથી. |
|
18 Apr 29 | | Wah Jagruti wala,Tame fakt picture muko chho. Waat sachi.pan jo kai khotu hoy to jawabdari tamari nahi. Me to Daru vehchwa dukan bhade aapi chhe. Hu thodu daaru vehchu chhu.? Me gunah kidho na kehway. Aa barabar chhe? Vyaj lenar, aapnar, vyaj nu naamu lakhnar badha gunah ma sahyara kehway. |
|
19 Apr 29 | | ૧૮ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. જેવી રીતે અમે બધી કોમેન્ટ દેખાડીએ છે, દાવત તરફ ની અને દાવત વિરુદ્ધ ની, એવીજ રીતે અમે બધા પિક્ચર દેખાડીશુ જ્યાં સુધી પિક્ચર માં કોઈ સેક્સ, દારૂ, ડ્રગ્સ, મારામારી, આતંકવાદ, વિગેરે ના હોય. જેવી રીતે અમે કોમેન્ટ માં કહેલું છે કે બધી કોમેન્ટ સાચી ના હોય એવીજ રીતે બધા પિક્ચર સાચા ના હોય. એ જોવાની જવાબદારી જાગૃતિ ની નથી. કોમેન્ટ વાંચનાર અને પિક્ચર જોનાર નક્કી કરે કે આ સાચું કે ખોટું. |
|
20 Apr 29 | | “અલ્લાહે દરેક માણસને સમજવા માટે દિલ અને અકલ આપી છે. તો પછી આપણે દીનને ફક્ત માણસોની વાતોથી કેમ સમજીએ… શા માટે પોતે કુરઆન ખોલીને ન વાંચીએ? કુરઆનમાં અલ્લાહ વારંવાર કહે છે: ‘શું તેઓ કુરઆન પર વિચાર નથી કરતા?’ (4:82) અલ્લાહે ક્યાંય એવું નથી કહ્યું કે ફક્ત કોઈ ખાસ માણસ મારફતે જ સત્ય મળશે. ઉલટું—અલ્લાહ દરેકને પોતે સમજવા, વિચારવા અને સત્ય ઓળખવા બોલાવે છે. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ પણ લોકોને પોતાની તરફ નહીં, પણ અલ્લાહ તરફ બોલાવ્યા. તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે “મારા વગર તમે અલ્લાહ સુધી પહોંચી નહીં શકો.” તેમણે તો ફક્ત સંદેશ પહોંચાડ્યો— અને લોકોને કહ્યું: ---------------- ફક્ત અલ્લાહની ઈબાદત કરો ---------------- ---------------- ફક્ત અલ્લાહ પર ભરોસો રાખો ---------------- જ્યારે માણસ પોતે દીન શીખવાનું છોડે છે, ત્યારે બીજાઓ માટે એને ગેરમાર્ગે દોરવું સરળ બની જાય છે. પછી ધીમે ધીમે ડર, અંધ અનુસરણ અને માણસોની બનાવેલી વાતો— દીનના નામે સત્ય જેવી લાગવા લાગે છે. પણ સત્ય હંમેશા ખુલ્લું હોય છે. કુરઆન દરેક માટે છે—ફક્ત થોડા લોકો માટે નહીં. ચાલો, આપણે ફરીથી અલ્લાહના કલામ તરફ વળીએ… પોતે વાંચીએ, વિચારીએ, સમજીએ… કારણ કે જે માણસ પોતે સત્ય શોધે છે, એને પછી કોઈ સહેલાઈથી છેતી શકતું નથી. અને યાદ રાખો— ---------------- માણસો ભૂલ કરી શકે ---------------- ---------------- માણસો પોતાના ફાયદા માટે વાત બદલી શકે ---------------- પણ અલ્લાહનો કલામ ક્યારેય બદલાતો નથી.”* |
|
21 Apr 29 | | જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z9.jpg |
|
22 Apr 29 | | જમાત કોને પસંદ કરે છે? | | ૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે? | | ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે? |
|  |
|
25 Apr 29 | | ૨૪ દાવત તાત્કાલિક ધોરણે નીચે જણાવેલા મુદ્દા પર અમલ કરે. મુદ્દાઓ: મુદ્દો:૧ નામેંહરમ નો દીકરી કે બહેનો દવારા હાથ ચૂમાવવા નું દાવત બંધ કરે. અપની જમાત જાગો એક વાત પર એકમત થાવ કે દાઈ સિવાય કોઈ ના ભી કોઈ માં બહેનો ને નામેહરમ ના હાથ ચૂમવા પર દાવત મજબૂર ના કરે. અને દાવત ના માને તો આ બિદદત ને મીડિયા માં એટલું ચગાવીશું કે દરેક મુસ્લિમ કોમ્યુનિટી દાવત પર ફિટકાર વરસાવશે. મુદ્દા નંબર:૨ દાવત ની વાજેબત જેવી કોઈ ચીઝ મઝહબ માં હોય તો દાવત તે બતાવે અથવા વાજેબત જબરન લેવાનું બંધ કરે . મુદ્દા નંબર:૩ હક્કુન નફસ નો ઝિકર કઈ કિતાબ માં છે તે દાવત બતાવે નહી તો હક્કુન નફસ જબરજસ્તી થી લેવા નું બંધ કરે. જો ઉપર જણાવેલા મુદ્દા ઓ પર દાવત તાત્કાલિક અમલ નહીં કરે તો ઇલેક્ટ્રોનિક મિડિયા માં એટલું છગાવીશું કે દાવત ને પર ફક્ત મુસ્લિમ કોમ્યુનિટી જ નહીં પણ ગેર મુસ્લિમ કોમ્યુનિટી ભી ફિટકાર વરસાવશે જેની નોંધ સરકારી તંત્ર લેશે જ ને તેનું પરિણામ શું આવશે તે કહેવાની જરૂરત નથી. હમણાં આ ૩ મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી સમયમાં બીજી બીદદતો નો વિરોધ શરૂ કરવા માં આવશે. |
|
26 Apr 29 | | 25 First time Jagruti ni train correct track par dodi rahi che. I m sure aa mudda o mudda na che te nabud thava j joie. Ne i m sure akhi jamat no saath jagruti ne madshe. Ek suggestion che ke jagruti potani youtube channel sharu kare tena par aa muddao nu detail ma varnan karto video jaher ma muke. Husenibhai na number par ek media wala no number aapish je pote aa issue ne potani ne biji channels par chalavshe kem ke apni jamat ma thi to koi video ma dekhavva ready nahi thaay etle professional media person j aa kari shake. |
|
27 Apr 29 | | 24. Aa photo bija mumeen bhai no chhe. Je na ghare dawatwala aawela e aa bhai nathi |
|
28 Apr 29 | | 24 Asgari Musliwala e ghanu wrong kidhu. Enu ghar kya che? Kai baju opening kidhu ena photos ke video hoy to comment box ma muko media ma aapva ne cover karavva ni jawabdari maari. |
|
29 Apr 29 | | 28 Asgaribhai Musliwala no koi kasur nathi.ghar na udhghatan ma na mehram Salam harek gharo jya pagla lidha tyan thayo chhe.musliwala bhai kai rite roke. Dawat tarafthi na kehwu pade |
|
30 Apr 29 | | Koi na paase Mukasir, Husbana, dentist doctor ne mujtaba na PAN CARD na number hoy to please comment box ma muko. Bahu j urgent kaam 6. |
|
31 Apr 29 | | PLEASE JALDI HELP KARO Koi na paase MAZUN , Mukasir, Husbana, dentist doctor ne mujtaba na PAN CARD na number hoy to please comment box ma muko. Bahu j urgent kaam 6. |
|
32 Apr 29 | | OK Husenibhai jagrutiwala na number par Pan moklu chu. Comment ma na mukay |
|
33 Apr 29 | |
34 Apr 29 | | આ મેસેજ અસગરી મુસ્લીવાલા નો છે. ભાઈઓ બહેનો મને જો પહેલા થી ખબર હોત કે નામેહરમ ને ભી સલામ હાથ ચૂમી ને કરાવશે તો હું આકા મૌલા ના પગલાં જ ના લેત. મારી મરજી થી આકા મૌલા ને નથી બોલાવ્યા પણ મારા પર ઘણું દબાણ કરવા માં આવ્યું કે જો તમે આકા મૌલા ને નહી લઈ જાવ તો દાવત તમારા સામે સખ્ત પગલા લેશે. બાકી મારી તો બિલકુલ તૈયારી નહોતી. મજબૂરી માં બોલાવવા પડ્યા. હવે થી મારા પર કોઈ કમેન્ટ ના કરશો. |
|
35 Apr 29 | | આ બીજો મેસેજ હું અસગરી મુસ્લીવાલા નો છે. હું મારા દિલ થી રાસુલ હુદુદ જનાબ ડોક્ટર સાહેબ ની બહુ જ ઇઝ્ઝત કરું છું કેમ કે રાસુલ હુદુદ જનાબ ડોક્ટર સાહેબ જ સાચા દીનદાર છે, બાકી દાવત ના બીજા બધા પૈસા પાછળ પડેલા છે, એટલે મેં નક્કી કરેલું કે ખાનગી માં રાસુલ હુદુદ જનાબ ડોક્ટર સાહેબ એકલા નેજ ઘર માં બોલાવી તેમનાજ પગલાં લઈશ પણ દાવત ના દબાણ માં આવી ને ભૂલ કરી નાખી. પણ મારા નસીબ સારા હતા કે રાસુલ હુદુદ જનાબ ડોક્ટર સાહેબ ભી પધારેલા એટલે મારું કામ થઈ ગયું ને રાસુલ હુદુદ જનાબ ડોક્ટર સાહેબ ના પગલાં ની બરકત મારા ઘર માં આવી ગઈ. |
|
36 Apr 29 | | Bhai asgarbhai tamari 213 no. Ni comment sachi ke 34/35 sachi 213 ma to tame bav damfas mari ke mari marji me jene bhi laav have kahocho ke mara par pressure bav hatu. Kher amne koi matlab nathi aa tamaro personal matter che. Khuda nek hidayat aape badhane. |
|
37 Apr 29 | | હું અસગરી મુસ્લીવાલા. મારા ઘર માં જે ખૂબ જ ખોટું કામ થયું કે નમેહરમ ના હાથ દીકરી ઓએ ચુમા. હવે થી હું દાવત ને કોઈ ખોટા કામ માં સાથ નહી આપું. દાવત સી ગુજારીશ કે જે મારા ઘર માં કીધું તે કોઈ બીજા ને ત્યાં ના કરાવજો |
|
38 Apr 29 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s4.jpg |
|
39 Apr 29 | | ૪૫ એક મોટો લૂંટારુ શૈતાન. | | પૈસા ની લાલચ એટલી કે કોઈ પણ હરામ કામ કરવા તૈયાર. | | એના શૈતાનો ની ફૌજ ને લાઈન માં લગાવી દે છે સલામ ના કવર લેવા માટે. | | કહે છે કે નામેહરમ દીકરીઓ અને બહેનો, તમે હાથ ચૂમો, જાંઘ ચૂમો, જે પણ ચુમવું હોય તે ચૂમો, બસ માલ આવવા દો. |
|  | | મુમિનો, ક્યાં સુધી આ હરામ કામ માં સાથ આપશો અને ગુનેગાર બનશો? |
|
|
40 Apr 29 | | એક મોટી વાત જાણવા મળી છે, જેને પાસે વધારે માહિતી હોય તો જણાવો. ૪૫ શયતાન નો એકાઉન્ટન્ટ ઇબ્રાહિમે એક છોકરી સાથે બદતમીઝી કરવાની કોશિશ કીધી પણ એ બચી ગયી. ત્યારે દેવડી પર કોઈ નોતું. એ છોકરી હાજરી પુરાવવા ગયી તો એને સાથે ઇબ્રાહિમ બદતમીઝી કરતો તો પણ એ છોકરી ભાગી ગયી. ૪૫ શયતાન ને આ વાત ની ખબર પડી તો બી કઈ એકશન ના લીધું. ઉલ્ટા નું ૪૫ શયતાન એ છોકરી ને ચૂપ રહેવાનું કેચ. એ છોકરી તો ઘબરાય ગયી, એ તો દેવડી પર જાતી જ નથી. આ બાબત ની જેને પાસે માહિતી હોય તો તાત્કાલિક કોમેન્ટ માં જણાવો. |
|
41 Apr 29 | | Jagruti wala. Jara to akkal chalawo.Musliwala Asgaribhai open ma qabool kare k mari bhul thai.Dawat ne mara ghare lawwama. Hajee kahu chhu k naam wagar ni koi pan comments na muko.jene man fawe tem koina mate lakhi de.kya khabar parwani k kaun lakhech. Jagruti group ni value ghati rahi chhe. |
|
42 Apr 29 | | આ વાત ની તો ખબર નથી પણ થોડા વખત પહેલા ખૂણામાં તેના ધર પાસે એક પરિણીતા સાથે રંગેહાથ એના વાઈફે પકડેલો બહુ ઉહાપોહ થયો હતો એનુ કેરેક્ટર જ એવું છે. બધી વાતો દાવત વાળા જાણે છે તેમ છતાં છુટા કરતાં નથી કેમ? તમે પણ આ કારસ્તાન મા શામેલ છો? તમારૂ પણ કોઇ જગ્યાએ સેટિંગ્સ કરાવતો લાગે છે. ખુલાસો કરશો. |
|
43 Apr 29 | | કોમેન્ટ ૪૧ નામ લખવા ની શુભ શરૂઆત તમારાથી કરી હોત તો કદાચ શરૂઆત થઈ જાત છે હિમ્મત? |
|
44 Apr 29 | | Comment 40 waat sachi hoy to chokari ne vishvas ma laine FIR karavo police mulla na chotra kadhi nakhse media ma aavse to daawat ni pan badnami thase. Daawat na kaala kartoot media ma automatic aavse. |
|
45 Apr 30 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j10.jpg |
|
46 Apr 20 | ઉમરા ટુર માં ૧૫ લાખ ની હરામ કમિશન લૂંટ. | મુમિનો બચો જહન્નમ ના અઝાબ થી. | બીજી ટુર માં જાવ અને મોટા ગુના થી બચો. |
|  |
|
47 Apr 30 | | 45 koni tour ma javay ? E loko je maa fatema as no haq maari lidho ane darbar ma bulava ? E loko ke je imam sadiq as na dikra ne imam na maana ? Ke e loko je safiuddin sahab as pachhi saiyed na ali as ne haq na daai na maana ? |
|
48 Apr 30 | | ૪૭ - બીજી ટુર વાલા કોઈ બી હોય, પણ ૪૫ શયતાન જિટલા ગુનેગાર તો ના જ હોય. ૪૫ શયતાન સાથે જવું એટલે જહન્નમ ની આગ ની ગેરંટી. |
|
49 Apr 30 | | ૪૫ શયતાન ના ગુનાહો - ઝકાત ચોર, વાજેબાત ની લૂંટ, હક કૂન નફ્સ ની લૂંટ, મીસાક ની લૂંટ, પગલા ની લૂંટ, ટુર કમિશન, વિગેરે. દુનિયા નો કોઈ પણ માણસ આટલા ગુનાહ ના કરતો હોય. ૪૫ શયતાન અને એની આખી શૈતાની ગેંગ તો જહન્નમ માં બુકિંગ કરેલું છે. જે બી મુમીન આ શૈતાની ગેંગ સાથે જશે એ પણ જહન્નમ માં એ લોકો ને સાથે જશે. |
|
50 Apr 30 | | 47 - O GOBARCHHAAP... HAMNA 15-20 varas pehla taaro baap ne taaro bhai b ej badhi tour ma jaato hase.. 10 VARAS SI NAVO DHANDHO KAAROCHH NE HAVE BIJA NE GAALO DECHH.. |
|
51 Apr 30 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/two5.jpg |
|
52 Apr 30 | જવાન દીકરીઓ થી હાથ ચુમાડનાર શૈતાનો વકીલ, ડેન્ટીસ્ટ |
|  |
|
|
53 Apr 30 | | ઇસ્લામનો રસ્તો મુશ્કેલ નથી—સાચો અને સીધો છે. કુરઆન આપણને શીખવે છે કે જીવનનો હેતુ ફક્ત અલ્લાહની બંદગી, સચ્ચાઈ, ન્યાય, રહેમ અને સારા અખલાક સાથે જીવવાનો છે. અલ્લાહ કહે છે: ‘મેં જિન્ન અને ઇન્સાનને ફક્ત મારી ઈબાદત માટે જ પેદા કર્યા છે’ (51:56) એનો અર્થ એ નથી કે માણસોની ગુલામી કરવી, માણસોના ડર હેઠળ જીવવું, અથવા ધર્મના નામે બનાવેલી દરેક વાતને આંખ બંધ કરીને માનવી. સાચો ઇસ્લામ એ છે: ------------------ ફક્ત અલ્લાહ પર ઈમાન------------------ ------------------ હલાલ કમાણી------------------ ------------------ સચ્ચાઈ અને ઈન્સાફ------------------ ------------------ ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ------------------ ------------------ નમાઝ, સબર અને સારા અખલાક------------------ મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ લોકો પર બોજ મૂક્યો નહોતો. તેમણે લોકોને ડરાવીને પોતાના કાબૂમાં રાખ્યા નહોતા. તેમણે ક્યારેય પોતાની જાતને દીનનું કેન્દ્ર બનાવ્યું નહોતું. તેમણે ફક્ત એક જ વાત શીખવી: ------------------ અલ્લાહ તરફ વળો------------------ ------------------ સત્ય પર ચાલો------------------ ------------------ માણસો નહીં, અલ્લાહને રાજી કરો------------------ આજે જો આપણે એવી બાબતોમાં ફસાઈ ગયા હોઈએ જેમાં ડર વધારે છે અને દીન ઓછું— તો શાંતિથી વિચારવાની જરૂર છે. જે અમલનો આધાર કુરઆન અને સાચી સુન્નત પર નથી, જે માણસોને અલ્લાહથી દૂર અને માણસો પર વધુ નિર્ભર બનાવે— એ અમલ ભલે વર્ષોથી ચાલતો હોય, પણ સત્ય બની જતો નથી. અલ્લાહ કહે છે:------------------ ‘જો તમે પૃથ્વીના મોટા ભાગના લોકોની પાછળ ચાલશો, તો તેઓ તમને અલ્લાહના રસ્તાથી ભટકાવી દેશે’ (6:116) તો સાચો રસ્તો લોકોની સંખ્યા અથવા પરંપરાથી નક્કી થતો નથી------------------ સાચો રસ્તો કુરઆન અને મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની સુન્નતથી નક્કી થાય છે.------------------ ચાલો, ફરીથી દીનને એના મૂળ સ્વરૂપમાં સમજીએ------------------ કુરઆન ખોલીએ------------------ અલ્લાહ સાથે સીધો સંબંધ બનાવીએ------------------ અને એ જીવન જીવીએ જે આખિરતમાં પણ ફાયદો આપે------------------ કારણ કે અંતે— ------------------ માણસો નહીં બચાવે ------------------ બનાવટી સિસ્ટમ નહીં બચાવે ------------------ ફક્ત સાચો ઈમાન અને સારા અમલ જ કામ આવશે. |
|
54 Apr 30 | | જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z10.jpg |
|
55 Apr 30 | | જમાત કોને પસંદ કરે છે? | | ૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે? | | ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે? |
|  |
|
56 Apr 30 | | 47 - O GOBARCHHAAP... HAMNA 15-20 varas pehla taaro baap ne taaro bhai b ej badhi tour ma jaato hase.. 10 VARAS SI NAVO DHANDHO KAAROCHH NE HAVE BIJA NE GAALO DECHH.. |
|
57 Apr 30 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s11.jpg |
|
58 Apr 30 | | ૪૫ એક મોટો લૂંટારુ શૈતાન. | | ઝકાત ની ચોરી કરે છે, એ ઝકાત જે ગરીબો ની છે. | | ઝકાત ચોરી બહુ મોટો ગુનો છે જેનો અઝાબ જહન્નમ ની ભડકતી આગ છે. |
|  | | મુમિનો, કોઈ પણ હરામ કામ માં ઝકાત ચોર ૪૫ નો સાથ ના આપો અને જહન્નમ થી બચો. |
|
|
59 Apr 30 | | ૪૭ કોમેન્ટ ઓ અંધભક્ત તું સગલી ચીઝ ગિનાવી તો ગોબર આ બધું તું ૪૫ ને જઈ ને કે ડૉક્ટર ની ડિગ્રી કોને પાસ સી માંગી લાવા એને આ બડુ ગિનાવ અને તું લાગેછે ઘાસ ખાઇચ સુ થોડા ટાઈમ પેલા એક યમની આવે લો જેને એક વીક સુધી તારા ૪૫ એ ઘર માં રાખેલો તુંએ એને ના પૂછું કે તમે કોને મનોચ ગોબર પેલા કઈ ટૂર હતી ૪૪ ના ટાઈમ માં ઈકબાલ ભાઈ ટૂર ફેમસ હતી એમાં પણ કમિશન ખાવા ની બૌ કોસીસ કીડી પણ ઈકબાલ ભાઈ ઈમાનદાર આદમી હતો એને સાફ ઇન્કાર કરી દીદો તારા ૪૫ ને ત્યાર થી મરચા લાગે ને ટૂર ઓપરેટર અપને વાળા હોય તોજ જવા નું એમ એલાન કીડું ગોબર તું તારા બાપ દાદા ને પુછ જે કે એ કોની ટૂર માં ગયેલા અને બૌ દૂર ની વાત નાઈ લાસ્ટ યર ૪૬ હજ વાસ્તે ગયેલો તો કિમ રુબાત માં જવા ની વાતો કરતો તો ને લોકો પાસ રૂપિયા બી માંગતો તો તિવારે સૈયદના અલી યાદ ના આવા ગોબર તમે ગોબર જ રહેશો |
|
60 Apr 30 | | Jagruti ne ek suggestion. comments daawat ni jankari ma lawwani jarur chhe. Huseni bhai ne request k e potana whatsapp number parthi nichena numbers par link mokle. 1 Mazun 76002 85305 2 Mukasir 9227598909 3 Zulqarnain 99258 44599 4 Mujtaba vakil. 96629 13924 |
|
61 Apr 30 | | ૬૦ - હું હુસેની છું. ભાઈ, આ બધા ને મેં પરચા ફોરવર્ડ કીડેલા ઈટલે મને બ્લોક કરી દીધો છે. મારા કોઈ મેસેજ એ લોકો સુધી નથી પોન્ચતા. |
|
62 May 1 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j11.jpg |
|
63 May 1 | ઉમરા ટુર માં ૧૫ લાખ ની હરામ કમિશન લૂંટ. | મુમિનો બચો જહન્નમ ના અઝાબ થી. | બીજી ટુર માં જાવ અને મોટા ગુના થી બચો. |
|  |
|
64 May 1 | | ઇસ્લામના મૂળ સિદ્ધાંતો — કુરઆનના પ્રકાશમાં 1. ફક્ત અલ્લાહની જ ઈબાદત કુરઆન માં અલ્લાહ કહે છે: وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا _ “અલ્લાહની ઈબાદત કરો અને એની સાથે કોઈને ભાગીદાર ન બનાવો.”_ — (સૂરા અન-નિસા 4:36) સમજણ: ઇસ્લામની સૌથી પહેલી અને સૌથી મોટી વાત છે: _ ફક્ત અલ્લાહ જ ઈબાદતનો હકદાર છે. ન કોઈ માણસ, ન કોઈ પીર, ન કોઈ નેતા— કોઈને અલ્લાહની જગ્યા આપી શકાય નહીં. 2. અલ્લાહ પર જ ભરોસો وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ _ “જો તમે મોમિન છો, તો ફક્ત અલ્લાહ પર જ ભરોસો રાખો.”_ __ (સૂરા અલ-માઈદા 5:23) __ સમજણ: મુશ્કેલીમાં, ડરમાં, ગરીબીમાં કે તકલીફમાં_ મુસ્લિમનો સહારો ફક્ત અલ્લાહ છે. લોકો બદલાઈ શકે, દગો આપી શકે__ પણ અલ્લાહ ક્યારેય દગો આપતો નથી. 3. કુરઆનને સમજવું અને વિચારવું أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ _ “શું તેઓ કુરઆન પર વિચાર કરતા નથી?”_ __ (સૂરા અન-નિસા 4:82) _ સમજણ: ઇસ્લામ અંધ અનુસરણ શીખવતું નથી. અલ્લાહ પોતે કહે છે કે કુરઆન વાંચો, સમજો અને વિચાર કરો. મુસ્લિમ માટે જરૂરી છે કે _ દીનને પોતે શીખે __ _ સત્યને કુરઆનથી ઓળખે__ 4. સચ્ચાઈ અને ન્યાય إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالإِحْسَانِ _ “નિશ્ચિતપણે અલ્લાહ ન્યાય અને સારા વર્તનનો હુકમ આપે છે.” __ (સૂરા અન-નહલ 16:90) _ _______સમજણ:_______ સાચો મુસ્લિમ એ છે જે: સચ્ચાઈ બોલે લોકો સાથે ન્યાય કરે કોઈ પર જુલ્મ ન કરે લોકોનો હક ન ખાય 5. દીનમાં જબરદસ્તી નથી لَا إِكْرَاهَ فِي الدِّينِ _ “દીનમાં કોઈ જબરદસ્તી નથી.” __ (સૂરા અલ-બકરા 2:256) _______સમજણ:_______ ઇસ્લામ દિલથી અપનાવવાનો રસ્તો છે__ ડર, દબાણ અથવા જુલ્મથી નહીં. જો કોઈ ધર્મના નામે ડરાવે, દબાણ કરે અથવા કાબૂ રાખે__ તો એ ઇસ્લામની રીત નથી. 6. મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ: લોકોને અલ્લાહ તરફ બોલાવ્યા ગરીબોની મદદ કરી સરળ જીવન જીવ્યું ક્યારેય પોતાની પૂજા કરાવી નહીં ક્યારેય લોકોને પોતાના ડર હેઠળ રાખ્યા નહીં તેમણે શીખવ્યું: _ “સૌથી શ્રેષ્ઠ માણસ એ છે જે લોકો માટે સૌથી વધુ ફાયદાકારક હોય.” અંતિમ સંદેશ_______ સાચો ઇસ્લામ:_______ _ અલ્લાહ સાથે સીધો સંબંધ છે _ સચ્ચાઈ અને રહેમનો રસ્તો છે _ જ્ઞાન અને સમજણનો રસ્તો છે અને સૌથી મહત્વપૂર્ણ: _ ઇસ્લામ માણસોની ગુલામી નહીં, પણ ફક્ત અલ્લાહની બંદગી શીખવે છે. |
|
65 May 1 | |
66 May 1 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/two6.jpg |
|
67 May 1 | જવાન દીકરીઓ થી હાથ ચુમાડનાર શૈતાનો વકીલ, ડેન્ટીસ્ટ |
|  |
|
|
68 May 1 | | જમાત ના મોમીન અને મોમેનાત ને જણાવવાનું કે જાગૃતિ ના બે બુનિયાદ આક્ષેપ નો જડબા તોડ જવાબ આપવા એક પબ્લિક મિટિંગ તારીખ ૪/૦૫/૨૦૨૬ ના રોજ મૌલવી ચોક બદરી મહોલ્લા વડોદરા મા રાખવામાં આવેલી છે.આ મિટિંગ મા દાવત તરફથી નુમઇન્ડા હાજર રહેશે જાગૃતિ ગ્રુપ ના મેમ્બર્સ હાજર રહે.જો એમને પબ્લિક મા ના આવવું હોય તો એમના પ્રતિનિધિ ને મોકલે.જો કોઈ હાજર નહીં રહે તો આ બોગસ કૉમેન્ટ્સ બોક્સ તાત્કાલિક બંધ કરે. |
|
69 May 1 | | મિટિંગ નો ટાઇમ રાતે ૮ વાગે |
|
70 May 1 | | ૬૮ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમે પહેલે પણ કહી ચુક્યા છે કે જાગૃતિ સિર્ફ અને સિર્ફ એક માધ્યમ છે, પ્લેટફોર્મ છે, જેના પર જમાત ના લોકો પોતાની દિલ ની વાત કહી શકે છે, પિક્ચર મૂકી શકે છે. દાવત ના વિરોધી લોકો વધારે કોમેન્ટ મૂકે છે પણ દાવત વાલા ને કોણ રોકે છે કોમેન્ટ માં જવાબ આપવા માટે? જાગૃતિ એ કહેલું છે કે દાવત તરફ ની બધી કોમેન્ટ અને પિક્ચર મુકીશું. તો પછી આ બધા મિટિંગ ના નાટકો બંધ કરો. દાવત પાસે જવાબ હોય તો કોમેન્ટ માં આપો. જવાબ ના આપવા હોય તો કોમેન્ટ જોવાનું બંધ કરો. કોઈ તમને જબરદસ્તી નથી કરતુ કે કૉમેન્ટ્સ જુઓ. |
|
71 May 1 | | જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z11.jpg |
|
72 May 1 | | જમાત કોને પસંદ કરે છે? | | ૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે? | | ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે? |
|  |
|
73 May 1 | | 68 Comment Box momino ni jaagir 6. Te bandh nahi thaay je thaay te kari lo. |
|
74 May 1 | | Comment 68 Icecream & nasto che? |
|
75 May 1 | | Assalamu alaikum.jagruti ma je comment ma asgari musliwala tarikh;29april je pic muko che ae khoto pic muko che.musliwala aliasgar ne ta aaka mola aava j nathi joya jana vagar kivi rite aape mara husband nu pic muku che.delete karo 😡 |
|
76 May 1 | | ૭૫ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમે કોમેન્ટ ૨૩ (ફોટો) ૨૪ (લખાણ) ડિલીટ કરી છે. તમે જોઈ શકશો કે ૨૨ પછી સીધી ૨૫ કોમેન્ટ આવી જાય છે. |
|
77 May 1 | | ૬૮ કોમેન્ટ તમારી નગા માં દમ હોય તો આવો દાવત ને કો ઓફિશ્યિલ એલાન કરાવે કે દાવત ના ચોરો હઝાર રહેશે જવાબ આપવા |
|
78 May 1 | | જવાન દીકરીઓ થી હાથ ચુમાડનાર ગુનેગાર છે. ને નામેહરમ ના હાથ ચુમનાર બૈરા ભી ગુનેગાર છે. આ જાગૃતિ ની કોમેન્ટ બોક્સ ના ટાઇટલ માં મોટા અક્ષર લખેલું જ રાખો એટલે આ વાત રોજ રોજ વંચાય ને ભૂલાય ના. |
|
79 May 1 | | મોમીનો અપની બીવી બહેનો દિકરી ઓ ને કહો કે નામેહરમ મર્દો ના હાથ ના ચૂમે. |
|
80 May 1 | | જેને શરિયત નું ઇલ્મ નથી તે તો ગુના કરાવશે પણ આપને તો ઇલ્મ છે ને કેમ કે આપણે શિયા ના આલીમો ની વાહેઝ સાંભળીએ છે. જો દાવત ભી શિયા આલીમો ની વાહેઝ સાંભળે ને માઝુન મુકાસિર દાંત ના ડોક્ટર ને મુજતબા વકીલ ભી ઇમામવાડા માં આવે તો જ દાવત સુધરે નહી તો નહી. મોમીનો અપની બીવી બહેનો દિકરી ઓ ને કહો કે નામેહરમ મર્દો ના હાથ ના ચૂમે. |
|
81 May 1 | | બઉ વરસો પહેલાં મોલવી ચોક માં શિયા આલીમ ની વાહેઝ રાખેલી તો આ વરસે ભી રાખવા જેવી છે એટલે દાવત ભી સાંભળી શકે ને ઇલ્મ લઈ શકે. |
|
82 May 1 | | મોમીનો સી ગુજારીશ કે તમારા પાસે શિયા આલીમો ની વાહેઝ ની લિંક હોય તો માઝુન મૌલા ને મુકસીર મૌલા ને મુર્તઝા ને મુજતબા ને મોકલો. આ તમામ ને સાંભળવી છે વહેઝો. આ તમામ ને બહુ પસંદ છે આ વહેઝો. બઉ વરસો પહેલાં મોલવી ચોક માં શિયા આલીમ ની વાહેઝ રાખેલી તો આ વરસે ભી રાખવા જેવી છે એટલે દાવત ભી સાંભળી શકે ને ઇલ્મ લઈ શકે. |
|
83 May 1 | | ૮૦ કમેન્ટ વાળા ભાઈ, સાહેબે દાવત ઈમાનવાડા માં આવે તો પબ્લિક સાથે ના બેસી શકે તે માટે મરચાવાલા મોહમ્મદીભાઈ શમસુદ્દીનભાઈ અલગ બેસવા ની વ્યવસ્થા કરી શકે કેમ કે મરચાવાલા મોહમ્મદીભાઈ શમસુદ્દીનભાઈ ઇમામવાડા માં બહુ ઇઝ્ઝત છે. ને પાછા માઝુન મૌલા ના ફુવા સસરા ભી છે તો તેમના દવારા અલગ બેસવા ની વ્યવસ્થા થઇ શકે. મરચાવાલા મોહમ્મદીભાઈ શમસુદ્દીનભાઈ તમે પ્લીઝ કઈ કરી આપો એટલે માઝુન મૌલા રસાલા સાથે ઈમામવાડા માં પધારી શકે. |
|
84 May 1 | | એમ તો કુટવાલ વાલા ની બી ઓળખાણ છે ઇમામવાડા માં અબ્બાસી ફોટો ગ્રાફર ભી માઝુન મૌલા માટે ઇમામવાડા માં અલગ બેસવા ની વ્યવસ્થા કરી શકે. |
|
85 May 1 | | 84 jutho galiwalo abbasi dawat no chamcho dawat ne galo pan bole ane dawat ne nga ma pan Ghuse |
|
86 May 1 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/two72.jpg |
|
87 May 1 | મુમિનો ની બીવી બહેનો દિકરીઓ થી હાથ ચુમાડનાર દાવત ના શૈતાનો |
|  | | મુમિનો, અપની બીવી બહેનો દિકરીઓ ને કહો કે આ નામેહરમ શૈતાનો ના હાથ ના ચૂમે |
|
|
|
88 May 1 | | Mujtaba તો કુંવારો છે પાછો. |
|
89 May 1 | | 88 Husbanabu Mujtaba maate koi bhi chhokri nakki kari unchu moko. Aa ummar kuvara rakhva ni nathi. Time bahu kharab chhe. Unchu nichu kutumb naa jov je bhi mile te ne cover aapi do ne saadgi thi Nika padi mamlo thaade pado. Mujtaba motto badho lagech. Ema eno bhi vaank nathi ummar thaay etle... |
|
90 May 1 | | 89 Mumbai ma je chhokri Mujtaba ne pasand chhe te ne saathe j karo ne. Bilkul jodu barabar chhe. |
|
91 May 1 | | VAKIL 25 VARAS NO THAYO HAJII PANNO NATHI PAAGHDIBALO... |
|
92 May 1 | | Mujtaba ni ek friend mumbai ma chhe pan Daoodi che. Tena saathe fix kari do nana maasab. Be jamat vichche relattion bhi sudhri jashe. |
|
93 May 1 | | ૮૭ હવે કોઈ ના ઘર માં કે કોઈ ભી બાજુ આ ચાર ના હાથ ચૂમવા ની પ્રથા બંધ થવી જ જોઈએ. ને જો ખબર પડશે કે આ ગુનો થયો છે તો તેના છોતરા નિકાલી નાખીશું. |
|
94 May 1 | | નામેહરમ ના હાથ ચૂમવા નો ગુનો જેના ઘર માં બન્યો છે તે અસગરી મુસ્લીવાલા ને દાવત માં બોલાવી ૪૫ એ બહુ ખખડાવ્યો કે તારા ઘર માં થી આ વાત કોણે બહાર પાડી. જોયું બહુ ચમચાગિરી કરતો હતો. આખી જમાત માં બદનામ ભી થયો ને દાવત માં ભી ભૂંડો થયો. જા ઘૂસ હજી ભી દાવત માં. હમઝાભાઈ અત્તરવાલા પાસે થી દાવત અત્તર ના લે એટલે ચમચાગીરી કરતો હતો પણ દાવત ખુદ કહે છે કે અત્તર તો હમઝાભાઈ નું જ. હમઝાભાઈ અત્તરવાલા નું અત્તર જ દાવત ને ગમે છે. પણ અસગરી જબરજસ્તી થી અત્તર આપી આવે છે તે દાવત બીજા ને આપી દે છે ને હમઝાભાઈ નું અત્તર જ પોતે વાપરે છે. |
|
95 May 1 | | ٤٢:٢٠ الشُُوْرٰى مَنْ كَانَ يُرِيْدُ حًَررْثَ الْاٰخِرَةِ نَزِدْلَهُ فِىْ حَرْثِهِ وَمَنْ كَانَ يُرِيْدُ حَرْثَ الدُّنْيَا نُوْتِهِ مِنْهَا وَ مَالَهُ فِىْ الْاٰخِرَةِ مِنْ نَّصِيْبٍ. અશ શુરા ૪૨:૨૦ મન કાના યુરીદુ હરસલ આખીરતે નઝીદ લહુ ફી હરસેહી વ મન કાના યુરીદુ હરસદ દુનિયા નુતીહી મીનહા વ મા લહુા ફીલઆખીરતે મીનન નસીબ. જે શખ્સ આખીરતની ખેતીનો ટલબગાર હોય અમે તેના માટે તેની ખેતીમાં વધારો કરીશું અને જે દુનિયાની ખેતીની તમન્ના હોયતો અમે તેને તેમાં થી આપીશું પણ આખીરતમા પછી તેનો કોઈ હિસ્સો નહીં હશે. ટીપ્પણી: Comment: જે દુનિયાની ખેતીમાં ખવાહીશ રાખે છે તેને તેમાં થી આપીશું પછી આખીરતમા કાંઈ પણ ભાગ મલશે નહીં ઓ દુનિયા પરસત ઇન્સાન જેટલું પણ લોકોને બહેકાવી ભડકાવીને લુટ કરવી હોય તો લુટી લો પછી આખીરતમા ઠેંગો મલશે. ખરેખર મૌલવી, મુલ્લા, પેશવા અને સમાજના રહેબરો પર આ આયત હક્ક છે તો જાગો અને સમઝો અને કુરા’ન પઢો અને ઈબરત મેળવો તેમાં તમારી ભલાઈ છે |
|
96 May 1 | | Comment 75 Barabar. Musliwala no asal photo joito hoty to mobile no 9426334713 check karo.athwa whatsapp dp joi lo. |
|
97 May 1 | | જે રીતે ખૂબ જ જરૂરી મુદ્દાઓ જાગૃતિ ના કમેન્ટ બોક્સ માં આવી રહ્યા છે તેથી કોમ માં ભૂચાલ આવ્યો છે. બધે આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે કે , ૧ વાજેબાત નો કઈ કિતાબ માં ઝીકર છે. ૨ હક્કુન નફસ લેવા નું કઈ કિતાબ માં લખેલું છે.૩ નામેહરમ જવાન જોધ મર્દો ના હાથ દીકરી ઓ બહેનો ને ચૂમવા નું કહે છે ને દાઈ તમાશો જોયા કરે છે. તો આપણી દાવત દીન ના નામ પર કોરી જ છે? જો તત્કાલિક જાગૃતિ કોમેન્ટ બોક્સ બંધ કરવા માં નહી આવે તો હમારી માહિતી મુજબ લગભગ ૪૦૦ થી ૫૦૦ લોકો કોમ છોડવા ની તૈયારી માં છે. આ વાત બિલકુલ સાચી છે. જો દાવત ક્યાં તો સુધરે નહી અથવા તો જાગૃતિ ના કોમેન્ટ બોક્સ બંધ નહી થાય તો આજે ૪૦૦ તો આવતા સમય માં ૪૦૦૦ નું મોટું ગાબડું નક્કી છે. આ મેસેજ સેવ કરી લેજો . એટલે ભવિષ્યમાં સાચો પડે ત્યારે યાદ આવે. |
|
98 May 1 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s12.jpg |
|
99 May 1 | | ૪૫ એક મોટો લૂંટારુ શૈતાન. | | ૪૫ શયતાન મરહુમો ની જીવ ના નામ પર લૂંટે છે. | | હકકૂન નફ્સ ની લૂંટ જેવો મોટો ગુનો કયો હોય કે ગમી ના સમય માં ૪૫ નિર્દયી ઝાલિમ લૂંટ ચલાવે છે? |
|  | | મુમિનો, હકકૂન નફ્સ સિર્ફ લૂંટ છે. કોઈ કિતાબ માં લખેલું નથી. ૪૫ શયતાન નો સામનો કરો. |
|
|
100 May 1 | | 97 DAWAT 10 LAKH KHARCHI NAKHO NE COMMENT BOX BANDH KARAVO. LEGAL KARO. BHALE 10 LAKH FEE AAPVI PADE. HAWE PAANI MAATHAA UPAR THI NIKAKLI GAYU CHHE. BIJI KOM MA APNI RITSAR NI GILLI UDI RAHI CHHE. |
|
101 May 1 | | Comment 100 ભારતીય કાયદા અને ગુજરાત પોલીસે ઓનલાઈન "ધિક્કારપાત્ર ભાષણ" અથવા ધાર્મિક અપમાનને સંબોધવા માટે પ્રોટોકોલ સ્થાપિત કર્યા છે, ભલે તેનો સ્ત્રોત આંતરરાષ્ટ્રીય હોય. કાનૂની પગલાં 1. સાયબર ક્રાઈમ ફરિયાદ દાખલ કરો (તાત્કાલિક કાર્યવાહી) તમે તમારા ઘર છોડ્યા વિના આની જાણ કરી શકો છો. ભારત સરકાર અને ગુજરાત પોલીસ પાસે આ માટે સમર્પિત પોર્ટલ છે: રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ: cybercrime.gov.in પર જાઓ. તમે "ધાર્મિક/ઉશ્કેરણીજનક" સામગ્રીની જાણ કરી શકો છો. ગૃહ મંત્રાલય માટે અપમાનજનક URL ને ટ્રેક કરવા અને બ્લોક કરવા માટે આ પ્રાથમિક ચેનલ છે. ગુજરાત પોલીસ ઈ-ફરિયાદ: સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે ગુજરાત પોલીસ ઈ-પોર્ટલનો ઉપયોગ કરો. આ ખાતરી કરે છે કે વડોદરાના સ્થાનિક અધિકારીઓ સ્થાનિક અશાંતિ અથવા ભાવનાઓને ઠેસ પહોંચાડવાની સંભાવનાથી વાકેફ છે. 2. ભારતીય કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી તમે વડોદરા સાયબર સેલ અથવા તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નીચેની કલમો હેઠળ FIR (પ્રથમ માહિતી અહેવાલ) નોંધાવી શકો છો: **IPC ની કલમ 295A (અથવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 299): ખાસ કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યો સાથે વ્યવહાર કરે છે. IT કાયદાની કલમ 69A: આ એક શક્તિશાળી સાધન છે. આ કલમ હેઠળ, ભારત સરકાર પાસે ભારતમાં વેબસાઇટની ઍક્સેસને અવરોધિત કરવાની સત્તા છે. જો પોલીસ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને આ સામગ્રી જાહેર વ્યવસ્થા માટે ખતરો લાગે છે, તો તેઓ ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPs) ને ભારતમાં સાઇટને અપ્રાપ્ય બનાવવાનો આદેશ આપી શકે છે. 3. યુએસ હોસ્ટિંગ પ્રદાતાને જાણ કરવી મોટાભાગની વેબસાઇટ્સ મોટી કંપનીઓ (જેમ કે GoDaddy, Cloudflare, અથવા AWS) દ્વારા હોસ્ટ કરવામાં આવે છે જેમની પાસે દ્વેષપૂર્ણ ભાષણ અને ધાર્મિક ઉત્પીડન સામે "સેવાની શરતો" હોય છે. હોસ્ટને ઓળખો: સાઇટ ક્યાં હોસ્ટ કરવામાં આવી છે તે જોવા માટે "WhoIs" અથવા "હોસ્ટિંગ ચેકર" જેવા સાધનનો ઉપયોગ કરો. દુરુપયોગનો રિપોર્ટ સબમિટ કરો: મોટાભાગના યુએસ સ્થિત હોસ્ટ "દ્વેષપૂર્ણ ભાષણ" અને "પજવણી" ના રિપોર્ટને ગંભીરતાથી લે છે. જો સામગ્રી તેમની ચોક્કસ નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તો તેઓ સમગ્ર વેબસાઇટને વૈશ્વિક સ્તરે બંધ કરી શકે છે, પછી ભલે તમે ક્યાંથી રિપોર્ટ કરી રહ્યા હોવ. 4. બ્લોકિંગ માટે સીધી વિનંતી (MeitY) જ્યારે વ્યક્તિગત નાગરિકો સામાન્ય રીતે પોલીસ દ્વારા જાય છે, ત્યારે રજિસ્ટર્ડ કોમ્યુનિટી સંગઠન (જેમ કે અલવી બોહરા ટ્રસ્ટ અથવા સમિતિ) તરફથી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને ઔપચારિક રજૂઆત ખૂબ અસરકારક હોઈ શકે છે. જો તે કોમી વિસંગતતા ઉશ્કેરતો દર્શાવવામાં આવે તો તેઓ URL માટે "બ્લોકિંગ ઓર્ડર" જારી કરી શકે છે. હમણાં લેવાના પગલાંનો સારાંશ: પુરાવા સાચવો: અપમાનજનક ટિપ્પણીઓના આખા પાનાના સ્ક્રીનશોટ લો અને ચોક્કસ URL ની નકલ કરો. વડોદરા સાયબર સેલનો સંપર્ક કરો: પોલીસ કમિશનરની ઓફિસની નજીક સ્થિત ઓફિસની મુલાકાત લો. તેમની પાસે IP એડ્રેસને ટ્રેક કરવા માટે સાધનો છે, ભલે તેઓ યુએસ સ્થિત સર્વર પાછળ માસ્ક કરેલા હોય. નોડલ ઓફિસરની નિમણૂક કરો: સમુદાયના વડા વતી કાનૂની પ્રતિનિધિ અથવા સમુદાયના નિયુક્ત સભ્ય ફરિયાદ દાખલ કરે તો તે ઘણીવાર વધુ સારું રહે છે જેથી અસરનું પ્રમાણ દર્શાવી શકાય. નોંધ: જો તમને વેબસાઇટના હોસ્ટ વિશે ખાતરી ન હોય અથવા તેની પાછળના જૂથને ઓળખવામાં મદદની જરૂર હોય, તો વડોદરા સાયબર સેલ તકનીકી રીતે મૂળ સર્વર શોધવા માટે "ટ્રેસ-રૂટ" રિપોર્ટ્સ ચલાવવા માટે સજ્જ |
|
102 May 1 | | કોમેન્ટ ૧૦૧ - પિક્ચર હું મુકું છું જેમાં સચ્ચાઈ હોય છે. દાવત ને મિર્ચી લાગે છે. સારું છે કે જે આ લખ્યું છે તે પ્રમાણે કાયદા ના રસ્તે જવાય. પછી દાવત ને પોલીસ કે સરકાર પૂછસે કે હર એક લૂંટ જેવી કે (૧) ઝકાત ચોરી (૨) વાજેબાત લૂંટ (૩) હક કૂન નફ્સ લૂંટ (૪) મીસાક લૂંટ (૫) પગલા લૂંટ (૬) ટુર કમિશન વિગેરે માટે કઈ કિતાબ માં લખેલું છે. એ પણ બહાર આવી જશે કે આ બધી લૂંટ થી દાવત પાસે ૫૦ કરોડ ની મિલ્કતો છે. IT ડીપાર્ટમેન્ટ કામ પર લાગી જશે. આ તો બહુ ફાયદા વાળું છે. મને જે જોયતું હતું તે બધું મળી જશે. જલ્દી થી ફરિયાદ કરો. મજા આવી જશે. મારી તો રાત ની ઊંઘ જ ઉડી ગયી. સપના જોવા ના ચાલુ કરી દીધા કે ૪૫ શૈતાન અને એની શૈતાની ટોલી જેલ માં બંધ છે. અલ્લાહ નો લાખ લાખ શુક્ર છે કે હવે ઇન્સાફ થાશે. |
|
103 May 1 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j122.jpg |
|
104 May 1 | ઉમરા ટુર માં ૧૫ લાખ ની હરામ કમિશન લૂંટ. | મુમિનો બચો જહન્નમ ના અઝાબ થી. | બીજી ટુર માં જાવ અને મોટા ગુના થી બચો. |
|  |
|
105 May 1 | | હું જાગૃતિ ગ્રુપ ને પકડાવવા સાયબર ક્રાઇમ વડોદરા નહી ગુજરાત જ નહી છેક દિલ્હી સુધી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ માં જઈ આવ્યો છું. ૨ લાખ ૬૬ હજાર ૮૯૦ રૂપિયા ખર્ચી નાખ્યા આ જાગૃતિ નું મૂળિયું શોધવા. પણ એક જ જવાબ સાયબર ક્રાઇમ આપે છે સર્વર યુ એસ માં છે તેના થી વધુ કોઈ માહિતી મેળવી શકાય તેમ નથી. એક સલાહ મળી કોર્ટ મારફતે જાવ. રિઝલ્ટ મળશે. આપણેવાલા એક વકીલ સાહેબે મને આજ સલાહ આપેલી પણ તેમની ફી મને વધારે લાગી ને પાછી કોઈ એ એમ સલાહ આપી કે સાયબર ક્રાઇમ જ આ કામ કરી શકે ને મારા પૈસા પડી ગયા. ફરી પાછો એ વકીલ સાહેબ પાસે ગયો તો હવે કેસ લેવાની ના પાડે છે. અહમ ઘવાયો એટલે. પહેલા મારી સલાહ કેમ ના માની. જો કે મને એ વકીલ સાહેબે અમેરિકા ના પોલીસ થ્રુ એક કામ કરાવેલા ના બધા ડોક્યુમેન્ટ્સ બતાવા ને વાત સાચી જ હતી. મારા નસીબ ફૂટેલા અપને વાલા વકીલ સાહેબ જેની ઘણી ઇઝ્ઝત છે તેનું ના માન્યું અને પસ્તાઈ રહ્યો છું. જાગૃતિ ના એક મેમ્બર થી મને અંગત ઝઘડો છે એટલે તેને ઠેકાણે લગાવવા બધી કોશિશ કરી. આ વકીલ સાહેબ જ આ કામ ૧૦૦ ટકા ગેરંટી સાથે કરી આપે જો કોઈ તેમને મોં માંગી ફી આપવા તૈયાર હોય તો. |
|
106 May 1 | | ૧૦૫ - પિક્ચર હું મુકું છું અને હું તો વડોદરા માં છું. તો મને જ પકડો ને. જાગૃતિ પાછળ પડી ને યુ એસ સુધી શું કામ પહોંચો છો. તમે મુંગેરી લાલ લાગો છો. |
|
107 May 1 | | 105 E Vakilsaheb to dawat na khas che to shu dawat pase thi bhi paisa le? mane lagtu nathi ke dawat ke ne kaam karva na paisa le. Pachi kon Jane hawe paisa vagar kam na karta hoy to jo mage to bargain kari kam sopi devu joie ek vat e bi che ke fudubhai 18lakwala nu bi mane em che te vakilsaheb |
|
108 May 1 | | તમે વડોદરા માં છો પણ પિક્ચર તો જાગૃતિ જ મૂકે છે ને અને જાગૃતિ નું નેટવર્ક ટેક્સાસ માં છે તેનું શું. તો ટેક્સાસ ના સર્વર પર થી જ ખબર પડે કે આ ડોમેન નેમ કોના નામ થી રેજિસ્ટર છે પછી અમેરીકન પોલીસ પિક્ચર માં આવે. ઈન્ડિયા ની સાયબર ક્રાઇમ ફક્ત દેશ ના વિરુદ્ધ કોઈ ક્રાઇમ હોય તો જ ઇન્ટર પોલ ની મદદ લઈ શકે. અલવી વોહરા ના ૫ ૧૫ લાખ ના મામલા માં ને ૪ હજાર ની વસ્તી વાલી જમાત માટે અમેરિકા તો શું અમરેલી ભી સાયબર ક્રાઇમ ના જાય. પોતેજ કરવું પડે. ઉલટા આકા મૌલા ને જ ૧૦૦ સવાલ કરે. જ્યાઉદિન જરીવાલા મેહમુદ જરીવાલા ના ભાઈ ને બાપોદ પોલીસ સ્ટેશનમાં એક થોલો ઓળખે છે તેને કહો. |
|
109 May 1 | | ૧૦૮ - હા, પણ જાગૃતિ ને હું પિક્ચર ની લિંક કોમેન્ટ માં મુકું છું જે તમે પણ જોઈ શકો છો. જાગૃતિ ને કોમેન્ટ કોણ મૂકે છે એ ખબર પડતી નથી. તો જાગૃતિ મારા સુધી કેમ પોન્ચશે? ભાઈ, જરા દિમાગ લગાડો. |
|
110 May 1 | | ફીદુ કરતા તો અકબરી ચારણીવાલા ના ખાસ છે. અકબરી સિવાય કોઈ નું ના માને. |
|
111 May 1 | | ૧૦૯ જાગૃતિ નું મૂળિયું અમેરિકા માં પકડવ અને તેના પર પ્રતિબંધ મૂકવા માટે કેસ કરવા પડે , કોમેન્ટ કે પિક્ચર મૂકનાર ની તો કોઈ રીતે ખબર ના પડે એટલે કમેન્ટ કરનાર કે પિક્ચર મૂકનાર નું કોઈ કઈ બગાડી ના શકે. લિંક વિંક થી ઘંટો ભી ખબર ના પડે. હા કોર્ટ ઓર્ડર થી જાગૃતિ બંધ થઈ જાય ને કોર્ટ ના ઓર્ડર આખી દુનિયા ની ગવરમેન્ટ ને માનવા પડે. |
|
112 May 1 | | કમેન્ટ કરનાર કે પિક્ચર મૂકનાર ને કોઈ પકડી જ ન શકે. કહું છું કે છેક દિલ્હી ની સાયબર ક્રાઇમેં મને કીધું કે દુનિયા ની કોઈ ટેક્નોલોજી કમેન્ટ કરનાર ના નામ નિકાળી જ ના શકે એ અશક્ય છે. ફક્ત જાગૃતિ ને બંધ કરાવવું પડે કોર્ટ મારફતે. આ સિવાય બધા હવાતિયા છે,જેમ સરદાર જી પર બધા જોક કરે છે તેમ આપણા પર મુસ્લિમ કોમ્યુનિટી જોક કરે છે અપને મુસ્લિમ કોમ્યુનિટી ના સરદારજી બની ગયા. એટલે હવે વહેલી તકે જાગૃતિ બંધ કરાવવી પડે. |
|
113 May 1 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. અલ્લાહે જ્યાં સુધી જાગૃતિ ના મેમ્બર ની ઝીંદગી લખેલી છે ત્યાં સુધી જાગૃતિ બંધ નહિ થાય. |
|
114 May 1 | | દાવત મને મો માગા પૈસા આપે તો હુ જાગૃતિ આકૃતિ ફાગ્રુતી બધાના પાટિયા પાડી દઉ અને તમામ મેમ્બર્સના વંશ વેલા ઉખેળી નાખું.૫૦% એડવાન્સ અને ૫૦ % કામ પુરા હોને કે બાદ. મને ખબર પડે કે દાવત મો માગા પૈસા આપવા તૈયાર છે તો એનું એલાન તમામ મસ્જિદમાં કરે અને દાવતની તમામ ઓફિસિયલ વ્હોટ્સએપ ચેનલ પર એનુ એલાન કરે. પછી હું દાવતનો સામેથી સંપર્ક કરીશ અને પૈસા ક્યાં અને કેવી રીતે પહોચતા કરવાના છે એ જણાવીશ. અને આકૃતિ ફાગ્રુતીના મેમ્બર્સ ને કઈ રીતે ઠેકાણે પાડી દઇશ એની માહિતી આપીશ. |
|
115 May 2 | | કોમેન્ટ ૧૧૪, તમે કઈ દુનિયા માં જીવો છો. આ અપંગ દાવત છે એના પિશાચો ઘુ માથી બદામ નીકળી ને ભી ખાઈ જાય. બદામ ની વાત છોડો ઘુ ભી ખાઈ જાય એમ સોચીને કે એક ટાઈમ ના જમણ ના પૈસા બચી જશે. હિવા હરામ ખોરો પાસે થી પૈસાની અપેક્ષા રાખવી એ જ મોટી મુર્ખામી છે. આ તો તમને ભી ખબર જ હશે. તો પછી આ મેસેજ કરવાનો ઉપયોગ શુ. મને લાગે છે કે તમે ફેકા ફેક કરો છો આપણી કૌમ ફેકા ફેક માં તો એક્સપર્ટ છે જ. |
|
116 May 2 | | ઇસ્લામના મૂળ સિદ્ધાંતો — સચ્ચાઈ, નિઃસ્વાર્થતા અને અખલાક * સારા કામમાં ખર્ચ કરવો — દેખાવ માટે નહીં કુરઆન માં અલ્લાહ કહે છે: لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ** “તમે ક્યારેય સાચી નેકી સુધી પહોંચી નહીં શકો જ્યાં સુધી તમને પ્રિય વસ્તુઓમાંથી ખર્ચ ન કરો.” — (સૂરા આલે ઇમરાન 3:92) સમજણ: ઇસ્લામ શીખવે છે: ** મદદ દિલથી કરો ** દેખાવ, નામ કે પાવર માટે નહીં સાચું દાન એ છે જેમાં: રિયા (દેખાવ) ન હોય લોકો પર ઉપકાર ન બતાવવામાં આવે ફક્ત અલ્લાહની ખુશી હોય **. ગરીબ અને જરૂરિયાતમંદ સાથે રહેમ وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا ** “તેઓ અલ્લાહના પ્રેમમાં ગરીબ, યતીમ અને કેદીને ખવડાવે છે.” — (સૂરા અલ-ઇન્સાન 76:8) સમજણ: મુસ્લિમ એ છે જે: ** કમજોર લોકોની મદદ કરે ** ગરીબોને સન્માન આપે ** બીજાના દુઃખને સમજે હઝરત અલી ઇબ્ન અબી તાલિબ (રઝિયલ્લાહુ અનહુ) નું જીવન નિઃસ્વાર્થતા અને સચ્ચાઈનું ઉત્તમ ઉદાહરણ હતું. ** ઘટના: પોતાનો ખોરાક ગરીબોને આપી દીધો એક વખત તેઓ અને તેમના પરિવાર પાસે બહુ ઓછું ખાવાનું હતું. પણ જ્યારે ગરીબ, યતીમ અને મુસાફિર આવ્યા— ત્યારે તેમણે પોતાનો ખોરાક તેમને આપી દીધો અને પોતે ભૂખ્યા રહ્યા. આ પ્રસંગ પછી ઉપરની આયતો (76:8-9) ઉતરી: إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا ** “અમે તમને ફક્ત અલ્લાહની ખુશી માટે ખવડાવીએ છીએ; અમે તમારી પાસેથી કોઈ બદલો કે આભાર નથી માંગતા.” — (સૂરા અલ-ઇન્સાન 76:9) શીખ: ** સાચી સેવા એ છે જેમાં સ્વાર્થ ન હોય ** લોકોની મદદ કરીને તેમના ઉપર કાબૂ ન મેળવવો ** મદદ પછી ઉપકાર ન બતાવવો 9. ઘમંડ અને પાવરથી દૂર રહેવું تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِي الْأَرْضِ وَلَا فَسَادًا ** “આખિરતનું ઘર અમે તેઓ માટે રાખ્યું છે જે પૃથ્વી પર ઘમંડ અને બગાડ નથી ઇચ્છતા.” — (સૂરા અલ-કસસ 28:83) સમજણ: સાચો દીન: ** લોકોને કાબૂમાં રાખવાનો રસ્તો નથી ** પાવર અને ઘમંડ મેળવવાનો રસ્તો નથી સાચો મુસ્લિમ નમ્ર હોય છે. 10. સત્ય બોલવું— જો તે તમારી પોતાની વિરુદ્ધ જાય તોપણ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّهِ وَلَوْ عَلَىٰ أَنفُسِكُمْ ** “હે ઈમાનવાળાઓ! ન્યાય પર મજબૂત રહો— જો તે તમારી પોતાની વિરુદ્ધ જાય તોપણ.” — (સૂરા અન-નિસા 4:135) સમજણ: ઇસ્લામ શીખવે છે: ** સત્યને સત્ય કહો ** ખોટું હોય તો ખોટું કહો ** માણસ જોઈને સત્ય ન બદલવું મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું માર્ગદર્શન મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ શીખવ્યું: સરળ જીવન નમ્રતા ગરીબો સાથે બેસવું બીજાના હકોનું ધ્યાન રાખવું સત્ય અને રહેમ સાથે જીવવું તેમણે ક્યારેય: -- લોકોનો ઉપયોગ કર્યો નહીં -- ડર દ્વારા કાબૂ મેળવ્યો નહીં -- પોતાના માટે દુન્યવી ફાયદા ભેગા કર્યા નહીં અંતિમ સંદેશ સાચો ઇસ્લામ: ** દિલ સાફ બનાવે છે ** માણસને અલ્લાહ સાથે જોડે છે ** લોકોને ફાયદો પહોંચાડે છે ** ઘમંડ નહીં, નમ્રતા શીખવે છે અને યાદ રાખો: ** જે સેવા પાછળ સ્વાર્થ હોય, એ સેવા નથી ** જે દીન માણસોને અલ્લાહથી દૂર કરે, એ સાચો દીન નથી.” |
|
117 May 2 | | જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z12.jpg |
|
118 May 2 | | જમાત કોને પસંદ કરે છે? | | ૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે? | | ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે? |
|  |
|
119 May 2 | | રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ. | | May 1 - 10,385 | | April 30 - 10,303 | | April 29 - 10,281 | | April 28 - 10,432 | | April 27 - 10,327 | | April 26 - 10,292 | | April 25 - 10,407 | | April 24 - 10,315 |
|
120 May 2 | | દુનિયા મા કોઈ વસ્તુ અશક્ય નથી. કોશિશ અને ધીરજ જોઈએ. જાગૃતિ સામે કાર્યવાહી કરવામાં ગમે તેટલો સમય લાગે તો પણ જમાત ની આ ખરાબી કાધવીજ પડે.અલવી વોહરા નું ખૂન પાણી થઈ ગયુંચ.અમેરિકા હોય કે કોઈ બીજી જગ્યા હોય, ચોક્કસ કહું છું કે આના જડ સુધી પહોંચી શકાય.એક કોમેન્ટ માં વકીલ સાહેબ નો ઉલ્લેખ છે.મારી દાવત ને વિનંતી છે કે આ વકીલ સાહેબ ને બોલાવો અને ખાનગી મા એમની સલાહ લો.દાવત સમઝી લે કે જેટલું મોડું થશે એટલું દાવત નુ નુકસાન વધતુંજ જશે. જમાત વાસ્તે નીચું જોવાનું છે કે ઘણા ભણેલા યુવાનો હોવા છતાં એક ગ્રુપ તમામ ને બાન માં લીધા છે. |
|
121 May 2 | | ૧૨૦ Aa comment karnar bhai ne hu Mubarak ane shukriya kahu chu ke taddan sachi vaat ne salah ketli sundar rite kahi. Aa bhai ni comment ahiya muku chu kem ke deep thinking mangi le tevi che.. ------------------------------------------------------------------------- દુનિયા મા કોઈ વસ્તુ અશક્ય નથી. કોશિશ અને ધીરજ જોઈએ. જાગૃતિ સામે કાર્યવાહી કરવામાં ગમે તેટલો સમય લાગે તો પણ જમાત ની આ ખરાબી કાધવીજ પડે.અલવી વોહરા નું ખૂન પાણી થઈ ગયુંચ.અમેરિકા હોય કે કોઈ બીજી જગ્યા હોય, ચોક્કસ કહું છું કે આના જડ સુધી પહોંચી શકાય.એક કોમેન્ટ માં વકીલ સાહેબ નો ઉલ્લેખ છે.મારી દાવત ને વિનંતી છે કે આ વકીલ સાહેબ ને બોલાવો અને ખાનગી મા એમની સલાહ લો.દાવત સમઝી લે કે જેટલું મોડું થશે એટલું દાવત નુ નુકસાન વધતુંજ જશે. જમાત વાસ્તે નીચું જોવાનું છે કે ઘણા ભણેલા યુવાનો હોવા છતાં એક ગ્રુપ તમામ ને બાન માં લીધા છે. Aa thodi line ma ghanu badhu kahi didhu aa bhai e. Chalo khushi ni vaat che ke jamat ma aava nikhalas, bahosh 1 to che baki badha mane to BE-HOSH j laage che .... Aa vakya hamna sudhi ni hajaro comments ma thi thodi upayogi comments ma thi ek che.. વકીલ સાહેબ ને બોલાવો અને ખાનગી મા એમની સલાહ લો.દાવત સમઝી લે કે જેટલું મોડું થશે એટલું દાવત નુ નુકસાન વધતુંજ જશે. જમાત વાસ્તે નીચું જોવાનું છે કે ઘણા ભણેલા યુવાનો હોવા છતાં એક ગ્રુપ તમામ ને બાન માં લીધા છે. |
|
122 May 2 | | રોજ રોજ જમાત ના જવાન દીકરા દિકરીઓ કૉમેન્ટ્સ જુવે છે અને રોજે રોજ તેઓ ના મગજ માં ધીમું ઝેર દાવત ના વિરુદ્ધ માં કહીએ કે દાવત ની ખોટી રીતે પૈસા લેવાની સિસ્ટમ કહીએ જે કહો તે પણ આજ રીતે ઠલવાતું રહેશે તો ગમે તેવા દાવત ના ગુલામો ભી દાવત ના ખિલાફ થઇ જશે ને અલગ જમાત બનાવશે. આ બાબત નો દાખલો મોજુદ છે, બીજેપી જેનું પહેલા નામ જનસંઘ હતું તેઓ ની ૧૯૮૦ ના દાયકા માં લોકસભા માં ૪ સીટ હતી પણ કોમવાદ નું ઝેર પ્રજા માં આપવા માં આવ્યું અને આજે આખી લોકસભા ને લગભગ આખા દેશ ની વિધાનસભા માં કન્ટ્રોલ બીજેપી નો છે. કેમ કે કોંગ્રેસે જનસંઘ ને લાઈટલી લીધું ને આજે કોંગ્રેસ નામશેષ થઇ ગઈ. આજ ભૂલ દાવત કરી રહી છે. તે સમય દૂર નથી કે દાવત ના સૌથી નજીક ના જ દાવત ના સૌથી મોટા વિરોધીઓ બનશે કેમ કે જાગૃતિ ની કોમેન્ટ બોક્સ પહેલા બધા જુએ છે પછી સંદેશ ગુજરાત સમાચાર વાંચે છે. એટલે ઝૂલ વોહરા જમાત ને બીજી ફકરા વોહરા ત્રીજી સોરંગ વોહરા જમાતો હશે. |
|
123 May 2 | | ભણેલા ગણેલા જવાનો ચુપ છે કેમ કે જાગૃતિ એ જે મુદ્દા ઉઠાવ્યા છે તે બધા સાચા છે. દાવત ની *પોલ ખોલ* છે જાગૃતિ, એટલે જવાનો શાંત છે અને બેસી રહ્યા છે એનો મતલબ એ થયો ભણેલા ગણેલા જવાનો ભી ચાહે છે કે જાગૃતિ બરાબર કરી રહી છે ને ચાલુ રહેવી જ જોઈએ. શું ખબર આવતા સમય માં આ શાંત બેસેલા ભણેલા ગણેલા જવાનો ખુલ્લે આમ બહાર નીકળી આવે. ને એ થશે જ. ને થવું જ જોઈએ. કોઈ ભી ખોટી પ્રથા નો વિરોધ થવો જ જોઈએ ને તેને ઉખાડી ને ફેકી દેવી જોઈએ. કેમ કે દાવત સુધારવા ની નથી જવાનો ને જ બગડી જવું પડશે ને દાવત ને સુધારવા રસ્તા પર બેનર લઈ નિકળવું પડશે. |
|
124 May 2 | | કોમેન્ટ ૧૦૫ વાળા ભાઈ કહે છે કે જાગૃતિ ના એક મેમ્બર સાથે અંગત દુશ્મની છે તો એ ભાઈ એ મેમ્બર ને પસૅનલી ઓળખતા હશે તો એ મેમ્બર નુ નામ બહાર પાડી દો ને ભાઈ બધા ના નામ ઓટોમેટિક બહાર આવી જશે. ખાલી વાતો ના કરો. |
|
125 May 2 | | 100 - O PAAGHDIBALA, E 10 LACS B TAARE PAAS SIJ VASUL KARSE BAU NAAGA MAANASO CHHE. |
|
126 May 2 | | 101 - DOBA AA BADHU LAKHVA KARTA TU PROCESS CHALU KARI DENE ITLI BADHI CHUL HOY TO DOFFFA |
|
127 May 2 | | Comment 121 badhi kharabi jagruti ma j che daawat bilkul paak saaf che? Su aaj thi 2 waras pehla jagruti hatu? Kem aa muhim chalu thay koi to kaaran hase ne bhai tamara dil thi pucho pachi comment karo julm jyare hadd thi vadhi jaay pachi inqalaab aavej che pachi community hoy nation hoy. |
|
128 May 2 | | Koi ne Kai karva ni jarur nathi. Apni dawat sachi ane sari che. Tene aanch bi nahi ave. dawat koi khotu karti nathi. akhi kom bhi firi jashe to bhi dawat ne koi fer nai pade kim ke dawat sachi che. 5-10 akida na firi gayela chala jaai to bhi saru che kom ma si gandki due thashe. Alvi dawat zindabad. |
|
129 May 2 | | 126 Six Shu vaat kidhi waah. Tu j chalu Kari dene koni vaar joich. |
|
130 May 2 | | 101-126 Khari vaat tu etlo badho hushiyar 6 to tu j karyvahi chalu Kari dene murat jova nu 6? Google par si uthavi ne yaha muki didhu. |
|
131 May 2 | | જાગૃતિ વાલા, તમને દાદ દેવી પડે. એટલી બધી કોમેન્ટ આવે છે જાગૃતિ ની વિરુદ્ધ પણ ઈમાનદારી થી તમે બધી દેખાડો છો. આ કૉમેન્ટો વાંચી ને તમને દિલ માં કઈ થતું નથી? |
|
132 May 2 | | ૧૩૧ - જાગૃતિ ની કોમેન્ટ. અમે વાયદો કીધેલો કે ગાળો સિવાય ની બધી કોમેન્ટ દેખાડીશું. અમે કઈ દાવત જેવા નથી કે બોલી ને ફિરી જાય. |
|
133 May 2 | | JAGRUTI THODO GHANO BAKWAAS KARE CHHE BAAKI POINT TO BADHA VALID CHHE, ETLE NAU JAWAANO KOI BOLTA NATHI.. AA LUTAARAO MAATE JAGRUTI BARABAR CHHE. KEEP IT UP JAGRUTI BROTHERS |
|
134 May 2 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/two8.jpg |
|
135 May 2 | | વાજેબાત ની લૂંટ માં ૪૫ શૈતાન ના ભાગીદાર એની શૈતાની ફૌજ ૪૬, ઝૂમકુ, વકીલ, ડેન્ટીસ્ટ |
|  |
|
|
136 May 2 | | વકીલ જાગૃતિનુ ઘંટો પણ કઈ નઈ કરી શકે ઉપરથી દાવતની જાહેરમાં બદનામી થશે અને જે સવાલોના જવાબ દાવત જાહેરમાં નથી આપી શકતી એ બધા જાહેરમાં આપવા પડશે. દાવત પાસે એક જ રસ્તો છે. જાગૃતિની મને સોપારી આપી દે અને મને મો માંગ્યા પૈસા આપી દે. અને કોમેન્ટ નંબર ૧૧૪ મુજબ અમલ કરે. વકીલના દાવત સાથે કે દાવતના વકીલ સાથે સારા સંબંધો હોય તો શા માટે વકીલ કઈ કરતો નથી ? કેમ વકીલને દાવતને વહાલા થવાની ચુલ નથી ? કેમ કે વકીલને પણ ખબર છે કે આમાં ઘંટો પણ કઈ થઈ શકે તેમ નથી. વકીલ ચોરી ચપાટીના નાના મોટા કેસ લડીને પોતાને એટલો જ હોશિયાર સમજતો હોય તો સામે ચાલીને દાવતનો કેસ લડે અને પોતાને સાબિત કરે. |
|
137 May 2 | | 136 dawat dawat che Lapak bi dawat nu kai bigadi na sako. Sopari apo ke akhu pan apo koi na thi kai na ukhde. lapak jivo lapak khadda na sui gayo koi enu nam bi letu nathi ne dawat aje bi top par che 1000 Jagruti bi avshe to bi dawat nu kai nai bigadi sake sachi dawat che thakra hitler badha ne lapak pati gayo etle sidha sidha kam par lagi jav dawat to masti ma che ne rahese |
|
138 May 2 | | દાવત સામે બધા બહુ આવી ને ચાલ્યા ગયા. લપક તો ગુંડો હતો જાનબત્તીસવાલો જીવો જે પોતાને પાદરીઓ કહેતો હતો ને ગાંડા ઓ જીવાભાઈ શેઠ કહેતા હતા તે ક્યાં ગયો? દેવડી પર ઘાસલેટ છાંટવા ને આગ લગાડવા આવેલો એનો જમાઈ હસન સાથે , બંને સૂઈ ગયા. હસન નો પિલ્લો KK માઝુન મૌલા ને મારવા ની ધમકી આપતો હતો ક્યાં ગયો . Kk સી માસુમભાઈ એ દાવત નો કેવો બદલો લીધો ને જેલ ભેગો કીધો. શોએબ બાબુ ચિલ્લો બાલ ઠાકરે વકીલ્યો બધા ક્યાં ગયા પાંજરાપોળ માં. જાગૃતિ સી દાવત ને કોઈ ફેર નથી પાડવા નો. હમારી દાવત નો બાલ ભી કોઈ વાંકો નહી કરી શકે. અલવી દાવત ઝિંદાબાદ. DMG. |
|
139 May 2 | | Aka Maula ni vat khari che ke je na baap dada dawat na dusman hata eni olado j aaje dawat sathe dusmani rame che. aa lapak ne jivo kai samaj na padi hamna lapak ne jiva ni olado kon che koi jane che jivo devadi par aag lagavva avelo hiva dusmano hata dawat na to pela na daio keva himmat wala hase ke hiva haramkhoro na sami takkar leta hata lapak ne jivo apne wala hata ke biji kom na hata aa badho itihas dawate jawano ne kahevo joie aa badhi vato to aje j jani |
|
140 May 2 | | ૧૩૯ લપક ને જીવા ની ઓલાદો જો હમણાં ભી દાવત ને સતાવતી હોય તો ધોઈ નાખીયે. પહેલા ના ટાઈમ ની વાત અલગ હતી જો હવે કોઈ નાપાકો દેવડી ને સામી આંખ ઉઠાવી ને જોવા ની હિંમત ભી કરે તો સાલા ઓ ને ધોઈ જ નાખીએ. પહેલા એટલો બધો જુલમ કરતા હતા નાપાકો. |
|
141 May 2 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s13.jpg |
|
142 May 2 | | ૪૫ એક મોટો લૂંટારુ શૈતાન. | | આટલી બધી લૂંટ કરે છે (૧) ઝકાત ચોરી (૨) વાજેબાત ની લૂંટ (૩) હકકૂન નફ્સ ની લૂંટ (૪) મીસાક ની લૂંટ (૫) પગલા ની લૂંટ (૬) ટુર કમિશન (૭) શાદી ની લૂંટ (૮) મજલિસો ની લૂંટ (૯) ખતમ પડવા ની લૂંટ. | | આના થી મોટો શૈતાન કોઈ હોય? |
|  | | મુમિનો, આ બધી લૂંટો માં ૪૫ શૈતાન નો સામનો કરો. |
|
|
143 May 2 | | janwa malyu che ke aaje bawasaab koi ne tya gharna udghatan ma gaya che? any information |
|
144 May 2 | | ૧૪૩ - જો ગયા હોય તો તપાસ કરો હાથ ચૂમવા નું હરામ કામ થયેલું? |
|
145 May 2 | | 144 haath chumwanu kaam thayu j hase, aapne wala badha akkal na othmir che |
|
146 May 2 | | ૧૪૫ - અગર હાથ ચુમવાનું થયું હશે તો હું ૧૫ દિવસ સુધી રોજ પિક્ચર મુકીશ. એમની સજા. જરા પાકી માહિતી આપો. જે પણ પગલા માં હાથ ચુમાયા તો મારા ૧૫ દિવસ ના હથોડા સહન કરવા પડશે. પાકી માહિતી ની વાર જોઈ રહ્યો છું. |
|
147 May 2 | | ઝૂલ વોહરા સમુદાયને મારો એક સવાલ.શું તમારા ઝુલેલાલે કોઈ પણ દિવસ કોઈ પણ નામેહરમ ને પોતાનો હાથ નથી ચૂમાડયો ? શું તમારા ઝુલેલાલે કોઈ પણ નામેહરમ ને આંખ ઉઠાવીને નથી જોયું ? શુ તમારા ઝુલેલાલે કોઈ પણ દિવસ કોઈના પણ સલામના પૈસા નથી લીધા ? અને લીધા છે તો તમારી સામે ગરીબોને વહેંચી દીધા છે ? મનફાવે એ રીતે કોઈને ખુદા નહીં બનાવી દેવા ! |
|
148 May 2 | | ૧૪૭ - ભાઈ, દુનિયા માં કોઈ ઇન્સાન ૧૦૦% પરફેક્ટ ના હોય. અમારા ડૉક્ટર સાહેબ એક ફરિશ્તા જેવા છે. એમના માં પણ ખામીઓ છે પણ એ ખામીઓ બીજા શૈતાનો ની સરખામણી માં ઘણી મામૂલી છે. |
|
149 May 2 | | ૧૪૮ મતલબ તમારો ઝૂલણલાલ નામેહરમ ને હાથ ચૂમાડે, એને આંખ ઉઠાવીને જોઈ, સલામ વગેરેના પૈસા પણ ચુપચાપ ખિસ્સામાં સેરવી લે આ બધું ચાલે ? અને આ બધું ચાલે છતાં ઝૂલણલાલ ફરિશ્તા કેહવાય ? તમે અમને બધાને શું ચોદું સમજો છો ? |
|
150 May 2 | | ૧૪૯ - ભાઈ, અમારા ડૉક્ટર સાહેબ ની મજબૂરી સમજો. ૪૫ શૈતાન બધાને ખુરસી પર બેસાડીને હુકમ કરે કે હાથ ચુમાડીને સલામ લૂંટવાનો તો શું અમારા ડૉક્ટર સાહેબ એમ કહે કે ના હું એ નહિ કરું? એ જે કરશે તે મજબૂરી માં કરશે, દિલ થી નહિ. અગર કોઈ માણસ ખાલી ડૉક્ટર સાહેબ ને જ ઘરે પગલા લેવા લઇ જાય તો આ હાથ ચુમવાનું નહિ બને. એક વાર try કરીને જોઈ લો. |
|
151 May 2 | | ૧૪૯ - ભાઈ, અમારા ડૉક્ટર સાહેબ ને જે સલામ માં મળશે એના ૧૦ ગુણા કરતા વધારે રોજ એમની ડૉક્ટર ની પ્રેકટીસ માં મળી જશે. બીજા શૈતાનો ની જેમ લુખ્ખા નથી, એમના માં હુનર છે. |
|
152 May 3 | | ૧૫૦ , ૧૫૧ મતલબ તમારો ઝૂલણલાલ મજબૂરીમાં જે કરે તે જાયજ કેહવાય ભલે તે ઇસ્લામ વિરુદ્ધ હોય ? તમારા ઝૂલણલાલ ની એટલી જ ધીકતી પ્રેક્ટિસ ચાલતી હોય તો સલામ લેવાનો ના પાડી દેવી જોઇએ. ચુપચાપ ખિસ્સામાં કવર સરકાવી લેવાનું ના હોય.તમારા ઝૂલણલાલ કયા દિવસે કોઈ ગરીબના ઘરે ચુપચાપ ગયા અને પોતાના પગલા પાડ્યા અને દુઆ કરી ? લાગે છે કે તમે અમને બધાને ચોદું જ સમજો છો !! ચોરનો ભાઈ ઘંટીચોર એવી કહેવત સાંભળી છે કે પછી આખી જિંદગી અભણ રહ્યા છો ? ફરિશ્તા કોને કહેવાય એનુ ભાન છે ? આ જે તુ ભસુ છુ એનો પણ આખેરાત માં હિસાબ આપવો પડશે ત્યાં તારો આ ઝૂલણલાલ પણ તને બચાવી નહીં શકે.એટલે જે હકની અને સાચી વાત હોય તે કર અને રોજ સવાર પડે એટલે મનફાવે એને ખુદા ના બનાવી લે. અને ડાહ્યાલાલ એન્ડ કંપની વિશે લખવા જઇશ તો અઠવાડિયું જતું રહેશે લખતા લખતા. ડાહ્યાલાલ પણ એવો હોવો જોઇએ કે જે સાચા અર્થમાં ડાહ્યો હોય અને એને દુનિયાદારી ( પૈસા , લોભ , લાલચ , મોહ , માયા વગેરે ) સાથે કોઈ નિસબત ના હોય અને એ દિન ( ધર્મ ) મા જ રચ્યો પચ્યો રહેતો હોય અને જેમની સામે આખી જમાત સન્માન સાથે માથું ઝુકાવતી હોય અને એમનો પડ્યો બોલ ઝીલતા હોય અને એમનું દિલથી અનુકરણ કરતા હોય અને ગેરમુસ્લિમ એમને જોઈને જ ઇસ્લામ કબૂલ કરી લે ! રહી વાત ઝૂલણલાલની તો એ પણ ડાહ્યાલાલ એન્ડ કંપની નો જ હિસ્સો છે એ તારી જાણ સારું !! |
|
153 May 3 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j13.jpg |
|
154 May 3 | ઉમરા ટુર માં ૧૫ લાખ ની હરામ કમિશન લૂંટ. | મુમિનો બચો જહન્નમ ના અઝાબ થી. | બીજી ટુર માં જાવ અને મોટા ગુના થી બચો. |
|  |
|
155 May 3 | | ૧૫૨ - તુને એટલી મિર્ચી કેમ લાગે છે? તું ૪૫ શૈતાન અને એની શૈતાની ફૌજ ને માન. અમે ફરિશ્તા ડૉક્ટર સાહેબ ને માનીશું. તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. |
|
156 May 3 | | જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z13.jpg |
|
157 May 3 | | જમાત કોને પસંદ કરે છે? | | ૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે? | | ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા છે? |
|  |
|
158 May 3 | | 149 - Politics ma and religion ma badha upar niche hovana... AAPDE E SELECT KARVANO JE SAUTHI OCHHO KHARAAB HOY. E JOTA DOCTOR SAARO DAAKU CHHE BIJA DAAKUO KARTA |
|
159 May 3 | | ** ઇસ્લામના મૂળ સિદ્ધાંતો **** ઈખલાસ, ન્યાય અને અલ્લાહનો ડર --- **** 1 . અલ્લાહ માણસની બહાર નહીં, દિલને જુએ છે કુરઆન માં અલ્લાહ કહે છે: **يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ** ** “એ દિવસે ન માલ કામ આવશે, ન સંતાનો— ફક્ત એ માણસ સફળ થશે જે અલ્લાહ પાસે સાફ દિલ લઈને આવશે.” — (સૂરા અશ-શુઅરા 26:88-89) ****** સમજણ: ઇસ્લામનો હેતુ: ** દિલને સાફ બનાવવાનો છે ** અલ્લાહ સાથે સાચો સંબંધ બનાવવાનો છે ફક્ત બહારના દેખાવ, નામ કે સમાજમાં સ્થાનથી અલ્લાહ ખુશ થતો નથી. --- **** 2. સારા કામ પછી ઉપકાર ન બતાવો **يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ** ** “હે ઈમાનવાળાઓ! તમારા દાનને ઉપકાર બતાવીને અને દુઃખ આપી ને બરબાદ ન કરો.” — (સૂરા અલ-બકરા 2:264) ****** સમજણ: જો કોઈ: * મદદ કરીને લોકો ઉપર કાબૂ રાખે * પોતાના ઉપકારનો ડર બનાવે * લોકોને નમાવા માટે દાનનો ઉપયોગ કરે તો એ ઇસ્લામની રીત નથી. સાચી નેકી એ છે: ** જે ફક્ત અલ્લાહ માટે હોય --- ** હઝરત અલી ઇબ્ન અબી તાલિબ નો ઉદાહરણ એક વ્યક્તિએ તેમને વ્યક્તિગત કામ માટે મળવા આવ્યો. તે સમયે રાજ્યના કામ માટે બળતો દીવો ચાલુ હતો. હઝરત અલીએ પહેલો દીવો બુઝાવી દીધો અને પોતાના પૈસાનો બીજો દીવો ચાલુ કર્યો. લોકોએ પૂછ્યું: “આ કેમ?” તેમણે કહ્યું: ** “પહેલો દીવો બૈતુલ માલ (લોકોના પૈસા) નો હતો. વ્યક્તિગત વાત માટે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી.” ****** શીખ: ** સચ્ચો નેતા લોકોના માલને અમાનત સમજે છે ** પોતાનો ફાયદો મેળવવા માટે ધર્મ કે પદનો ઉપયોગ નથી કરતો --- **** 3. ઘમંડ અને અહંકારથી બચો **وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّكَ لَن تَخْرِقَ الْأَرْضَ وَلَن تَبْلُغَ الْجِبَالَ طُولًا** ** “પૃથ્વી પર ઘમંડથી ન ચાલો; તમે ન પૃથ્વીને ફાડી શકો, ન પર્વતો જેટલા ઊંચા બની શકો.” — (સૂરા અલ-ઇસરા 17:37) ****** સમજણ: સાચો મુસ્લિમ: ** નમ્ર હોય છે ** પોતાની જાતને મોટું નથી માનતો ** લોકોને નમાવવાનો પ્રયત્ન નથી કરતો --- **** 4. સત્ય અને ખોટ ક્યારેય સમાન નથી **قُل لَّا يَسْتَوِي الْخَبِيثُ وَالطَّيِّبُ** ** “કહો: ખોટું અને સાચું ક્યારેય સમાન નથી.” — (સૂરા અલ-માઈદા 5:100) ****** સમજણ: જો કોઈ વસ્તુ: * વર્ષોથી ચાલતી હોય * ઘણા લોકો કરતા હોય તો પણ એ સાચી બની જતી નથી. સાચું એ જ છે: ** જે કુરઆન અને સાચી સુન્નત સાથે મેળ ખાય. --- ** મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) નું જીવન મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પાસે શક્તિ હતી, લોકોનો પ્રેમ હતો— પણ તેમ છતાં: * તેઓ જમીન પર બેસીને ખાતા * ગરીબો સાથે બેસતા * પોતાના કપડાં જાતે સીવતા * ક્યારેય રાજાશાહી જીવન જીવ્યું નહીં ** કારણ કે ઇસ્લામ માણસને ઊંચો બનાવે છે અખલાકથી— ડર અને પાવરથી નહીં. --- ** અંતિમ સંદેશ સાચો ઇસ્લામ: ** દિલને અલ્લાહ સાથે જોડે છે ** માણસને નમ્ર બનાવે છે ** સત્ય પર ઉભા રહેવાનું શીખવે છે અને યાદ રાખો: ** જે માર્ગ માણસોને ડરાવે, એ હકનો માર્ગ નથી ** જે માર્ગ અલ્લાહ તરફ લઈ જાય, દિલમાં શાંતિ લાવે—એ જ સાચો માર્ગ છે.” |
|
160 May 3 | | કાલે કોઈ ના ઘર ના પગલા થયેલા? હાથ ચુમાયેલા? |
|
161 May 3 | | રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ. | | May 2 - 10,441 | | May 1 - 10,385 | | April 30 - 10,303 | | April 29 - 10,281 | | April 28 - 10,432 | | April 27 - 10,327 | | April 26 - 10,292 | | April 25 - 10,407 | | April 24 - 10,315 |
|
162 May 3 | | 160 haan kaale pagla lewaya. haath bhi chuma j hase. aapni kaum gaandi che. |
|
163 May 3 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/d1.jpg |
|
164 May 3 | ૧૫ દિવસો નો દિવસ ૧ મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર ૪૫ ના આ નામેહરમ શૈતાનો ૪૬, ઝૂમકુ, વકીલ, ડેન્ટીસ્ટ |
|  |
|
|
165 May 3 | | DOCTOR SAHEB NE NASHETA BU E AAJE SHUBBHECCHHA HOSPITAL MA KHADE PAGE SEVA AAPI. JAMAT NI BAHENO NE TEST MAATE BOLAVELA BAU BAIRAO AAVELA HOSPITAL MA. DOCTOR TO DOCTOR CHHE. |
|
166 May 3 | | કોમેન્ટ ૧૬૧ હાથ ભી ચુમા ને ઝાન્ઘ ભી ચુમ્યા શુ કરી લઇશ. |
|
167 May 3 | | ૧૫૮ પોલિટિકસ મા જો ફરજિયાત કોઈ એક ઓછા ખરાબ ને જ ચૂંટવાનો હોત તો NOTA નો વિકલ્પ જ ના રાખ્યો હોત.આ ગ્રુપમા બધા અભણ અને ચક્રમો જ છે જે વગર વિચાર્યે રિપ્લાય કરે છે અને કોમેન્ટ કરે છે. ઝૂલણલાલ પણ તમારા કહેવા પ્રમાણે ડાકુ જ હોય તો એની પણ પેરવી ના કરવાની હોય ભલે વધારે કે ઓછો ખરાબ કેમ ના હોય પણ કેહવાય તો ડાકુ જ. ડાકુ મતલબ ધર્મનુ પાલન ચુસ્ત રીતે ના કરનારા. નમેહરામના હાથ પકડનાર અને ચૂમાવનાર, ખુશી ખુશી સલામો સ્વીકારીને ચુપચાપ ખિસ્સામાં કવર સરકાવી લેનાર , નામેહરામ સામે આંખ ઉઠાવીને જોનાર આવા ડાકુઓ ને પણ જાકારો જ આપવાનો હોય. એને ફરીસતો કહીને ઇસ્લામ ધર્મનુ અપમાન ના કરવાનું હોય અને અલ્લાહ તઆલા ના ગુનેહગાર ના બનવાનું હોય. ઢોંગીઓ સાથે કે એના પાછળ નમાઝ પઢવાથી બેહતર છે કે એકલા નમાઝ પઢો અને અલ્લાહ તઆલાની ચુપચાપ ઇબાદત કરો. ગ્રુપના અભણ અને ચક્રમો પોતાના મગજની બારી ખોલે અને વિચારે એવી આશા !! |
|
168 May 3 | | ૧૬૬ - બીજું તો કઈ નઈ કરું પણ ૧૫ દિવસ સુધી (આજનો દિવસ પતી ગયો) રોજ નામેહરમ શૈતાનો પર પિક્ચર મુકીશ. મને ખબર છે કે કોમેન્ટ બોક્સ નો ફેલાવો બીજી જમાત માં છે. બસ, નામેહરમ શૈતાનો ને બેનકાબ કરીશ. તું કહીશ કે તુને કઈ ફરક નથી પડતો. પણ સચ્ચાઈ એ છે કે દાવત ના શૈતાનો ને બહુ ગુસ્સો આવે છે કે પિક્ચરો બંધ કેમ કરવા, જાગૃતિ બંધ કેમ કરવી. ના જાગૃતિ બંધ થાશે અને ના હું પિક્ચરો મુકવાનું બંધ કરીશ. દરેક પગલા માં હાથ ચુમા કે ૧૫ દિવસ સુધી હું રોજ પિક્ચર મુકીશ. અપને જોઇશુ કોણ પહેલા થાકી જાયચ? શૈતાની દાવત કે હું? |
|
169 May 3 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/jokers.jpg |
|
170 May 3 | ૧૫ દિવસો નો દિવસ ૧ અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો |
|  |
|
|
171 May 3 | | ૧૬૭ ૧૦૦૦ ટકા સાચી વાત. બહુ સુંદર રીતે કહી. આવી કોમેન્ટ થી જો બધા નહી તો એક બે કે ચાર પાંચ ભી સમજતા થાય તો બહુ મોટી કામયાબી કહેવાય. થૅન્ક યૂ આવી સરસ કોમેન્ટ માટે. આપના થી આવી જ વધુ કોમેન્ટ ની આશા છે. |
|
172 May 3 | | ૧૬૭ - તમારી એક વાત અમે ઝુલ વોહરા સમુદાય ના લોકો એ માની કે અમે હવે ડૉક્ટર સાહેબ ને ફરિશ્તા નહિ કહીયે પણ "ફરિશ્તા જેવા" કહીશુ, એટલે લગભગ ફરિશ્તા જેવા છે, ૯૦% પકડો. ૧૦% માં ડૉક્ટર સાહેબ ના થોડા ગલત અમલ આવી જાય. જેવી રીતે કોઈ પણ ઇન્સાન ફરિશ્તો ના બની શકે, પણ લગભગ ફરિશ્તા જેવું બનવું બી બહુ મોટી વાત છે. આ ઝુલ વોહરા સમુદાય ની માન્યતા છે. જરૂરી નથી કે તમે માનો કે જમાત ના બીજા લોકો માને અમારી વાત ને. ઉમ્મીદ છે અમારે સાથે સહેમત થશો. |
|
173 May 3 | | પહેલા કોમ ના લોકો બિલકુલ શાંતિ થી રહેતા હતા કારણ કે પહેલા ના દાઈઓ કોઇ પણ જાત ની જબરદસ્તી કે ખોટો દેખાવ નોતા કરતાં. જયારથી આ ૪૫ શૈતાની દિમાગ વાલો બેઠો છે ત્યારથી કોમ મા અસંતોષ વધી ગયો છે રોજ નવાનવા નુસખા પૈસા પડાવવા માટે કાઢે છે. હવે નવુ આવ્યુ શાદી ની તારીખ લખાવવા જાવ તો ૩૨૦૦/ આપવાના તો જ તારીખ ફાઈનલ નહીં તો કેન્સલ. પહેલા તો ધરમા શાદી નકકી કરે ત્યારે ૧૫ દિવસ પહેલા જ દેવડી પર ખબર આપવામાં આવતી હતી જેથી દાઈ દિવસ જોઈ ને કહે કે દિવસ સારો છે કે ખરાબ બસ પછી ધારૂ આપી દે. હમણાં તો ૨૦૨૬ ની ડિસેમ્બર આવી નથી ને ૨૦૨૭ ડિસેમ્બર બુકિંગ ચાલુ. જમાત ખાના નુ બુકિંગ પણ ૩ મહિના પહેલા લેવામાં આવે છે. તો દાવત મા કેમ ૧/૨ વરસ પહેલાં લખાવવામાં આવે છે? |
|
174 May 3 | | kaale jena ghare udghatan hatu enu naam janwa malelu che. koi nasir bhai che je bharuch ma rahe che. ajwa road per hatu. |
|
175 May 3 | | ૧૭૪ - અપને દાવત ના શૈતાનો ને જ પકડીએ કે હરામ કામ બંધ કરો. જો એ લોકો જ ના કહેશે તો મુમીન શું કરવાના છે? |
|
176 May 3 | | ૧૭૩ ધર્મ અને ધાર્મિક રીત રિવાજો ક્યારેય પણ કોર્પોરેટ કંપની ની જેમ ના ચાલે અને ના ચલાવવા જોઈએ. ૧-૨ દિવસ પહેલા કોઈ ધાર્મિક કામ વગેરે માટે જાણ કરો તો પણ ચાલે અને ધાર્મિક કામો કરનારાની પણ ટીમ હોવી જોઈએ કે જેથી કોઈ પણ ટીમ મેમ્બર ધાર્મિક કાર્યો કરી શકે. ડાહ્યાલાલ પોતે જો ધાર્મિક કામ ના કરી શકે તો એમના દરબારીઓમાંથી કોઈ કરી શકે. દરબારીઓ એવા જ હોવા જોઈએ કે જેઓ ધર્મમા પારંગત હોય. મન ફાવે એ રીતે વહાલા દવલા ને કે જેમને ધર્મનું જ્ઞાન સુદ્ધાં ન હોય એવા લોકો દરબારીઓમા ના ચાલે. યાદ રહે કે ચોક્કસ ધાર્મિક પહેરવેશ ધારણ કરી લેવાથી કોઈ ધર્મમાં પારંગત નથી બની જતુ.અને તમામ ધાર્મિક કામોની એક ચોક્કસ નિયત ફી હોવી જોઈએ. જેવો ગાલ તેવો તમાચો એવુ ના હોવુ જોઈએ.અને સમાજમાં કહેવાતા તવંગર અને માલેતુજાર લોકો પાસે બઉ પૈસા ઉછળતા હોય અને ડાહ્યાલાલને બઉ વહાલા થવાની ચુલ હોય તેવા લોકો કોઈ ધાર્મિક કામ માટે વધુ પૈસા આપે તો નિયત ફી કરતા જેટલી પણ વધુ રકમ આપે એ તમામ રકમ માટે એક ફંડ બનાવવામાં આવે કે જેનો ઉપયોગ સમાજના ગરીબ અને બેરોજગાર લોકોને પગભર થવા કરવામાં આવે. ડાહ્યાલાલ એ એટલા પૈસા જ લોકો પાસેથી સ્વીકારવા જોઈએ કે જેથી તેઓ અને એમનુ કુટુમ્બ ખૂબ જ સારી રીતે રહી શકે અને એમને કોઈપણ તકલીફ ના પડે અને એ જોવાની જવાબદારી જમાતના તમામ લોકોની પણ હોવી જોઈએ પણ ડાહ્યાલાલે ક્યારેય પણ મુકેશ અંબાણી બનવાની ઈચ્છા ના રાખવી જોઈએ. સમાજનો એક પણ વ્યક્તિ વ્યસની ના હોય , એક પણ વ્યક્તિ બેરોજગાર ના હોય, એક પણ વ્યક્તિ અભણ ના હોય, એક પણ વ્યક્તિ ભૂખ્યું ના સુવે આ બધા પર ધ્યાન કેન્દ્રિત કરવુ પડે અને એના માટેના પ્રયત્નો ડાહ્યાલાલે અને આખા સમાજે કરવા પડે. સમાજ નું નિર્માણ એ રીતે કરવું પડે કે જે બીજા સમાજો અને બીજા ધર્મો માટે આદર્શ બને. જાગૃતિના બેવકૂફ અને જાહીલ અને લાનતી મેમ્બર્સને પણ સૂચના - ડાહ્યલાહ એન્ડ કંપની ને ગમે તેમ કહેવાથી અને એમના વિશે ખોટા શબ્દો કહેવાથી પરહેજ કરો અને ગમે તેવા ફોટા મૂકવાથી પરહેજ કરો. સાચી અને હકની વાત સારી રીતે સારા શબ્દોમાં કહી શકાય જરૂરી નથી કે ગમે તેવા શબ્દો વાપરવા. આ જાહીલપનુ છે અને અલ્લાહ તઆલાની લાનત છે. ડાહ્યાલાલ એન્ડ કંપનીનુ માન જાળવવુ જોઈએ. |
|
177 May 3 | | https://www.facebook.com/share /v/18SR1aESia/ ☝️જમાતની સમસ્યાઓની રીલ બનાવીને મોકલો એટલે આખી દુનિયામાં ખબર પડે અને પ્રશ્નો ઉકેલી શકાય |
|
178 May 3 | | ૧૭૪ નાસિર ભરૂચવાલો તે મઝાહિર પોપટીવાલા નો બનેવી થાય છે દાવત ને ફિશ ખાવા બહુ વાર ભરૂચ લઈ જાય છે ( મફત)દાવત નો ચમચો નહીં કડછો ભી નહીં પણ પાવડો છે. દાવત ને ચક્રમો મિલિજ જાય છે. |
|
179 May 3 | | 175 haram nu khawa wala ne koi farak naa pade . pan jo loko potni mahena ni kamai aa loko ne aapwanu ane gharma bolavvanu bandh karvu joiye. loko nathi samajhta etle to daawat loko ne gumrah kare che |
|
180 May 3 | | Unclejio, Chalo 360 vadsar par, chadda ni commentry sambhalva.. . Ta bhega namaz padhi ne discuss Kari ne comment banaisu |
|
181 May 3 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/s14.jpg |
|
182 May 3 | | ૪૫ એક મોટો લૂંટારુ શૈતાન. | | ડૉક્ટર સાહેબ ૪૫ શૈતાન ને સમઝાવે છે કે ઝકાત ની ચોરી ના કર. ટુર માં કમિશન ના લે. | | વાજેબાત, હકકૂન નફ્સ, મીસાક, પગલા, શાદી, મજલિસો, નિયાઝો, ખતમ પડવા માં લૂંટ ના કર. |
|  | | શું ૪૫ શૈતાન ડૉક્ટર સાહેબ ની વાત માનશે? |
|
|
183 May 3 | | Comment 176 bhai you are absolutely right. Aaj rite jo comment box ya jagruti chalse varso sudhi pan farak nahi pade community ne jagrut thavu joiye je galat rivajo chale che e band karva pade. Koina pan nikah devdi par ya to masjid ma padva nu kehvu joiye. Nikah eksathe badha na padi leva joiye pachi jene jaman karvu hoy te ena sahuliyat mujab kare. Dawoodi community ma ej rite chale che biji kom ni sari vaat no amal karavo. Aanathi loko no fizul kharch ghano ocho thai jase. |
|
184 May 4 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/j14.jpg |
|
185 May 4 | ઉમરા ટુર માં ૧૫ લાખ ની હરામ કમિશન લૂંટ. | મુમિનો બચો જહન્નમ ના અઝાબ થી. | બીજી ટુર માં જાવ અને મોટા ગુના થી બચો. |
|  |
|
186 May 4 | | **“ઇતિહાસ સાક્ષી છે કે દીનનો ઉપયોગ ઘણા લોકોએ પોતાના ફાયદા માટે કર્યો છે. ક્યારેક પદ માટે… ક્યારેક પૈસા માટે… ક્યારેક લોકો પર કાબૂ રાખવા માટે. કુરઆન માં અલ્લાહે આ બાબત વિશે ખૂબ સ્પષ્ટ ચેતવણી આપી છે. ** કુરઆનની આયતોને દુન્યવી ફાયદા માટે ન વેચો وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ***** “મારી આયતોના બદલામાં થોડો દુન્યવી ફાયદો ન લો.” — (સૂરા અલ-બકરા 2:41) સમજણ: અલ્લાહ ચેતવણી આપે છે કે: ***** દીનનો ઉપયોગ પૈસા, પાવર અથવા વ્યક્તિગત ફાયદા માટે ન કરો ***** કુરઆનની વાતોને પોતાના હિત માટે ન બદલો ** ધર્મના નામે લોકોનો માલ ખાવા વિશે ચેતવણી إِنَّ كَثِيرًا مِّنَ الْأَحْبَارِ وَالرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ***** “ઘણા ધર્મગુરૂઓ લોકોનો માલ નાજાયઝ રીતે ખાય છે અને તેમને અલ્લાહના માર્ગથી રોકે છે.” — (સૂરા અત-તૌબા 9:34) સમજણ: આ આયત ફક્ત જૂના સમય માટે નથી— આ દરેક સમય માટે ચેતવણી છે. જ્યારે: ધર્મનો ઉપયોગ કમાણી માટે થાય લોકોમાં ડર પેદા થાય અલ્લાહ કરતાં માણસો પર વધુ નિર્ભર બનાવવામાં આવે તો સમજવું જોઈએ કે દીનનો સાચો હેતુ ખોવાઈ રહ્યો છે. ** અજ્ઞાન લોકો કેવી રીતે છેતરાય છે وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ ***** “જો તમે પૃથ્વીના મોટા ભાગના લોકોની પાછળ ચાલશો, તો તેઓ તમને અલ્લાહના રસ્તાથી ભટકાવી દેશે.” — (સૂરા અલ-અનઆમ 6:116) સમજણ: સત્ય હંમેશા ભીડ સાથે નથી હોતું. ઘણા લોકો વર્ષોથી કંઈ કરતા હોય— તો પણ એ સાચું હોવું જરૂરી નથી. અજ્ઞાન માણસ: ***** લોકો જોઈને ચાલે છે ***** સત્ય તપાસતો નથી ***** પછી ધીમે ધીમે ખોટાને દીન સમજી લે છે અને અંતે: ***** દુનિયામાં પણ નુકસાન ***** આખિરતમાં પણ નુકસાન ** લોકો પર અંધ વિશ્વાસનું પરિણામ જ્યારે માણસ: અલ્લાહને છોડીને લોકો પર ભરોસો રાખે દીનને સમજ્યા વગર માણસોની પાછળ ચાલે સત્યને કુરઆનથી નહીં, માણસોથી માપે તો પછી એ સહેલાઈથી ઉપયોગમાં લેવાય છે. આવા લોકો: ***** તમારું આખિરત નહીં બચાવે ***** કિયામતના દિવસે તમારી જવાબદારી નહીં લે ***** તમારા પાપો પોતાના માથે નહીં લે કુરઆન કહે છે: يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ وَأُمِّهِ وَأَبِيهِ ***** “એ દિવસે માણસ પોતાના ભાઈ, માતા અને પિતા થી પણ ભાગશે.” — (સૂરા અબસા 80:34-35) તો જે લોકો આજે પોતાને બચાવનાર તરીકે બતાવે છે— એ પણ એ દિવસે પોતાને જ બચાવવા વ્યસ્ત હશે. ** સાચા મોમિન માટે અલ્લાહનો સંદેશ إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا ***** “જેઓ કહે છે ‘અમારો રબ અલ્લાહ છે’ અને પછી એ પર અડગ રહે છે—તેમના પર ફરિશ્તા ઉતરે છે અને કહે છે: ડરો નહીં અને ગમગીન ન થાઓ.” — (સૂરા ફુસ્સિલાત 41:30) આ જ સાચા મોમિનની ઓળખ છે: ***** ફક્ત અલ્લાહ પર ઈમાન ***** સત્ય પર અડગ રહેવું ***** માણસોથી નહીં, અલ્લાહથી ડરવું ** *** મુહંમદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ લોકોને: અલ્લાહ સાથે સીધો સંબંધ શીખવ્યો અંધ અનુસરણથી બચાવ્યા સત્યને તપાસીને સ્વીકારવાનું શીખવ્યું તેમણે ક્યારેય પોતાની જાતને લોકોના નસીબનો માલિક બનાવ્યો નહીં. ***** અંતિમ સંદેશ ***** માણસો બદલાય છે ***** માણસો સ્વાર્થ માટે દીનનો ઉપયોગ કરી શકે છે ***** માણસો તમને દુનિયામાં પણ છેતી શકે છે અને આખિરતમાં પણ મદદ નહીં કરી શકે પણ: ***** અલ્લાહ ક્યારેય દગો આપતો નથી ***** કુરઆન ક્યારેય ખોટું માર્ગદર્શન આપતું નથી તો સમજદાર એ છે: ***** જે દીનને સીધું કુરઆનથી સમજે ***** અને પોતાનો ભરોસો ફક્ત અલ્લાહ પર રાખે.”** |
|
187 May 4 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/jokers.jpg |
|
188 May 4 | ૧૫ દિવસો નો દિવસ ૨ અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો |
|  | | ઓ નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટીવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ. |
|
|
|
189 May 4 | | રોજ કોમેન્ટ બોક્સ માં વિઝિટ - જાગૃતિ. | | May 3 - 10,604 | | May 2 - 10,441 | | May 1 - 10,385 | | April 30 - 10,303 | | April 29 - 10,281 | | April 28 - 10,432 | | April 27 - 10,327 | | April 26 - 10,292 | | April 25 - 10,407 | | April 24 - 10,315 |
|
190 May 4 | | જાગૃતિ, ઝુલ વોહરા નું આ પોસ્ટર દેખાડશો? https://bohras.tech/z14.jpg |
|
191 May 4 | | જમાત કોને પસંદ કરે છે? | | ૪૫ ને કે જે એક ઝાલિમ શૈતાન છે? | | ડૉ સાહેબ ને કે જે એક ફરિશ્તા જેવા છે? |
|  |
|
192 May 4 | | (મઝાહિર પોપટવાલા, *યાહ્યા ટ્યુશન ક્લાસવાલા* નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ |
|
193 May 4 | | ૧૯૨ - હું હાથ ચુમવાનું પિક્ચર મુકું છું. કાલે કોઈએ કોમેન્ટ માં આમ લખ્યું હતું જે મેં કોપી કીધું. "ઓ નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટીવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા". પણ તમારી કોમેન્ટ અલગ કહે છે "(મઝાહિર પોપટવાલા, *યાહ્યા ટ્યુશન ક્લાસવાલા* નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા". તો સાચું શું છે? કોના ઘરે હરામ કામ થયા? |
|
194 May 4 | | ૧૯૨ - સોરી, સમજી ગયો તમે જે લખેલું છે. નવું પિક્ચર મુકું છું. |
|
195 May 4 | | મઝાહિર પોપટવાલા, *યાહ્યા ટ્યુશન ક્લાસવાલા* નો બનેવી ના ઘરે |
|
196 May 4 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/jokers.jpg |
|
197 May 4 | ૧૫ દિવસો નો દિવસ ૨ અલવી મુમિનો ની બીવી, બહેનો, દિકરીઓ થી હાથ ચુમાડનાર અલવી શૈતાની દાવત ના આ નામેહરમ શૈતાનો |
|  | | ઓ નાસિર ભરૂચવાલો ( મઝાહિર પોપટવાલા, યાહ્યા ટ્યુશન ક્લાસવાલા નો બનેવી ) તારા ઘરે હરામ કામ થયા, ગુનાહ થયા. અલ્લાહ ની માફી માંગ. |
|
|
|
198 May 4 | |
199 May 4 | | એવા કેવા નામર્દ મર્દો કે જે પોતાની બેટી બહેનો ને નામેહરમ ના હાથ ચૂમતા જુવે છે પણ રોકી નથી શકતા. |
|
200 May 4 | | ૧૯૯ દાવત તરફ થી ઝરૂરી એલાન. જેની બહેનો દિકરી ઓ એ દાવત ના નામેહરમો ના હાથ ચૂમવા ની રઝા આપેલી છે તે તમામ ભાઈ અને પપ્પા ને દાવત ની બૈરા ઓ ની અંજુમન *તબદીલ શુદા બહેનો* માં મફત દાખલ કરવા ના હોઇ ૧૫ દિવસ માં પોતાના આધાર કાર્ડ માં નામ માં સુધારો કરાવી ભાઈ ની જગ્યા એ બહેન લખાવી વઝારત ની ઓફિસ માં જમા કરાવી દેવા ને જે દિકરી ઓ ને બહેનો એ આ ગુના નું કામ કીધું હોય ને તેમાં થી જેની નિસબત ના થઈ હોય તેના ફોટા ભી જમા કરાવવા કેમ કે આ દિકરી ઓ માંથી ૩ દિકરી ઓ પસંદ કરી તેના રિશ્તા માઝુમ, દાંત ના ડોક્ટર અને મુજતબા વકીલ સાથે કરવા નો દાવત ઇરાદો રાખે છે. માઝુમ ને દાંત ના ડોક્ટર ના બીજા નિકા કરવા નો દાવત ઇરાદો રાખે છે. દાવત માં તમારી દીકરી અને બહેનો નો રિશ્તા કરવા નો આ સુનહરો અવસર નો લાભ લેવા ભાઈ માંથી બહેન બનેલાઓ ને લેવા સખત તાકીદ છે. |
|
201 May 4 | | જાગૃતિ, આ મારુ પિક્ચર મુકશો please? https://bohras.tech/nikah.jpg |
|
202 May 4 | દાવત માઝૂન અને દાંત ના ડોક્ટર ના બીજા નિકાહ કરવા નો ઇરાદો રાખે છે એટલે જવાન દીકરીઓ સાથે હાથ ચુમાડે છે અને દીકરીઓ ને પસંદ કરે છે.
અગર દાવત ને કોઈ શાદીશુદા મુમિના પસંદ પડી જાશે તો એના તલાક કરાવીને દાવત ના બીજા નિકાહ કરાવવા પણ તૈયાર છે. એટલે શાદીશુદા મુમિના પાસે થી પણ હાથ ચુમાડે છે. |
|
|
|
203 May 4 | |
204 May 4 | | Niwra o, Kai bi લાખા કરેચ. ના મેહરમ ની વાત સાચી છે પણ લખનાર પોતે પોતાના માં અંદર ઝાંખે કે પોતે કેટલું પાલે છે એ, પછી બીજા પર આંગળી કરે |
|
205 May 4 | | ૨૦૪ - દાવત વાલા, બીજા ની વાત કરી ને તમારો ગુનો ના છુપાડો. તમે હરામ કામ બંધ કરો. આ નિકાહ નું પિક્ચર હું રોજ મુકીશ જેથી તમે ભૂલી ના જાવ. |
|