1 Mar 24 | | આ કેકે ને માસૂમ ની વાત ખાલી કરંટ મુદ્દા સી ભટકાવાની છે. ડોક્ટર ને તૈય્યાબી મસ્જિદ સી નિકાલવાનો એક જ કારણ છે - 45 ને એના ચોકરાવ ની ઈર્ષ્યા અને અસુરક્ષા. તેઓ ડોકટરોની લોકપ્રિયતા જોઈ શકતા નથી. |
|
2 Mar 24 | | 1 બિલકુલ સાચી બાત બાપ બેટા દોનો ઝલીલ અમરિકા ઓર ઈઝરાઈલ મુર્દાબાદ મુર્દાબાદ અમરિકા મુર્દાબાદ અમરિકા = ૪૫ ઈઝરાઈલ = ૪૬ |
|
3 Mar 24 | | પતી ગઇ કોમ. મુર્દાબાદ જેવા શબ્દો દાઈ માટે કોઈ વાપરે ને જમાત તમાશો જોયા કરે તો બચ્યું શું? મુજતબા તું તો વકીલ છે FIR કર ને એટલું બધું ખરાબ લખાઈ ને જોવાય રહ્યું છે. દાવત પોતે ભી કોઈ મોટા વકીલો ની ટીમ રોકી આના સામે એક્શન નથી લેતી. બહુ જ કમ નસીબી છે. બીજી કોમો આપણી મજાક ઉડાવે છે. રિયલિ કોમ ના ટુકડા થઇ ગયા ને એક મોટો ટુકડો દાવત ના ખિલાફ છે જે મુર્દાબાદ જેવા શબ્દો વાંચી ને ખુશ થાય છે. નહી તો પોતાના રહેબર માટે આવા શબ્દો વાપરે કોઈ તો બધું બાજું એ મૂકી રસ્તા પર ઊતરી આવે ને વિરોધ માં રેલીઓ નિકાલે ને પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપે કે આના સામે એક્શન લો. રોનક મેવલી બેંક માંથી રીટાયર થયા ને દાવત ની ખિદમત માંથી ભી રીટાયર? ભેગા થાવ ને ચાલો પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપવા જઈએ. સામૂહિક રીતે કઈ કરીશું તો જ આવી ખરાબ કમેન્ટો બંધ થાશે. દાવત એલાન કરે પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપવા માટે બધા ને હાજર રહેવા. |
|
4 Mar 24 | | જાગૃતિ હવે સન્માનપૂર્વક આ હવાતિયાં બંધ કરે તે જ સારું છે. બધાંને ખબર પડી ગઈ છે કે આ લોકોથી કશું થવાનું નથી. ખોટું ખોટું અન્ય લોકોનું નામ બદનામ કરી રહ્યાં છે. સ્વીકારી લેવું જોઈએ કે ના થઈ શક્યું તો કંઈ નહીં, ફરી પ્રયત્ન કરવો. |
|
5 Mar 24 | | Mahefil misil laqabwala kya sui gaya dai par jaan kurban karva wala kem chup 6 mola ne murdabad kevaay rahyu 6 ne golden silver dawat na siraj kokam ne saal oraavva wala kya gaya? Aa Chij dawoodi Vohra ma bane to shu thay? aato dawat maate bhi lesson 6 ke dhongi o ne mahefil misil ma thi get out kari do |
|
6 Mar 24 | | 4 જાગૃતિ ગ્રુપ થી જ આ બધું થયું ને મોમીનો દાવત ના ખોટા કામો થી માહિતગાર થયા ને દાવત ના ખિલાફ થતાં જાય છે. આજ તો જાગૃતિ કહેવાય. આ તો મિશન છે જાગૃતિ નું કે લોકો ના ઝમીર જાગે ને દાવત ને સાચી વાત માં જરૂર થી સાથ આપે પણ ખોટી ચીઝ નો વિરોધ કરે એજ થઈ રહ્યું છે પણ એ ને સમજવા માટે અક્કલ નો istemaal કરવો પડે. જમાત ના ૯૦% લોકો જાગૃતિ થી ખુશ છે તેજ બતાવે છે જાગૃતિ ગ્રુપ કામયાબ થયું. |
|
7 Mar 24 | | જાગૃતિ, આ પિક્ચર please. https://bohras.tech/zv57.jpg |
|
8 Mar 24 | | 7 - જાગૃતિ, આ પિક્ચર please. |  |
|
9 Mar 24 | | 6 Absolutely correct. We are with Jagruti group doing really well. All the best Jagruti group. |
|
10 Mar 24 | | 8 Adelhai etle ke hasad to gunah chhe to te gunah dai si kadi bhi na thaay . |
|
11 Mar 24 | | 6, રહેવા દે ને ભાઈ મોટી મોટી ફેંકવાનું. 90% લોકોને તો ખબર બી નથી કે જાગૃતિ નું કૉમેન્ટ બોક્સ શું છે. જાગૃતિ ના જ ચાર પાંચ જણા બેક ટુ બેક મેસેજ ઠોકે રાખે છે, એક ની એક પેટર્ન પર. |
|
12 Mar 24 | | દાઈ અદેખાઈ એટલે ઇર્ષ્યા ના કરી શકે તે ગુનો છે |
|
13 Mar 24 | | 11 Aa apni kom chhe jyare paper parcha nikalta hata ne tyare zerox na paisa kharchi ne parcha vechta hata ne koi ne naa mile to uncha nicha thai jata hata to aa to free chhe Tari j vaat kar ne tu Jagruti ma 4 -5 jana j message ferve chhe em kahe chhe pan tune bhi to chul chhe ne comment box jovani. Sachu bol 2-3 kalak comment nathi aavti to pet ma dukhvanu chalu thai jaay chhe ne. |
|
14 Mar 24 | | 13 ની વાત બિલકુલ સાચી છે જમાત ના લગભગ ૭૦℅ લોકો પરચાઓ અને કોમેન્ટ વાચે છે સાથે સાથે ૪૫ પણ વાચે છે તે પરથી તો ખબર પડે છે કે જમાત તેમણે કઈ નજર થી જુએ છે. બાકી રહી ગયા ૩૦℅ પાસે કદાચ કી પેડ મોબાઇલ હશે. અથવા તો એમને કોઈ ઈન્ટરેસ્ટ નહી હોય. |
|
15 Mar 24 | | 13. 100% True. Hu to kahu chhu ke dawat na badha members pan joych. |
|
16 Mar 24 | | 15 dawat na sagaa ya tak ke Shukranabu bhi eke ek comment ne parcha vanche che. emne koi barabar forward kare che. mahefil misil ne bhsisabo sauthi vadhu intrest lai ne vache che ne em kaheta sambhadya chhe ke barabar kare chhe jagruti lagbhag badha jagruti ne like kare che 100 nahi ek lakh taka sachi vat |
|
17 Mar 24 | | જાગૃતિ ને એક સુચન કરવા માગું છું કે જેવી રીતે મોબાઇલ મા કોઈપણ મેસેજ આવે એટલે મોબાઇલ મા નોટીફીકેશન આવે છે અને આપણે જોઈએ છે કે કોનો મેસેજ છે એવી રીતે કોમેન્ટ સેકશન મા નવી કોમેન્ટ આવે ત્યારે જો આવું નોટીફીકેશન આવે તો ઘણી આસાની થઈ જાય વારંવાર કોમેન્ટ સેકશન ખોલી ચેક ના કરવુ પડે. અને દરરોજ ની કોમેન્ટ પર તારીખ આવે તો ખબર પડે કે આજની છે કે જુની કોમેન્ટ છે જો થઈ શકે તો કરવા વિનંતી. |
|
18 Mar 24 | |
19 Mar 24 | | 13 , તારાં જેવાં બધાં નવરાં ના હોય ભાઈ. MNC માં જોબ છે મારી, 5-6 દિવસે એક વાર ટાઈમ મિલે તારો બકવાસ વાંચવાનો. એ બી અબ્દુલ ભાઈ સાથે સારા સારી એટલે એમના ટાઈમ થી પરચા વાંચતો હતો એ આદત રહી ગઈ. બાકી તમારા લોકો પાછળ તો મેં બે મિનિટ બી વેસ્ટ ના કરું. |
|
20 Mar 24 | | 13, E paper parcha ni comparison na thay. E high quality hata. Aa Jagruti na parcha to nakama chhe. |
|
21 Mar 24 | | 17, જો આ સિસ્ટમ ઈમ્પ્લીમેન્ટ થાય એટલે સમજી જવાનું કે અપના બધાં ડેટા આ લોકો ને મળે છે. |
|
22 Mar 24 | | JAGRUTI KO MERA SALAAM... AAP LOKO JE KARI RAHYA CHHO E KAABILE TAARIF CHHE.. AA JE MURDABAAD THI PELA JE BHAI NE PROBLEM CHHE E JAINE KAHE NE KAALUBHAI NE K YAAR AAVA KEVA KAAM KARO CHHO K LOKO MURDABAAD KEH CHHE. PEHLA GHANA DAAIYO THAI CHUKA PAN TAMARE MA EVI TO SHU KHOT CHHE?? K PACHHI JAGRUTI E TAMARI G*** LAAL KARI NAAKHI CHHE? |
|
23 Mar 24 | | ૧૭ - મોબાઇલ મા નોટીફીકેશન શક્ય નથી કેમ કે અમારા પાસે કોઈ નો મોબાઈલ નંબર નથી, એમને નથી મળતો જયારે કોમેન્ટ મુકાય છે. સિર્ફ કોમેન્ટ જ અમારા સરવર ને મળે છે. તારીખ અમે મુકેલી છે. કોમેન્ટ ના નંબર ને નીચે છે જેમ કે "Mar 24" . - હુસેની. |
|
24 Mar 24 | | જાગૃતિ ને આ પિક્ચર મળેલું છે. |  |
|
25 Mar 25 | |
26 Mar 25 | |
27 Mar 25 | | Grandmother heading refinery when asked watchmen tunnel ended subbing yes Daniel warm skin sum LC DN send diagram victim idealist. Coded message for jagruti |
|
28 Mar 25 | | શું જાગૃતિ ને ડોક્ટર પાસેથી પૈસા પડાવવા માં સફળતા મળશે? |
|
29 Mar 25 | | Mar 25 આજનો પરચો - દાવત, જમાત પાસે થી તમે કરોડો લૂંટો છો, તો જમાત ને શું આપો છો? -- ૨ વસ્તુ આપે છે.. અવસર માં ટેન્શન અને ધમકીઓ... |
|
30 Mar 25 | | ૨૪ - દાવત તો એહસાન ફરામોશ છે જે આખી દુનિયા જાણે છે. ઝેનિથ વાલા નું એહસાન ભૂલી ગયા. જે નુરાની મસ્જિદ માં બેસીને ૪૫ મોટી મોટી ફેંકે છે એ ઝેનિથ વાલા શેઠ એ બનાવેલી છે પણ આ એહસાન ફરામોશ દાવત એમને ભૂલી ગઈ. તો બિચારા ડૉક્ટર સાહેબ નું એહસાન શું યાદ રાખશે? ડૉક્ટર સાહેબ, નવી જમાત નું એલાન કરી દો. જોવ પછી કેટલા લોકો તમારા સાથે આવે છે. તમને ખુદને ખબર નથી કે કેટલા લોકો તમારા સાથે છે. બસ એકવાર હિમ્મત કરી દેખાડો. તમને શું ગુમાવવાનું છે? તમારી રોઝી તો અલ્લાહ આપે છે ડોક્ટરી થી. તો આ ઝાલિમો નો શુકામ સાથ આપો છો? બસ એક વાર હિમ્મત કરી દો. |
|
31 Mar 25 | | 242 કોમેન્ટ ઓ ભાઈ જૂલ્મ એટલા વધી ગયા છે કે ઈઝરાઈલ અને અમરિકા મુર્દાબાદ શબ્દ તો બૌ નાનો છે FIR કરાવી તો જો ક્યાં બેઝ પર FIR કરાવીશ જરા પેલા અમરિકા ના છેલ્લા છોકરા ની સલાહ લઇ તે કોમેન્ટ ના સુરુ માં લખું કે પતિ ગઈ કોમ તો તુજ વિચાર ભાઈ કે સુ કારણ સી પતિ કોમ જે ચીઝ તો આ કોમેન્ટ બોક્સ માં આવી ને લખે છે એ તું અમરિકા ને જઈ ને કે કેમ કોઈ આગલા ડાઈના જમાના માં આટલો વિરોધ નોટો થયો ને કેમ હમણાં થઇ રહયો છે 244 કોમેન્ટ મેહફીલ વાળા ને તો બૌ માજા આવે છે સૌથી વધારે મજા લેતા હોયે તો મહેફિલ વાળા 245 જાગૃતિ એ જે કીડું એ કાબિલે તારીફ છે જાગૃતિ ના લીધે હર કોઈ ને બોલવાના મોકો મિલો ભલે એ પછી કોમેન્ટ બોક્સ હોય 250 તું સુ કરએચ કોમેન્ટ બોક્સ માં તારા જેવા લોકો જે ના દાવત ના કોમ ના ભલા માં {થાળી કે બેગ ન } 256 કોઈ જરૂર નથી નોટિફેકેસેંન ની જાગૃતિ વાળા જોઈ વિચારી ને કરજો 258 MNC માં જોબ છે તો કર તારી જોબ કોમેન્ટ બોક્સ માં તોડવા આવો અબ્દુલ ભાઈ સારા સારી હતી તો દાવત સાથે સારા સારી નથી અબ્દુલભાઈ ઊંચા કે દાવત વાળા કે વચ્ચે છે દાવત ને વિરુદ્ધ ની કોમેન્ટ 259 અંધભક્ત જાગૃતિ ના પરચા નાકમાં પણ કોમેન્ટ બોક્સ સુપર હિટ છે એટલેજ તો આવે છે કોમેન્ટ બોક્સ માં |
|
32 Mar 25 | | જો ડૉક્ટર સાહેબ હિમ્મત કરી ને નવી જમાત નું એલાન કરી દે તો ગેરંટી કે ટ્રસ્ટ તૈયેબી મસ્જિદ ડૉક્ટર સાહેબ ને સૌંપી દેશે. રહી વાત મીસકાત ની, તો આ ઇન્ડિયા છે અને જેના હાથ માં pasession, એજ માલિક. તમે મીસકાત માં રહો છો એટલે તમે એના માલિક. બધા કાયદા તમારા સાથે. કોઈ વકીલ ને પૂછી જોવ. હવે તૈયેબી મસ્જિદ તમારી, મીસકાત તમારું, મુમિનો તમારા, તો પછી શેની રાહ જુઓ છો? લોહા ગરમ હે, માર દો હથોડા. |
|
33 Mar 25 | |
34 Mar 25 | |
35 Mar 25 | | Salam walekum baraber bolo chho julm same avaj uthavo chho te kharekhar lajmi chhe eto beabaru chhe pan apne devri per jaiye chhe to adhalo fak vajbat adha karo nai to devri per ba avso em kahe chhe abru na eloko kakara kari nakhe chhe azadhi mile aje 77 varsh thaya pan alvi jamat kiware aa julmio thi azad thase e jovanu chhe chokrao ne chho kariyo na sabadha badha ta nathi evi aa loko ni dua. Vo chhe...bas julam julam julam avli jamat ma peda thavu have aa janam ma to bhul Thai gai aallah pase evi dua karuch mane kutru bilaru no janam apne pan alvi jamat ma janam na apje thoda ma ghanu...allah Hafiz |
|
36 Mar 25 | | આજે હાથીવાલા હુસેની ના જમણ માં દાવત ના થાળ માં જાગૃતિ ગ્રુપ ની વાત નીકળી તેમાં માઝુન મૌલા એ કીધું કે "જાગૃતિ ની માહિતી નીકાલી આપવા અબ્બાસ કોઠારી ને કીધેલું પણ એ ડોબા થી કઈ ના થયું પછી જમાત ના ૪_૫ બીજા કમ્પ્યુટર માં માસ્ટર જવાનો ને ભી કામ સોંપ્યું પણ બધાં ડફોળ નિકલા. આપણી કોમ માં કોઈ હોશિયાર નથી" આ છે દાવત ના ખયાલ આપણા જવાનો માટે. |
|
37 Mar 25 | | Le kothari aa taari ijjat dawat ma. Ja ja haju bhi chamchagiri kar tune DOBO j kaheshe. |
|
38 Mar 26 | |
39 Mar 26 | | ૩૮ ડોક્ટર સાબ અને નાશેતાબૂ જેવા દાવત મા કોઈ કાબિલ નથી. આ બંને ની જેટલી ઇઝ્ઝત જમાત માં છે તેના થી ૧૦ ટકા ભી બીજા કોઈ ની નથી. આ બિલકુલ સત્ય છે. જમાત ને જો તૂટતી રોકવી હોય તો ડોક્ટર સાબ અને નાશેતાબૂ ને આજવા રોડ પર ના બધા દાવત ના કામો સોંપી દો તો જ જમાત બચશે નહીં તો open મા નહીં તો અંદર ખાને ડોક્ટર સાબ ને બધા મોમીનો માનતા થઇ જશે. ૪૫ -૪૬ ને હવે કોઈ દિલ સી માનતું નથી આ પહેલા ના કોઈ ભી દાઈ ની આવી કફોડી પરિસ્થિતિ નોતી. તેમ છતાં પણ સમજવા તૈયાર નથી. તો દાવત માં પછી રહ્યું શું. દાંત ના ડોક્ટરનો સ્વભાવ બહુ જ ગરમ છે મુજતબા તો ચા કરતા કીટલી ગરમ એમ સમજે છે કે મારા જેવો કોઈ આલીમ નથી મુકાસિર લોકો ને ફાવતા નથી તો બચ્યું કોણ કે જે મોમિનો ના દિલ માં વસેલા હોય ને મોમિનો જેને દિલ સી ચાહતા હોય? ડોક્ટર સાબ... તો હવે વધુ કાઈ કહેવાની જરૂરત નથી કે આવતા સમય માં શું થવાનું છે. દાવત સમજે કે જે લોકો ચાહે છે તે સ્વૈચ્છિક રીતે આપવું કે લોકો છીની ને લઈ જાય. જમાત એક રાખવી છે કે ૨ ટુકડા ૮૦-૨૦ કરવા છે. ૮૦ ડોક્ટર સાથે ને ૨૦ ટકા ૪૫ સાથે. આ પોસ્ટ ભવિષ્ય ની આરસી છે. |
|
40 Mar 26 | | ૩૯ જાગૃતિ જૂથ અને કહેવાતા ઝુલ વોહરા એસોસિએશનને મારા થોડા પ્રશ્નો છે. ૧) જે લોકો વર્તમાન દાઈના ઉત્તરાધિકારી તરીકે ડો. ઝુલકરનૈનને નિયુક્ત કરવા અથવા તેમની જગ્યાએ ડો. ઝુલકરનૈન લાવવા માંગે છે, તેમણે ક્યારેય ડોક્ટર સાહેબની સંમતિ લીધી છે? મને ખાતરી છે કે જવાબ ના છે. કારણ કે જે કોઈ પણ આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે ડૉક્ટર પાસે જશે તે જાહેર થશે કે તે જાગૃતિ જૂથનો સભ્ય છે અથવા તેનો પ્રતિનિધિ છે. ૨) ધારો કે ડૉક્ટર સંમત થયા છે, તો ઇસ્માઇલી તૈયબી ફિકાહનો સંપૂર્ણ ખ્યાલ કે ભાવિ દાઈને ફક્ત વર્તમાન દાઈ દ્વારા જ તેના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરી શકાય છે. એ કેટલે અંશે અમલ કર્યો કેહવાય? ૩) સામાન્ય રીતે, એવું બને છે કે જ્યારે કોઈ વ્યક્તિ સત્તા મેળવે છે ત્યારે તેનું વર્તન બદલાય છે. તે કિસ્સામાં, શું ગેરંટી છે કે ડૉક્ટર તે રસ્તે નહીં ચાલે જ્યાં ૪૫ મા હાલમાં કરી રહ્યા છે. ૪) જાગૃતિ જૂથ અને ઝુલ વોહરા એસોસિએશન બંને ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવે છે. કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. તેથી કોઈપણ ટિપ્પણીઓ અથવા પરચાઓનું કોઈ મૂલ્ય નથી જ્યાં સુધી તેમાં સામેલ લોકો ખુલ્લેઆમ બહાર ન આવે. તે કાયરતા છે. ૫) જે લોકો જાગૃતિ ગ્રુપ અને તેના કહેવાતા બેબી (ઝુલ વોહરા એસોસિએશન) ને પ્રોત્સાહન આપે છે તેઓ ગુનાહે કબીરા પર કરી રહ્યા છે કારણ કે તે "બોહતાન" ની શ્રેણીમાં આવે છે. |
|
41 Mar 26 | |
42 Mar 26 | | ૪૦ ચાલો માની લઈએ કે ડોક્ટર ના પાડે છે તે પરિસ્થિતિ માં" જો ડોક્ટર નહીં તો બીજા પણ નહીં" , નો મંત્ર ચાલશે આ સંજોગો માં મોમીનો આપણી મસ્જિદ માં નહીં આવે અને ક્યાં તો પોતાના ઘરે નમાઝ પડશે અથવા બીજી મસ્જિદો માં. આ સુરતે હાલ માં ભી કોમ ના તો ભાગલા પડી જ ગયા ને! જો જાગૃતિ કે ઝૂલ વોહરા કાગળ પર જ અસ્તિત્વ ધરાવતા હોત તો વોટિંગ માં ડોક્ટર ના તરફે આટલો પ્રચંડ હકારત્મક પ્રતિસાદ ના મળ્યો હોત હવે જરા ઇતિહાસ પર નજર કરીએ તો પૂછો ૪૫ ને કે સુરત ના સૈયદના નુરુદ્દીન સાહબ આ કુ શું દાઈ ના ફરઝંદ હતા કે દાઈ ની નસલ માંથી હતા?ના? તો તેમના પર નસ કેમ થઇ? હમે જણાવીએ કે સુરત ના અલવી મોમીનો ને મુખ્ય પ્રવાહ માં લાવવામાં અને બીજી જમાત માં શામેલ થતા પોતાના ઇલ્મ અને અમલ થકી મોમીનો ના દિલ જીતી અટકાવ્યા એટલે આપની કોમ તૂટી જતા બચાવવા ની ખિદમત ના ઇનામ રૂપે આપના પર નસ કરવા માં આવી . તો આજ પરિસ્થિતિ આજે પણ છે. કોમ ડોક્ટર ને જ ચાહે છે અને ડોક્ટર ના લીધે જ આજવા રોડ ના મોમીનો નો એક મોટો સમૂહ કોમ છોડી જતા અટકી ગયો છે તો ડોક્ટર પર નસ ના કરો પણ તેમને ચાહતા લોકો થી દૂર તો ના કરો. તેમ કરી ને ૪૫ પોતાની સત્તા નો દૂર ઉપયોગ કરી રહ્યા છે તે ઇસ્માઇલી તૈયેબી ઉસુલ ના ખિલાફ નથી? દાઈ ની કોમ ને એક રાખવા ની સૌથી પહેલી ફરજ છે તે ઇમામે ઝમાના એ સોંપેલી છે તેના વિરુદ્ધ જઈ અદેખાઈ થી પીડાઈ ને ડોક્ટર ને દૂર કરી જમાત તોડવા નું કામ શું ગુનાહ નથી? એક દૃષ્ટાંત આપી સમાપ્ત કરીએ કે અલવી જમાત BMW કાર છે તેનું સ્ટિયરિંગ ડોક્ટર છે ને દાવત કોમ ને ફક્ત કાર ના ગિયર ઉપર નીચે કરી કાર ને પોતે ચાહે ત્યાં વાળવા ની નિષ્ફળ કોશિશ કરી રહી છે કેમ કે કાર ત્યાજ વળશે જ્યાં સ્ટિયરિંગ વળશે નહી કે ગિયર બદલવા થી. તો જો કાર રૂપી કોમ ને તમારા ધાર્યા પ્રમાણે વાળવી કે ધાર્યા પ્રમાણે ની દિશા માં લઈ જવી હોય તો કાબુ સ્ટિયરિંગ પર હોવો જોઈએ ગિયર ઉપર નીચે કરવા થી કાર તમારા ધાર્યા મુજબ નહીં ચાલે. તમે રમઝાન મુબારક માં ગિયર બદલી મુકાસિર ને તૈયેબી મસ્જિદ માં મૂકી એમ વિચાર્યું કે અહીંયા ના લોકો ને ડોક્ટર તરફ થી ફેરવી તમારા તરફ વાળવા માં સફળ થશો પણ શું થયું? લોકો તમને ભી બાજુ પર મૂકી ફક્રી મોહલ્લા માં ગયા કેમ નૂરાની મસ્જિદ માં ના આવ્યા. કેમ કે સ્ટિયરિંગ ડોક્ટર શેર માં એટલે કે ફકરી મોહલ્લા માં હતું. એટલે ઝૂલ વોહરા એસોસિએશન નરી વાસ્તવિકતા છે તેને કાલ્પનિક માનવા ની ભૂલ એ ટ્રમ્પે કરી તેવી મોટી ભૂલ સાબિત થશે. |
|
43 Mar 26 | | 42 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 |
|
44 Mar 26 | | 36 બંધ મગજ, જમણ માં માઝુમ સાહેબ આવા જ નોહતા. તો વિડિઓ કોલ સી વાત કીધી શું? શું ગમે તે ફેંકે રાખો છો |
|
45 Mar 26 | | 42 Hu dharu chhu ke 42 mi comment etli jordar chhe ke teno jawab koi nahi aapi shake. Surat na Dai NURUDDIN SAHAB no itihaas bilkul bandh bese chhe aaj na mahol ma. Lakhwa wala bhai na waaste apne badha e dua karvi joie. Hawe laage chee Jagruti paase ghana kabil members chhe. |
|
46 Mar 26 | | 42 Aa comment Doctor e pote j lakhi chhe. Doctor no aa master stroke chhe. |
|
47 Mar 26 | | 44 Mazun maula aavela jamva. |
|
48 Mar 26 | | Wah 42 Aano to jawab aapo moula..... Kaya khuna ma ghusi gaya? Fati ne farcha thay gai? |
|
49 Mar 26 | | કોમેન્ટ ૪૨ વાચીને ધણી ખુશી થઈ જાગૃતિ ના મિશન મા ટપોરી નહી પણ ધણા ઈન્ટેલિજન્ટ લોકો છે જે આજે બધા ને ખબર પડી ગઈ હશે. જાગૃતિ સહી દિશા મા મકકમતા સાથે આગળ વધી રહી છે. |
|
50 Mar 26 | |
51 Mar 26 | | બધા ઉચકૂઓ ની હાલત કોઠારી જેવી જ છે. |
|
52 Mar 26 | | ૪૨ ના અનુસંધાન માં. તદ્દન સાચી વાત કે નસ તો જે દાઈ ગાદી પર હોય તે જ કરી શકે પણ સાથે સાથે એ બાબત નું ભી ધ્યાન રાખવું પડે ને કે પોતાના પછી દાઈ બનવા સૌથી વધુ લાયક કોણ છે? દાવત રાજાશાહી નથી કે એક રાજા પછી એનો વારસદાર તેનો દીકરો જ રાજા બને. એટલે જો આપણા મામલા માં વિચાર કરીએ તો હમણા next દાઈ બનવા ડોક્ટર સાહેબ માં બધા ગુણો છે જેવા કે આલીમ છે નિખાલસ છે નરમ સ્વાભાવ ના છે ગુજરાતી અરબી ઈંગ્લીશ બધી ભાષા પર જબરદસ્ત કંટ્રોલ છે ને ડોક્ટર સાહેબ જ કોમ માં સૌથી વધુ લોકપ્રિય છે તો ૪૫ માં દાઈ આ દિશા માં વિચારે કે ૪૬ માં દાઈ બનવા સૌથી વધુ લાયક કોણ છે. ચોક્કસ આ ૪૫ માં દાઈ જ decide કરી શકે પણ ભવિષ્યમાં જમાત ને કોણ સાચવી શકે તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતે વિચાર કરી જો યોગ્ય લાગે જી ૪૫ માં દાઈ ને યોગ્ય લાગે તો જ ડોક્ટર સાહેબ પર નસ કરી શકે. આમ કરવા થી શરીયત ના દૃષ્ટિકોણ થી ભી બિલકુલ યોગ્ય લેખાશે ને હમણાં થીજ દાવત મજબુત બની જશે કેમ કે જમાત દાઈ ના આ ફેંસલા થી ખુશ ખુશ થઈ જશે. આ બાબતે કોઈ ભી મોમીન ને કોઈ પણ પ્રકારે વિરોધ કરવા નું કારણ જ નહી રહે બસ સર્વત્ર સંપ પ્યાર મોહબ્બત નો જ માહોલ બની જશે. દાઈ આકા મૌલા મારા થી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી દેજો આ |
|
53 Mar 26 | | કમેન્ટ ૪૨- ૫૨ ડોક્ટર સાહેબે જ લીખી છે. શબ્દો પર થી ખબર પડે છે કે એટલૂ સરસ ડોક્ટર સાહેબ સિવાય સામાન્ય માણસ લખી જ ના શકે. પણ વાત માં સચ્ચાઈ છે એક શબ્દ બી ખોટો નથી બધા ને વિચાર કરતા કરી મૂક્યા. ડોક્ટર સાહેબ કોમ ના સાચા લીડર છે આજ ના સમય માં ભલે દાઈ તો ૪૫ જ છે પણ લીડર તો ડોક્ટર સાહેબ જ છે તેમાં કોઈ શક નથી |
|
54 Mar 26 | | ૫૩ દાઈ ના મરતબા બાદ સૌથી વધુ લાયક ડોક્ટર સાહેબ જ છે. માઝુન મુકસિર બંને કરતા ડોક્ટર સાહેબ ચઢિયાતા છે. તો ઓછા માં ઓછુ નસ કીધા વગર માઝુન ના હોદ્દા પર ડોક્ટર સાહેબ ને મૂકવા હમ મોમીનો ની માંગ છે. એવું જરૂરી નથી કે જેના પર નસ કરી હોય તે જ માઝુન બની શકે હમણાં જે પ્રવાહી સ્થિતિ છે તેમાં કોમ ને સ્થિર કરવા માટે આ કદમ અત્યંત જરૂરી છે. અને દાવત ને આર્થિક બાબતો ના અંગે પણ કુણું વલણ રાખવું અનિવાર્ય બન્યું છે. જમાત એવા પોઇન્ટ પર છે કે એક ખાટું સ્ટેપ કોમ ને ટોડી ને મૂકી દેશે. કોમ ના હિત ચિંતકો ની અંજુમન. |
|
55 Mar 26 | |
56 Mar 26 | | બાપ બેટા દોનો ઝલીલ અમરિકા ઓર ઈઝરાઈલ મુર્દાબાદ મુર્દાબાદ અમરિકા મુર્દાબાદ અમરિકા |
|
57 Mar 26 | | Iran - Zulkarnain Israel - Irani લંગડો America - 45 Gulf countries - 🦷 no doctor & Vakil 🧑💼 |
|
58 Mar 26 | | Hawe loko Aqeeqa nu jaman bhi shadi jetlu motu kare chhe. Cover leva ma avya Aqeeqa na jaman ma bhi ikhiyanu? aa rivaaj na padvo joie |
|
59 Mar 26 | |
60 Mar 26 | | Trump ne Jem bhul kari iran par attack karvani tem doctorsaheb ne degrade karva ni bhul bahuj bhari padi rahi chhe dawat ne. doctor ulta or bhi popular thai gaya tene sathe mazun mukasir no graf niche gayo. kom ma eka j charcha che ke kale Juma ni Namaz padhavva Taiyebi Masjid no kon aavshe jo mukasir aavshe to samji leva nu ke hawe aa kayam (18 lakhwala KayamAli nahi) thai gaya and doctor Kurban ( 18 lakhwala Kurban Husen nahi) thai gaya ne momino laachhar thai gaya |
|
61 Mar 26 | | જો કાલે તૈયબી મસ્જિદ માં જુમા ની નમાઝ ડોક્ટર પઢાવે તો તો આપણી શાનદાર જીત. ને પછી મુકાસિર આઉટ એટલે કે દાવત ગભરાઈ ગઈ ને પ્રૂફ થઈ ગયું કે ડોક્ટર ને રમઝાન મુબારક માં હટાવયા તે મોટી ભુલ હતી ને ડોક્ટર જ આજવા રોડ ના કિંગ છે બીજા બધા વજીર. ૪૫ કે ૪૬ ભી આજવા રોડ પર ના ચાલે તે સાબિત થઈ જશે તો રેડી રહેજો કાલે ડોક્ટર સાહેબ ને સલામ કરવા.એક ભી મોમીન સલામ કરા વગર ના જાય ને જો મકાસીર આવે તો બધા ખાલી હાથે જ સલામ કરજો. આ વિરોધ કરવા નો બેસ્ટ રસ્તો છે. |
|
62 Mar 26 | | જો કોઈ મોમીન ભાઇ ને કાલે સવાર માં ૧૧ વાગ્યા સુધી ખબર પડે કે કાલે તૈયબી મસ્જિદ માં જુમા ની નમાઝ પઢવવા કોણ આવવા નું છે તો કોમેન્ટ બોક્સ માં જાણ કરવા વિનંતી. જો મુકાસિર આવવા ના હોય તો તેમનો ઇસ્ટિકબાલ કઈ અલગ રીતે કરવા નો વિચાર છે. કેટલા સવાલો પૂછવા ના છે હમે મુકાસિર ને. જો કે હમને યકીન છે કે કાલે ડોક્ટર સાહેબ જ પઢાવશે કેમ કે દાવત ને ભી દાવત ચલાવવા ની છે. |
|
63 Mar 26 | | સાચી વાત છે, ઝુમખા નો બહિષ્કાર કરવો જોઈએ, કોઈ એ સલામ નઈ કરવાનો. |
|
64 Mar 27 | | ક્યાં ગયા પેલા ભાઈ જેને મુર્દાબાદ થી બૌ તકલીફ હતી ભાઈ હવે તો 59 નંબર ની કોમેન્ટ જો અને ક્યાં ગયો પેલો MNC માં જોબ કરવા વાળો |
|
65 Mar 27 | | જુમ્મા એ માઝુન પોતે તૈયબી માં. કન્ફર્મ ન્યૂઝ. |
|
66 Mar 27 | | ધ્યાન: જાગૃતિ જૂથ જાગૃતિ જૂથ એક વર્ષ પહેલા અલવી જમાત સાથે દાવતના અસ્વીકાર્ય વર્તનને ઉજાગર કરવાના હેતુથી અસ્તિત્વમાં આવ્યું હતું. પાછળથી, જમાતના લોકોના મંતવ્યો શેર કરવા માટે ટિપ્પણી બોક્સ રજૂ કરવામાં આવ્યું હતું. અફસોસ, આખી દિશા બદલાઈ ગઈ છે અને દાવતને 45મા અનુગામીને બદલવા માટે દબાણ કરવાના પગલા તરફ વળ્યું છે. ખરેખર કહીએ તો, ફક્ત પરચા અસરકારક હતા જ્યાં વ્યક્તિઓને લક્ષ્ય બનાવવા સિવાય ફક્ત દાવત સંબંધિત વિષયો જ સંભાળવામાં આવતા હતા. આજે, ટિપ્પણી બોક્સ પક્ષપાતી અને પાયાવિહોણા ટિપ્પણી પ્લેટફોર્મ સિવાય કંઈ નથી. જાગૃતિ, ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી અને જ્યાં સુધી, લોકો ખુલ્લેઆમ દાવતનો વિરોધ નહીં કરે, ત્યાં સુધી દરવાજા પાછળ અને થોડા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કોઈપણ હિલચાલ કોઈ પરિણામ આપશે નહીં. મારા વ્યક્તિગત મૂલ્યાંકનમાં, એવું લાગે છે કે જાગૃતિ નામનો કોઈ જૂથ નથી. આ એક બિન-અલવી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે જે અલવી સમુદાયને વિભાજીત કરવામાં સફળતા મેળવવા માટે અમારા ફૂટેલી કારતુસમાંથી માહિતી એકત્રિત કરી રહ્યો છે. સ્પષ્ટપણે, જ્યારે જમાત વિભાજીત થાય છે, ત્યારે બહારના લોકો અમારા અલવી મુમીનને અન્ય સમુદાયો તરફ વાળવામાં સફળ થઈ શકે છે. આ માસ્ટર પ્લાન છે. શું આ જાગૃતિ છે? |
|
67 Mar 27 | | 66, આ જ કારણ થી તો અબ્દુલ ભાઈ એ જાગૃતિ ને લાત મારી. |
|
68 Mar 27 | | 66, જાગૃતિ કોના કહેવા પર અને કોના પૈસા થી ચાલે છે તે જાહેર જ છે. |
|
69 Mar 27 | |
70 Mar 27 | | 66 કેમ કોઈ દાવત ને જઇ ને નથી કેતુ જાગૃતિ કોઈ પણ ચલાવતું હોય કેમ આટલાં વરસો પછી આટલો વિરોધ થયો કઈ તો હશે ને આપ ને તો દાવત સહી લાગે છે દાવત અગર શરીફ છે તો કેમ લોકો આટલા વિરુદ્ધ બોલે છે એક્ષામપ્લ આપું છુ ખૌમેની સાહબ જો આજે પુરી દુનિયા ના મુસ્લિમ એની સાથે છે સુન્ની ભાઈઓ પણ એનો સાથ આપે છે ૪૬ એ હદ વટાવી કે ૧૪૪૬ માં રમઝાન માં મોમીન પર હાથ ઉઠાવો એક માજુમ જે બનવા વાળો ડાઇ છે એ કોઈ મોમીન ને મારે ખુદા ની લાનત એના પર લોકો ને વાજ઼ેબત માટે હેરાન કરે દેવડી પર દાદાગીરી કરે આવી દાવત પેલે ના ડાઇઓ ની નોતી આ ડાઇ એ તો જુલ્મ ની હદ વાતાવી છે કોમેન્ટ બોક્સ માં આટલી બકવાસ કરવા કરતા દેવડી પર જય ને ૪૫/46 ને સમજાવો જો દાવત સીધા રસ્તે ચાલશે તો જાગૃતિ અપને આપ બંધ થઇ જશે હું તો દુઆ કરીશ જાગૃતિ ના માટે અલ્લાહ એમને કામયાબી આપે હજુ |
|
71 Mar 27 | | ૬૬ કોમેન્ટ બોક્સ તો આઘાત નો પ્રતિઘાત જ છે. ડૉક્ટર ને આજવા રોડ પર થી હટાવવા નું આયોજન કઈ બહાર ની બીજી કોમે કીધું? ઝૂલ વોહરા જમાત ના સર્જન નું કારણ શું? ઝૂલ વોહરા એસોસિએશન બનાવવા નું કારણ દાવત ની મનમાની કે કોઈ બીજી કોમ નું પ્રપંચ? ખુલ્લે આમ બહાર આવવા નું આહવાન આપનર ૬૬ નંબર કોમેન્ટ કરનાર પોતાની ઓળખ કેમ આપતા નથી? શું તમે એમ માનો છો કે આપણી જમાત માં દાવત થી બધા સંતુષ્ટ છે? શું કોઈ ને તે બાબતે વાંધો જ નથી કે તૈયેબી મસ્જિદ માં ડોક્ટર સાહેબ સિવાય કોઈ ભી નમાઝ પઢાવવા આવે પણ ડોક્ટર સાહેબ જ તો નહી જ? છેલ્લો પ્રશ્ન જ્યારે તૈયેબી મસ્જિદ માં ડૉક્ટર સાહેબ ઘણા વરસો થી ઇમામતની નમાઝ અદા કરાવતા આવેલા છે ને મોમીનો સંપૂર્ણ પણે ડોક્ટર સાહેબ થી સંતુષ્ટ છે તો તેમણે હટાવવા માટે દાવત પાસેં કોઈ વ્યાજબી કારણ હતું? આ પ્રશ્નો ના ઉત્તર આપજો તો ખયાલ આવશે કે આ કોમેન્ટ બોક્સ કેટલું ઉપયોગી છે જેના માધ્યમ થી મોમીનો પોતાના મંતવ્યો નિર્ભય રીતે પ્રસ્તુત કરી શકે છે જેની નોંધ દાવત લે છે જ જેના કારણે દાવત ને મોમીનો ની લાગણી અને અપેક્ષાઓ ની જાણ થાય છે અને પોતાની ભૂલો ની પણ અન્યથા કોઈ બીજી રીત કે વ્યવસ્થા છે કે જેના દ્વારા મોમીનો પોતાના વિચારો, અભિપ્રાય, મંતવ્યો કે સુઝાવ દાવત સુધી પહોંચાડી શકે? |
|
72 Mar 27 | | જાગૃતિ ના ચણા બી ના આવા. આજવા રોડ પરથી ડૉક્ટર નું પત્તુ આજે બી કપાયું. |
|
73 Mar 27 | |
74 Mar 27 | | ૬૮ આપણી કોમ ની બીજા લોકો માં ભંગાર ના સામાન સિવાય કઈં નથી તો ભંગાર માં કોણ રસ લઇ એક રૂપિયો ભી ખર્ચે. આ કોમ ની કોઈ એક અચ્છાઈ બતાવો. એ વાત બીજી છે કે આ દુર્દશા માટે આપણે સૌ જવાબદા છે પણ કોમ પતી ગઈ છે તે તદ્દન સાચી વાત છે. ના કોઈ ના અકીદા ના ઠેકાણા છે ના તમીઝ તહેઝિબ છે ને બધી કોમ ના મઝારો પર ફક્ત આપણી કોમ ના લોકો જ જતા હશે જોયું કે કોઈ આપણા મઝારો પર ગૈર આવ્યા હોય કે આપણી મસ્જિદ માં કોઈ ગૈર આવ્યા હોય. કોઈ મસ્જિદ માં કેક કપાતા હોય ને એટલો શોર બકોર હોય? આખી દુનિયામાં છે કોઈ મસ્જિદ જેમાં આ પ્રકાર ની બેહુરમતી થાતી હોય? જો ના તો આપણી કોમ દુનિયા ના તમામ મુસલમાનો ની કોમ કરતા વધુ ગિરેલી. આ કોમ માટે કોણ કઈ ભી ખર્ચ કરે ને કરે ભી શું કામ? દુનિયા ની કોઈ ભી કોમ ના રહેબર વિરુદ્ધ નિમ્ન કક્ષા નિમ્ન કક્ષા ની ટિપ્પણી કરવા માં આવે ને પોતે રહેબર ને જમાત શાંત બેસી રહે તેવી આખા વિશ્વમાં કોઈ કોમ હશે. તો આ વાત થી સાબિત થાય છે કે જે ટીપ્પણી થાય છે તે યોગ્ય હોવા નું માની પ્રજા શાંત છે. રહેબર ને ખબર છે કે જો તે બાબતે કોઈ કાર્યવાહી કરીશ તો સગો ભાઈ ભી સાથ નહી આપે એટલે શાંત થશે ચામડી જાડી કરી નાખી છે. આ સિવાય કોઈ કારણ છે જે કે વિશ્વ ના કોઈ ભી ખુણા માંથી રહેબર માટે ઘણું જ ખરાબ લખવા માં આવે તો તે બાબતે ફક્ત આવેદન પત્ર પણ ના આપી શકાય. આના જેવી બાયલી કોમ કઈ હશે? આ એવી કોમ જો બીજી કોમ માં વિલિન થવા માંગે તોભી બીજી કોમ દરવાજા બંધ કરી દે કે આ બોડાયેલી કેરીઓ હમારા લોકો ને ભી ખરાબ કરશે. |
|
75 Mar 27 | | ૭૨ ડોક્ટર સાહેબ નું પત્તું નથી કપાયું પણ ઝૂલ વોહરા એસોસિએશન ને એક બુસ્ટર ડોઝ મળ્યો. કેમ કે ડોક્ટર ના સપોર્ટ માં વધુ મોમીનો જોડાશે ને તે બાબત દાવત માટે ચિંતા અને ચિંતન નો વિષય બનશે. |
|
76 Mar 27 | | ૭૧ લો મારી ઓળખાણ આપું હું અકબરી ટીનવાલા હાલોલ માં રહું છું. મારા અને મારા મિત્ર જનાબ તાલિબભાઈ દવાવાલા સિવાય આપણી જમાત માં બીજું કોઇ પણ શુદ્ધ ગુજરાતી માં અલંકારિક ભાષા નો પ્રયોગ કરી આટલું સુંદર લેખન કરી શકવા સક્ષમ નથી. તે વાત ભિન્ન છે કે અંગ્રેજી ભાષા માં ઘણા આગંતુકો સુંદર લિપિ માં લેખન કરી શકે છે પરંતુ માતૃભાષા ગુજરાતી માં તે શક્ય નથી. |
|
77 Mar 27 | | ૭૬ ભાઈ અકબરી ભાઈ ટીનવાળા તમે વાસણવાલા નાની બેન છે એના ભાઈ છો ??? |
|
78 Mar 27 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમને પિક્ચર ની લિંક મળે છે જે અમે અહીંયા પોસ્ટ કરીયે છે. અમે નથી જાણતા કોણ આ પિક્ચર બનાવે છે. આ પિક્ચર મુકવામાં માં અમે કોઈ ભેદભાવ નથી રાખતા. હમણાં સુધી ઝુલ વોહરા એસોસિએશન વાળા જ પિક્ચર મૂકે છે. પણ દાવત તરફ થી કોઈને પણ પિક્ચર મૂકવું હોય તો અમને લિંક આપો, અમે ચોક્કસ મુકીશું. એટલે એમ સમજો કે જાગૃતિ કોઈ પણ પિક્ચર મુકશે, અમને પિક્ચર ની લિંક કોમેન્ટ માં મુકો. - હુસેની. |
|
79 Mar 27 | | 76. Fake message. khatri karwi hoy to Akbari Tinwala, Halol ne aa number par puchho. 9016581641. Bichara janta bi nathi |
|
80 Mar 27 | | Nass masoom che dai masoom nathi.dai agar potane masoom kahe to e shariyat na against che.je apna 45 ma dai ye ek war elaan kidu hatu u tube par hatu.je delet kidu baad ma.dai si koi bhul thai jai je allah na hukam na against hoi jem sy ali ni naqli kabar ne swikar Kari ne elan kidunka aajj asli che to dai ne akhi ummat pase masjid ma takhat par besi ne maafi mangvi joiye.dai em na kare to khuda ni lanat che ane dwt bija ne sopi devi joiye.je sahi shariyat na mutabik chalawi sake.surat na dai ni wat to dur rahi sy ali ye potana 2 farzand masi koi ek ne Kem dawat na sopi.ilm na badshah Ane kitabo no bhandar hato Kem potana dikrane ilm na apu?ne kaka ne dwt sopi.ej rite dwt na chalawi sako to je dindaar hoi ene par nass karwi joiye jem loko dr saheb par bharosa kare che.je kom na dai potana dikra ne hifz kuran na karawi sake Ane iran mokle je kom apna aqida maj nathi.su matlab? Moti jmt ni jamea iran ni University sami 1 tako bhi nathi..chaarso waras tha sy ali ne haji jamat ne jamva ni tamiz nathi awi ne kewanu hame sachha che. Wat im che ke have sy ali na koi nakkar purawa rahya nathi aa loko pas.surrender thai gaya nakli jarat Kari ne ne biju trust hath ma wait nathi eno afsos che mate bani sake etlu jamat ne looto badhij rasamo.ma.nikah shadi.misaq.jiv na paisa jaman no slm.chokhi illigal awak banwai lo raza na nam par.sauthi motu hathiyar jamat na bairo che jene bhadkawe che bayano ma.koinpan dharam guru nu pellu hathiyar bairo che.shitabi ..majlis Ane bija bayano ma bairao ban thai jai to aa loko na dhandha ban thai jai.lakh shukur zenithwala mohd husin bhai no ke ewi trust banavi gaya k kayamat sudhi aa loko na hath ma nai awe enij dushmani ma koi war zenith fmly ni tarif nathi karta ne enij masjid ma bese the lootwa.nekmaan ne bhuli gaya.dholkawalo zenith ni sakawat ne agal chana ni puri b nathi. Ne eni tarif.aa loko agal kitla bhi sakhi bano otla par tamari kabar banwase ne gaal b dese nirat thai gayi.pwchi marnar ni aulad kese jara sadakallah paro to kese 1500 Salaam apo.paisa ni bhuk ye aa dai na chahera ne badsurat Kari nakho che. Ek bhaisaheb.majlis milsi ma besnaar.12000 apela jamo perawwa na.ilm tel lagawwa gayu. |
|
81 Mar 27 | |
82 Mar 27 | | ઝુલ વોહરા નહી... અલવી દાઈ બનવાને વધારે લાયક તો જનાબ નુરુદ્દીન સાહબ છે. - નૂર વોહરા જમાત તરફ થી એક પૈગામ..... |
|
83 Mar 27 | | 81 Etle dawat na jasus kaheva ma ave 6 akbari Halolwala ne footeli kartoos 6 jem eni ben chamchi 6 husbana ni ena chappal unchki ne khush thay 6 dobi nani vasanwali bau moti note 6 aa chamchi nani vasanwali badha bayra o ene bole 6 |
|
84 Mar 27 | | 79 મેં ફોન કરીને પૂછ્યું હા કહે છે કે અકબરી એ જ લખ્યું છે. બિન્દાસ હા કહ્યું |
|
85 Mar 27 | |
86 Mar 27 | | ૮૨ નૂર વોહરા વાલા રહેવા દે એના કરતા ૪૫ જ બરાબર છે. જરા તો શરમ કર લખતા પહેલા નૂર વોહરા , બે એના બૈરી છોકરા ભી ના કહેશે કે આને મુલ્લાં ભી ના બનાવાય દાઈ તો બહુ દૂર ની વાત છે. હવે અમીર હમઝા નું નામ લઈ એમ ના કહીશ કે "અમીરી વોહરા" , બધા આપઘાત કરી નાખશે. સાલુ ડોક્ટર સાહેબ ના જ બધા દુશ્મનો થઈ ગયા છે. શું ખોટું કીધું છે ડોક્ટર સાહેબે. એક મોમીન તો લાવી બતાવો જે ડોક્ટર સાહેબ ને ખિલાફ બોલતો હોય. આ દાવત શત્રંજ ની ચાલ ચાલે છે ડોક્ટર સાહેબ ના ખિલાફ. શું બગાડ્યું છે ડોક્ટર સાહેબે દાવત નું. એમ કહો આજવા રોડ સાચવ્યું છે જે દાવત ની બહુ મોટી ખિદમત છે. જે દિવસે ડોક્ટર વિફળશે ત્યારે ભારે પડી જશે. બહુ માં મજા નથી. કોઈ ની ભી સહન કરવા ની કોઈ લિમિટ હોય.યાદ રાખજો આ તો ડોક્ટર સાહેબ ની વફાદારી છે કે અલગ જમાત નથી બનાવી જો ખાલી એલાન કરે ને તો ૪૫ ૪૬ ને ૪૫ ની ઓલાદ સીવાય કોઈ એના મિસાક માં નહી હોય. મોટા માં સાહબ કિમ ચુપ છે? કોઈ મહેરબાની કરી ને સાચા માં સાબ ને વિનંતી કરો કઈ કરે. |
|
87 Mar 27 | | અકબરી ભાઈ ટીનવાળા આપડી વાત શાયદ વધારે લાંબી થશે મને એમ લાગે છે તો જરા ફ્રી પડતા ની સાથે મસેજ ચેક કર જો અકબરી ભાઈ આપ દાવત ના મોહિબ તો લગતા નથી કિમ કે આપ અબ્દુલભાઈ ના ટાઈમ ના પરચા ની તારીફ કરો છો બરાબર અને જાગૃતિ નામ નું કોઈ ગ્રુપ નથી એમ પણ કહો છો અને જમાત ના કોઈ ફૂટેલી કારતુસ છે જે ભાર ખબર આપે છે આ ચીઝ પોસિબલ નથી કે આટલા બધા લોકો જે કોમેન્ટ કરે છે એ ફૂટેલી કારતુસ હોય ભાઈ કોમેન્ટ બોક્સ લોકો જે લખે છે એ દાવત ના વિરુદ્ધ માં એમાં ૮૦ ફિસદ સચ્ચાઈ હોયે છે ને દાવત ઝુલ્મ કરે છે અમુક લોકો છે જે બીજા મુદ્દા પર કોમેન્ટ કરે છે જેમ કે હકીકા નું જમણ ના કરવું જૉયે પણ આ કોમેન્ટ બોક્સ ના વજહ સી લોકો માં હિંમત આવી છે લખવા ની ને બોલવાની ઇન્શાલ્લાહ થોડા વખત જશે તો લોકો બોલ સે પણ દાવત સામે માટે આ કોમેન્ટ બોક્સ જ જમાત માં ઇન્ક્લાબ લાવશે |
|
88 Mar 27 | | 87 Inqilab aavi gayo aa comment box thi j. Bahu j useful chhe aa comment box je dawat ne sidhi line par laavi ne j raheshe. |
|
89 Mar 27 | | Jo dawat par koi pan maadhyam thi pressure lavva ma naa aave ne to te divas dur nathi ke ghar ma je jaman jamie chhe ALLAH TA-ALA na karam si teno bhi salam vasul karshe Jo Niyaz Sarbat Dudh ma bhi raja no salam leva ma sharam na aavti hoy te dawat shu na kari shake. Thanks kaho comment box maate Jagruti ne ke ena thi thodo control che dawat par nahi to toba pokaravi deshe aa dawat |
|
90 Mar 27 | | એક મોમીન તો લાવી બતાવો જે ડોક્ટર સાહેબ ને ખિલાફ બોલતો હોય. આ દાવત શત્રંજ ની ચાલ ચાલે છે ડોક્ટર સાહેબ ના ખિલાફ. શું બગાડ્યું છે ડોક્ટર સાહેબે દાવત નું. એમ કહો આજવા રોડ સાચવ્યું છે જે દાવત ની બહુ મોટી ખિદમત છે. જે દિવસે ડોક્ટર વિફળશે ત્યારે ભારે પડી જશે. બહુ માં મજા નથી. કોઈ ની ભી સહન કરવા ની કોઈ લિમિટ હોય.યાદ રાખજો આ તો ડોક્ટર સાહેબ ની વફાદારી છે કે અલગ જમાત નથી બનાવી જો ખાલી એલાન કરે ને તો ૪૫ ૪૬ ને ૪૫ ની ઓલાદ સીવાય કોઈ એના મિસાક માં નહી હોય. મોટા માં સાહબ કિમ ચુપ છે? કોઈ મહેરબાની કરી ને સાચા માં સાબ ને વિનંતી કરો કઈ કરે. |
|
91 Mar 27 | | શું બગાડ્યું છે ડોક્ટર સાહેબે દાવત નું. એમ કહો આજવા રોડ સાચવ્યું છે જે દાવત ની બહુ મોટી ખિદમત છે. જે દિવસે ડોક્ટર વિફળશે ત્યારે ભારે પડી જશે. બહુ માં મજા નથી. કોઈ ની ભી સહન કરવા ની કોઈ લિમિટ હોય.યાદ રાખજો આ તો ડોક્ટર સાહેબ ની વફાદારી છે કે અલગ જમાત નથી બનાવી જો ખાલી એલાન કરે ને તો ૪૫ ૪૬ ને ૪૫ ની ઓલાદ સીવાય કોઈ એના મિસાક માં નહી હોય. મોટા માં સાહબ કિમ ચુપ છે? કોઈ મહેરબાની કરી ને સાચા માં સાબ ને વિનંતી કરો કઈ કરે. |
|
92 Mar 27 | | જે દિવસે ડોક્ટર વિફળશે ત્યારે ભારે પડી જશે. બહુ માં મજા નથી. કોઈ ની ભી સહન કરવા ની કોઈ લિમિટ હોય.યાદ રાખજો આ તો ડોક્ટર સાહેબ ની વફાદારી છે કે અલગ જમાત નથી બનાવી જો ખાલી એલાન કરે ને તો ૪૫ ૪૬ ને ૪૫ ની ઓલાદ સીવાય કોઈ એના મિસાક માં નહી હોય. મોટા માં સાહબ કિમ ચુપ છે? કોઈ મહેરબાની કરી ને સાચા માં સાબ ને વિનંતી કરો કઈ કરે. |
|
93 Mar 27 | | સહન કરવા ની ભી કોઈ લિમિટ હોય.યાદ રાખજો આ તો ડોક્ટર સાહેબ ની વફાદારી છે કે અલગ જમાત નથી બનાવી જો ખાલી એલાન કરે ને તો ૪૫ ૪૬ ને ૪૫ ની ઓલાદ સીવાય કોઈ એના મિસાક માં નહી હોય. મોટા માં સાહબ કિમ ચુપ છે? કોઈ મહેરબાની કરી ને સાચા માં સાબ ને વિનંતી કરો કઈ કરે. |
|
94 Mar 27 | |
95 Mar 27 | | હવે આપણે ડોક્ટર સાહેબ ને ઇન્સાફ અપાવવા કોઈ solid કદમ ઉઠાવવા પડશે નહીં તો ૪૫ ૪૬ ની આંખ નહીં મોમીનો સૂચન રજૂ કરો કે શું કરી શકીએ કે jens થી દાવત સુધરે. |
|
96 Mar 27 | | 95, ફેંકા ફેંક કરો આ કૉમેન્ટ બોક્સ માં. મજા આવે છે. ફેંકમ ફેંક માટે જ આ કૉમેન્ટ બોક્સ ચાલે છે. 😆 😆 😆 |
|
97 Mar 27 | | ૯૬ આજે જે ફેક્મ ફેક્ લાગે છે તે જ ઇન્કિલાબ નો ઝરીયો બનશે. આ કમેન્ટ બોક્સ એ બહુમુલ્ય પ્લેટફોર્મ છે જે સારા નસીબ થી આપણે મળ્યું છે. |
|
98 Mar 27 | | सारी दुनिया ने मिल कर 46 साल से ईरान पर पाबंदी लगाई ईरान झुका नहीं, ईरान ने दुनिया पर सिर्फ़ 23 दिन से पाबंदी क्या लगाई सारी दुनिया झुक गई। ये हैं अली वालो की ताक़त |
|
99 Mar 28 | |
100 Mar 28 | |
101 Mar 28 | | JAGRUTI Bhai k Ben Tame Ek Channel Kholi Do TV Par.. Roj 2 Kallak No Episode Rakho Ne Aa Badha Navra Nakhhhodiyaa o Ni Comment Vaanchi Sambhlavo.. Hame Popcorn ne Chicken Khaata Khata Tamaaro Episode Joisu... 🤣 Read Karvaano Bav Kanatalo Aavech Bhaai Etle Channel Nu Suggestion Apyu. 😁 |
|
102 Mar 28 | |
103 Mar 28 | | ઉપર 102 ના પિક્ચર માં આ લખેલું છે - ૪૫ એ દાઉદી સાથે કરોડો માં સૌદો કરીને સૈયદના અલી ની કબર તોડી નાખી. વ્હોરા બુલેટિન. |
|
104 Mar 28 | | 101 Bhai ke ben, comment jova nu j chhodi do ne. Kem joya vagar chaltu nathi etle. Bija ne navra kaho chho to tame shu ambani chho ke time nathi hu challange aapi ne kahu chhu ke tame 24 kalak maa thi 3 kalak bhi kaam karta nathi kem ke time j kya chhe te e loko j bole chhe ke jena paase TIME SIVAAY BIJU KAI NATHI. Aa Jagruti platform chhe je jabardast kamyab chhe. HAWE COMMENT JOVA NU CHHODi Ins youtube par lage raho time pass thai jashe. |
|
105 Mar 28 | | ઘણા સમય પછી જાગૃતિ એ એક સારો પરચો કાઢ્યો છે, બૈરા ઓ ને સલામ કરવા બાબત.. વેરી ગુડ.. એક પ્રોપોસલ આ પણ મૂકી સકાય, કે જો તમે બૈરાઓ ને હાથ ચુમાડતા હોવ તો આપના બૈરાઓ, માં સાહેબ, બુ સાહેબ એ બધા ને પણ મર્દો ને હાથ ચૂમવા દો.. એને તો મરડો ૫૦૦-૫૦૦ ની નોટો કરસે.. બોલો મંજુર છે? |
|
106 Mar 28 | | સૈયદના અલી આ કુ ની તુરબત ની શહાદત ની તારીખ ભી કદાચ મોમીનો ને યાદ નહીં હોય. કેટલી કમનસીબી. જાગૃતિ ગ્રુપ કે ઝૂલ વોહરા જમાત અંગે એક વાત કહું કે, સૈયદના અલી આ કુ ની તુરબત ની શહાદત બાદ આપણે સૌ એમ વિચારી ને કે કઈ થઈ ના શકે કરીને બેસી ગયા ને ૩૦ વર્ષ થવા આવ્યા પણ દુઃખ ની વાત છે કે આજે ભી તુરબત ની કોઈ નિશાની ભી મૂકી ના શક્યા જ્યારે એજ કબ્રસ્તાન માં સૈયદના અલી આ કુ ના મઝાર ના મઝદિક જ સુલેમાની ના દાઈ ની કબર તોડી નાખેલી દાઉદી ઓ એ પણ સુલેમાની વોહરા બેસી ના ગયા ને જોરદાર લડત આપી ને દાઉદી ઓ ને હરાવી દીધા ને આજે એ સુલેમાની વોહરા ના દાઈ ની કબર જ નહી મોટા રોઝા બનેલા છે. એટલે કાઈ થાય નહી તે આપણી કાયરતા ને હાંસિલ કરવા ની જીદ ની ઉણપ ના લીધે આપણી કોમ ટુકડે ટુકડે છે ને દાઉદી કે સુલેમાની વોહરા આજે ભી એક નમુના રૂપ વિશ્વ પ્રસિદ્ધ જમતો બની ગઈ છે. કદાચ સૈયદના અલી આ કુ ની પાક રૂહ ને બીજા બધા દાઈઓ ની રૂહ ભી ગમ માં હશે કે શું હતી જમાત ને શું થઈ ગઈ. જો જમાત ની આવી ખસ્તા હાલત જ થવાની હતી તો હમે શું કામ કુર્બાની આપેત. આજ કિસ્સા ને ધ્યાનમાં માં રાખી જાગૃતિ instant result ના બદલે સતત ઝઝૂમતા રહેવાની આલીશાન હિંમત સાથે કાર્યરત છે . કાયર લોકો ની જેમ મેદાન છોડી ને પીઠ બતાવી ભાગી જનારા હમે જાગૃતિ વાળા નથી. ઈરાન ૪૬ વર્ષ થી આખા વિશ્વ થી અલગ થયા છતાં ભી સંઘર્ષ કરતા રહ્યા ભૂખ્યા પ્યાસા રહ્યા પણ મિસાઈલ બનાવતા રહ્યા ને તેના પરિણામ સ્વરૂપ ૨ શયતાનો ના યુદ્ધ માં મોં કાળા કીધા. આ છે સાચા શિયા ની ઓળખ આપણે હક ની જમાત હકની જમાત કહેવાથી કઈ ના થાય પણ હક ની જમાતમાં નાહક ના કંકાસ થાય ને અંતે કોમ ટુકડે ટુકડે જ થાય. તેમ ના થાય તે મિશન લઈ જાગૃતિ સતત ચુનોતી ઓ નો સામાનો કરી સાચા બહાદુર હોદ્દા ની જેમ આગળ વધી રહ્યા છે. મંઝીલ દૂર છે એટલે પાછા પલટી જનારા હમે નથી. મંઝીલ સુધી પહોંચી ને જ રહીશું insha Allah. Aamin લખવા ni તકલીફ ઉઠાવજો જો તમારા દિલ માં ભી જમાત ને સૈયદના અલી આ કુ ની તમન્ના ની જેમ બનાવવા ની ખ્વાહીશ હોય તો અને જો તમે સાચા અલ્વી હોવ અને સૌયદાન અલી આ કુ ની મોહબ્બત તમારા દિલ માં હોય તો. આમીન જરૂર થી લખો. |
|
107 Mar 28 | |
108 Mar 28 | | અમે જાગૃતિ વાળા ઓ એ એક ગીબત વ્હોરા એસોસિએશન બનાવેલ છે. જેમાં ફક્ત દુબઈ ના નંબર ધરાવનાર જોડાઈ શકે છે. |
|
109 Mar 28 | | ૧૦૫ - ભાઈ, આ લુટેરાઓ તો જાંઘ પણ ચુમાડે છે આપણા બૈરાઓ સાથે. અમે મર્દો ને પણ દાવત ના બૈરાઓ ની જાંઘ ચુમવી છે. તમે મજા લો તમે અમે શુકામ રહી જઇયે? |
|
110 Mar 28 | | ૧૦૯ ઉભો રે ભાઈ. અપને સલામ નક્કી કરી દઈએ. દાવત ના બૈરાઓ નો ખાલી હાથ પકડી ને સલામ કરવો હોય તો ૫૦૦ રૂપિયા. જો જાંઘ ચૂમી ને સલામ કરવો હોય તો ડબલ પૈસા, ૧૦૦૦ રૂપિયા સલામ. આ ભાવ નક્કી થયેલો છે. મેં દાવત સાથે વાત કરી દીધી છે અને આ ભાવ માં એ લોકો તૈયાર છે. જમાત ના મર્દો, ચાલો લાંબી લાઈન લગાવો સલામ કરવા માટે. |
|
111 Mar 28 | | લયલતુલ કદર માં એક ગામ માં વડોદરા સી આવેલા રજા ના સાહેબ નો પગ એજ ગામ ના મુલ્લા એ રાજા ના સાહેબ નો પગ ચૂમો સુ આ બરાબર છે ????? અને એજ ગામ ના અમુક બૈરો પણ એ રજા ના સાહેબ હાત ચૂમો |
|
112 Mar 28 | | 110 ભાઈ પીલ્ઝ આવા શબ્દો ના વાપરો એ બૈરો બી કોઈ ના દીકરી છે બેન છે અપને એના જેવા કેમ થવા નું અલ્લાહ જોશે એ લોકો ને પણ પીલ્ઝ તમે આવા શબ્દો ના વાપરો |
|
113 Mar 28 | | ૧૧૦ - અમે દાવત વાલા ને એક ધંધા નો જોરદાર આઈડિયા આવેલો છે. અમે એક નવો ધંધો ચાલુ કરીયે છે જેનું નામ છે "દાવત ના બૈરાઓ ને સલામ". ૫૦૦ રૂપિયા હાથ ચુમવાના અને ૧૦૦૦ રૂપિયા જાંઘ ચુમવાના. અંદાજે એક મહિના માં ૧૦-૧૫ લાખ ની આવક ની અમને આશા છે. અમે તો અબજો પતિ થઇ જઇશુ. જમાત ના મર્દો ને ખાસ ઇલતીજા છે કે અમારા આ "દાવત ના બૈરાઓ ને સલામ" ધંધા ને ખુબ આગળ વધારો. |
|
114 Mar 28 | | ૧૧૨ - આ દાવત વાલા લાતો ના ભૂત છે, બાતોં થી નહિ માને. એમના મગજ પર હથોડા મારવા પડે તો સુધરશે. |
|
115 Mar 28 | | જેમ ૧૦૨ ના પિક્ચર માં દેખાડે છે તેમ કરોડો રૂપિયા રોકડા માં મળ્યા અને ૪૫ એ કબર તોડવાની રઝા આપી. પછી દાઉદી ઓ સાથે બેસીને આખો પ્લાન બનાવો કે ૪૫ બહાર ની નકલી કબર ને સાચી માનશે અને ત્યાં સુધી અંદર ની કબર તૂટી જશે. પછી ૪૫ રોવાનો છાતીઓ પીટવાનો ઢોંગ કરીને જમાત ને બેવકૂફ બનાવી દેશે. પ્લાન ૧૦૦% કામયાબ ગયો. ૪૫ ને કરોડો મળી ગયા અને બેવકૂફ જમાત ને ધોકા નો એહસાસ પણ ના થયો. ઓ ૪૫, આ કરોડો ને તું કબર માં મૂકીને ઉપર લઇ જઈશ? |
|
116 Mar 28 | | અકબરી ભાઈ ટીનવાળા ક્યાં ગયા રિપ્લાય નથી આયો |
|
117 Mar 28 | |
118 Mar 28 | | ૧૧૬ એકદમ ફૂટેલી કારતૂસ છે. દાવત નો એજન્ટ છે. જો કે સ્વમાન વગર નો છે એક વાર એના માં ને દેવડી પર ૪૫ ની મુલાકાત માટે બહુ મુશ્કેલી થી લઈ ગયેલો ત્યાં દેવડી પર નીચે બાકડા પર ૨ કલાક બેસાડી રાખ્યા પછી કહ્યું કે પાછા જાવ આજે ટાઇમ નથી. એના જૈફ માં નું ભી માન ના રાખ્યું તેમ છતાંય દાવત ની ચમચાગીરી કરે છે અકબરી ટીનવાલા હાલોલવાલા. આ વાત ની કોઈ ભી તેને ફોન કરી ચોક્સાઇ કરી શકે છે. આવી છે આપણી દાવત. |
|
119 Mar 28 | |
120 Mar 28 | | ૧૧૮ શુક્રિયા ભાઈ મને પણ લાગુ કે એ ભાઈ એ નામ કિમ આપી દિંદુ કે મેં અકબરી ટીનવાળા છે આવા દાવત ના ચમચા કેટલા હશે જેને દાવત વાપરી ને લાત મારી દેતી હશે |
|
121 Mar 28 | | ૧૨૦ જે દાવત ડોકટર સાહેબ ને ફેકી સકતી હોય તો બીજા ચમચા ઓ ની તો શું વાત કરવી હમણાં સુધીનો સૌથી મોટો ને ખોટો ચમચો હોય તે લકી ઝેરોક્ષ વાલો ભુરીયો છે જેને એવી લાત પડશે ને કે સીધો લંકા માં જઇ ને પડશે આ બેવકૂફ ને એટલું ભી ભાન નથી કે તેના મોટા ભાઈ મરહુમ મેહબૂબઅલી કે જેને જી જાન થી ખિદમત કીધી તેને તો ભુલાવી દીધી તો ઓ ભુરીયા તું તો દાવત ના કોઈ કામનોજ નથી પડવા માં નથી અઝાન ઇકામત માં નથી તો તારી કિંમત તો અલીહુસેન ઉડવાલા જેટલી ભી નથી. શું કામ ઘસાય છે બેવકૂફ તારા ધંધા માં ધ્યાન આપ. ક્યારે ફેકી દેશે ખબર ભી નહી પડે. આટલી ગુલામી તારા માં બાવાજી ની કરવી હતી ને તો સવાબ થી માલામાલ થઈ ગયો હોત. |
|
122 Mar 28 | | ૧૨૦ બરાબર વાત છે ડોક્ટર ની જ વાત કરો ને ફક્ત KK થી બ્લેક મેલ થઈ દાવત પર નિકા માટે દબાણ લાવ્યા તેની સજા રૂપે ડોક્ટર ને બોર ના ઠળિયા ની જેમ ફેકી દીધા આમ ડોક્ટર નો શું વાંક શું KK સાથે પંગો લઈ ઓડિયો ક્લિપ વાયરલ કરાવી પોતાની જાન આપી દે. શું ગયેલી સોચ છે દાવત ની. નાસિર ભાઈસાબે ડોક્ટર ની પઠારી ફેરવી નાખી. આ નાસિર દોગલો બધા ને હેરાન કરી ગયો . |
|
123 Mar 28 | | ૧૨૧ હું આ વાત થી સંમત છું પણ દુઃખ ની વાત તે છે કે લકી ઝેરોક્ષ વાલા ભુરીયા નો એક છોકરો CA છે તેને ભી અક્કલ નથી કે એનો બાપ બેકાર માં ગુલામી કરે છે. એવો કેવો CA છે એના બાવાજી ને જૂતા ઉચકતા જોયા કરે છે હટટ કેવી ઓલાદો છે નામ ના જ ભણેલા છે બાકી આના કરતા BA BCOM સારા CA ને શું કરવાનું જો કોઈ સમજદારી જ ના હોય તો ચાટવા ની CA ની ડિગ્રી ને. |
|
124 Mar 28 | | ૧૨૩ બિચારા CA ની ઘર માં કોઈ વેલ્યુ નહી હોય નહી તો એ શક્ય જ નથી કે બાપ ને જૂતા ઉચકવા દે. પણ બિચરા છોકરા નું ઘર માં કઈ ઉપજતું જ નહીં હોય તો CA ભી શું કરે. ભુરીયા ની ભૂલ છે કે CA જેવા છોકરા ની ઇજ્જત ના ફાલુદા કરે છે. CA છોકરા એ કડક બનવું પડે ને કહેવું પડે કે આ ગુલામી છોડો નહીં તો પછી મેં ભી કોઈ એક્શન લઈશ તો બધું ઠેકાણે પડી જાય. CA ની શાદી થઈ ગઈ છે થઈ ગઈ હોય તો થીક નહીં તો કોઈ છોકરી નહી આપે |
|
125 Mar 28 | | 124 CA ni sasdi thai gai che |
|
126 Mar 28 | | Aama bhuryabhai no koi vaank nathi aato ghar ma besela Masibu ne Misil ma jaga joiti hati etle bhuryabhai ne mohro banavi dawat ni nokari ma lagavi didha ne Masibu misil ma aavi gaya. Masibu aagal bhuryabhai na chana bi naa aave etle bichara nokari karta thai gaya |
|
127 Mar 28 | | 122 Aa nasir bhaisab no doctor ne down karva ma bau moto role 6. Double dholki 6 pan doctor thi jale 6. bahu serious vat 6 je aa jagya e lakhi sakay tem nathi pan nasir bhaisab no bhando dawat ma tuk samay futshe e vat nakki 6. |
|
128 Mar 29 | | જાગૃતિ ગ્રુપ, મેહરબાની કરીને કોઈપણ વ્યક્તિગત કૉમેન્ટ્સ ને પબ્લિશ ના થવા દેશો.. અકબરી ટીનવાલા અથવા ભૂરિયાભાઈની વાર્તાઓનો જાગૃતિ ચળવળ દ્વારા દાવતને યોગ્ય માર્ગ પર લાવવાના અભિયાન સાથે કોઈ સંબંધ નથી. |
|
129 Mar 29 | | ૧૨૮ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. ભાઈ, અમારી પોલિસી એમ છે કે જે કોઈ પર્સનલ કોમેન્ટ હોય, તે જો અગર દાવત ને લગતી હોય તો તે valid કેવાય અને એને approve કરાય. આ અકબરી ટીનવાલા અને ભૂરિયાભાઈની કોમેન્ટ માં ઉલ્લેખ તો દાવત નોજ છે. આ કોઈ એમના બારા માં general કોમેન્ટ નથી. દાવત ને સાથે જોડેલી કોઈ પણ કોમેન્ટ હશે તે approve થશે. આ ભાઈઓ ને આ કોમેન્ટ નો જવાબ આપવો જોઈએ પણ ના આપે તો એમની મર્ઝી. |
|
130 Mar 29 | |
131 Mar 29 | | ઉપર ના પિક્ચર માં ૪૫ નો ઢોંગ દેખાય છે. દાઉદી પાસે થી કરોડો લીધા કબર તોડવા માટે અને હવે રોવા નો ઢોંગ અને નાટક કરે છે. ૪૫ તું બનાવટી છે તો ખાલી એક વાર દાઉદી સામે ફરિયાદ કરી દે, ભલે ને એ બનાવટી હોય. એમ તો કહેવાશે કે તુએ કઈ કીધું. હમણાં સુધી ઢોંગ અને નાટક કરવા સિવાય તુએ કાંઈજ નથી કીધું. ઓ બેશરમ ધોકેબાજ ૪૫, સૈયદના અલી ની કબર માટે કંઈક તો કર? - વ્હોરા બુલેટિન |
|
132 Mar 29 | | ૧૩૧ સૈયદના અલી આ કુ ની કબ્ર માટે કંઇ કરવું જોઈએ. બહુ વરસો થઈ ગયા ને આપણે બધા સૂઈ રહ્યા. જે જાગૃત હતા એટલે કે સુલેમાની વોહરા ઓ બેસી ના રહ્યા ને ફરિયાદ કીધી તો તેના દાઈ ની કબર જ નહીં રોઝા બન્યા બરાબર સૈયદના અલી આ કુ ના રોઝા ના બાજુ માંજ. તો હવે MAGA ત્યારે જ થશે કે જ્યારે સૈયદના અલી આ કુ ની કબર બનશે. આ મેટર ડોક્ટર સાહેબ ને સોંપી દો ને એલાન કરો કે ડોક્ટર સાહેબ ને સાથ આપો જોવ પછી ઝૂલ વોહરા જમાત કેવી સાથ આપે છે હમારા ડોક્ટર સાહેબ ને. ને એ ભી એલાન કરો કે જ્યાં સુધી સૈયદના અલી આ કુ ની કબર ના બને ત્યાં સુધી દાવત કોઈ ખુશી નહી મનાવે. કેક કાપવા નો ગુન્હો નહીં કરે. મસ્જિદ માં મોહરરમ માં ગમ ના દિવસો માં સુકા મેવા નહીં લે. શાદી માં જેમ ભેટ સોગાત આપવા માં આવે છે તેવી સોગાતો અને માતમ ના દિવસો માં ખુશી ખુશી મેવા ના થાળ નહીં લે. આ કસમ ખાઈ ને ડોક્ટર સાહેબ ને સૈયદના અલી આ કુ મેટર સોંપી દો. |
|
133 Mar 29 | | લાગે છે કે હવે જાગૃતિ ને ભુરીયા પાસેથી પૈસા પડાવવા ના છે. 😆 😆 😆 મસ્ત બિઝનેસ ઢૂંઢી નાંખો છે. |
|
134 Mar 29 | | ૧૩૧ - એક ખુલાસો. હું ૪૫ ને તુંકારા થી બોલાવું છું કેમ કે હું ઘણી મોટી ઉમર નો છું, એના બાવાજી ની ઉમર નો છું. |
|
135 Mar 29 | | 133 Bhuriya bhai e 2 lakh no cheque aapi didho. Thank you bhuryabhai. hawe tame juta uchko ke kitchen ma jai cooking karo koi comment nahi kariye. |
|
136 Mar 29 | | 133 Partnership ma aavvu chhe? Mast business chhe. Tara bbusiness ma plice case thaay tevo chhe te na karta aa safe chhe aavi jaa ne chhod taro cheating no business open ma cheating chhe aa to secret chhe etle koi tension nahi |
|
137 Mar 29 | |
138 Mar 29 | | ૧૩૭ આ બન્ને ને સામું પોલીસ કેસ કરો. ડોક્ટર ના દુશ્મનો ને છોડશો નહીં |
|
139 Mar 29 | | ૧૩૮ બંન્ને પર પોલીસ કેસ ચાલુ છે નાસિર પર તો બોમ્બે ની પોલીસ માં કેસ પેન્ડિંગ બોલે છે ને KK નો મામલો માસુમ. સંભાળે છે. માસુમ બરાબર નજર રાખી રહ્યો છે KK ના કેસ માં. ગમે ત્યારે નાસિર ને પોલીસ પકડી શકે છે જામીન પણ લીધા નથી એટલે નાસિર ને તો લોચો છે જ ડોક્ટર નું બગાડનાર એક ત્રીજો ભી છે જેની ભૂમિકા શું હતી તેની તપાસ ચાલુ છે તેની વિગતો મળશે એટલે તેના પર ભી પોલીસ કેસ કરીશું. |
|
140 Mar 29 | | 137 nasir bhaisab to aval lage chhe pan KK to mumbai no bhai j lage chhe ke apni jamat no aslam bodyo j lage chhe pachho besva ni style to jo barabar under world no don j laage che. |
|
141 Mar 29 |  | ૪૫, કબર તોડવા માટે દાઉદી સામે ફરિયાદ ક્યારે કરીશ? |
|
142 Mar 29 | | To: cp-vad@gujarat.gov.in , dgp-gs@gujarat.gov.in , polstn-bapod-vad@gujarat.gov.in CC: theterrific@gmail.com > > Jay Bharat sathe janavvanu ke Bhanu Jyot Society Ajwa Road Vadodara 19 khate raheta Nasirbhai Bhaisaheb ( mobile phone number 94091 57773) ek audio clip vishe koi nivedan jaher ma aapva na chhe tena thi musalman community ma bahu mota paaye tofano thay tem chhe to Nasir Bhaisaheb ne tatkalik atak kari nivedan karta rokva vinanti chhe ane motta paaye tofano thathaa atkavsho. > Riyaz Bhaisaheb > 95378 65192 |
|
143 Mar 29 | | 141 hawe shu koi fariyad karshe etla varso to thai gaya kai na kidhu. dubi marva jevu chhe badha ne apne Alavi kahedavva layak j nathi Saiyedna Ali saheb maate kai na kari saka ne Alavi shena? Zul Vohra Jamat j naam barabar chhe. |
|
144 Mar 29 | | આજે બ્લડ ડોનેશન કેમ્પ માં જવાનો ને શિખામણ આપતા ડોક્ટર સાહેબે એક જ વાક્ય કહ્યું પણ ઘણું બધું કહી ગયા, ડોક્ટર સાહેબે કહ્યું, " જો તમે સારું કામ કરો છો તો ખરાબ લોકો થી નહીં જોવાય અને તમને એકલા પાડી દેશે પણ ભલાઈ કરવા નું છોડશો ના" સમજો તો એક વાક્ય માં જ બધા રહસ્યો ખુલ્લા કરી દીધા. વાહ ડોક્ટર સાહેબ, શું આપની જ કહાની તો નથી ને આ! આપ ને ભી તો એકલા પાડી દેવા માં આવ્યા કેમ કે તમે ભલાઈ કરતા હતા. પણ ખરાબ લોકો કોણ? જમાત જાતે ફેસલો કરે ભલા કોણ અને બુરા કોણ? |
|
145 Mar 29 | | ૧૪૩ - ઈટલે શું? સૈયદના અલી ની કબર ને ભૂલી જવાની? એ મંઝૂર નથી. રોઝ હું કોમેન્ટ મુકીશ જ્યાં સુધી કબર નહિ બને. |
|
146 Mar 29 | | 145 Bhulay to naa pan jo aa mamlo doctor ne sopva ma aave to chokkas kai evu kare ne ke result mile. baaki bija koi na si koi ummid na rakhay. Only doctor pan dawat doctor ne nicha dekhava ma thi uncha aave to ne doctor aankh ma khuche chhe. |
|
147 Mar 29 | | NAVA નિશાળીયા URFE DAAT NO DOCTOR AND VAKIL HAVE LOKO PAASE PAISA PADAAVE CHHE.. VAAT KARTA AAVADTU NATHI KOI JAAT NO KHULAASO AAPTA AAVADTU NATHI ANE PATHANI UGHRANI KARVI CHHE.. LAAGE CHHE HAVE AMIRUDDIN ANE PETIWALA NI NOKRI GAI.. |
|
148 Mar 29 | | 147 Pahela to PI ne PSI ughrani karta hata hawe to halka hawaldar bhi ughranu karta thai gaya. Paisa maate haju shu shu khel karshe |
|
149 Mar 29 | | દાંત ના ડૉક્ટર નું પિક્ચર છે કોઈને પાસે? અમને જોઈએ છે. |
|
150 Mar 29 | | Vakil nu kaamaj paisa padavanu hoy che. Chamatkaar wagar namaskar na thay કહેવત છે ને લાતો કે ભૂત બા તો સે નહી માનતે. દેવા વાળી કરો બઘા સુધરી જાશે. |
|
151 Mar 29 | | Commissioner ne email thayo te na karane Bhanu Jyot Society ma police aaveli hamna kai lakhi ne chalya gaya nasir bhaisab na ghar ek bhai batlavta hata pachhi shu thayu khabr nahi pan police tapas to kari rahi chhe |
|
152 Mar 29 | | આવતી કાલે દાવત ની બદરી મહોલ્લા બહાર આવેલી ઑફિસ સામે દેખાવો કરવા ના છે બીજી કોમ ના લોકો આ સિરિયસ સમાચાર બીજી કોમના વ્હોટસએપ ગ્રુપો માં ફરી રહ્યા છે. શું કારણ છે કઈ detail મળેલી નથી પણ પોલીસ માં તેઓએ જાણ ભી કરેલી છે આ વાત ૨૦૦ ટકા સાચી છે. એટલે કદાચ પોલીસ પરવાનગી સાથે આવશે. તપાસ કરવી જરૂરી છે. જે કોઈ ના કોન્ટેક્ટ હોય તે પોલીસ માં તપાસ કરી માહિતી મેળવી દાવત ને આપો કોઈ ગંભીર બાબત ના હોય. |
|
153 Mar 29 | | ૧૫૨ તપાસ કરી વાત સાચી છે કાલે સવાર થી બદરી મહોલ્લા બહાર પોલીસ નો કાફલો આવી જશે. વાડી પોલીસ માં ઓળખાણ છે તેના મારફતે confirm થયું. પોલીસ ને માહિતી મળી છે એટલે પ્રોટેક્શન આપશે. |
|
154 Mar 29 | | Bhaio apna andar na dispute je hoy te andar raheva daie pan kaale je banav banva no chhe teni jaan dawat ma hamnaj karvi joie.. Bahar ni kom na loko aavshe to bahu babaal thashe to koi hamna j phone kari inform Karo dawat na mohibo tame to kari sako cho hamna j phone to karo te pahela ke unghta jhadpai e. |
|
155 Mar 30 | | આ પ્રસંગે કદાચ ધર્મ ગુરુ ના સમર્થકો ઓ અને તેમના વિરોધી ઓ વચ્ચે અથડામણ થવાની સંભાવના છે. તો વાડી બદરી મહોલ્લા ના બહાર ધર્મ ગુરુ ની ઓફિસ પાસે પોલીસ રક્ષણ પૂરું પાડવા વિનંતી છે. આપનો વિશ્વાસુ અલી હુસૈન ઉદાવાલા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ના સક્રિય સભ્ય |
|
156 Mar 30 | | આવતી કાલે એટલે કે ૩૦/૦૩/૨૦૨૬ ના રોજ એક મુસ્લિમ કોમ્યુનિટી ના સભ્યો અમારા સૈયદના સાહેબ ની બદરી મહોલ્લા બહાર આવેલી ઑફિસ સામે દેખાવો કરી વાંધા જનક સૂત્રોચ્ચાર કરવાના છે. આ પ્રસંગે કદાચ ધર્મ ગુરુ ના સમર્થકો ઓ અને તેમના વિરોધી ઓ વચ્ચે અથડામણ થવાની સંભાવના છે. તો વાડી બદરી મહોલ્લા ના બહાર ધર્મ ગુરુ ની ઓફિસ પાસે પોલીસ રક્ષણ પૂરું પાડવા વિનંતી છે. આપનો વિશ્વાસુ અલી હુસૈન ઉદાવાલા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ના સક્રિય સભ્ય |
|
157 Mar 30 | | વડોદરા પોલીસ કમિશ્નર સાહેબ નમસ્તે, આવતી કાલે એટલે કે ૩૦/૦૩/૨૦૨૬ ના રોજ એક મુસ્લિમ કોમ્યુનિટી ના સભ્યો અમારા સૈયદના સાહેબ ની બદરી મહોલ્લા બહાર આવેલી ઑફિસ સામે દેખાવો કરી વાંધા જનક સૂત્રોચ્ચાર કરવાના છે. આ પ્રસંગે કદાચ ધર્મ ગુરુ ના સમર્થકો ઓ અને તેમના વિરોધી ઓ વચ્ચે અથડામણ થવાની સંભાવના છે. તો વાડી બદરી મહોલ્લા ના બહાર ધર્મ ગુરુ ની ઓફિસ પાસે પોલીસ રક્ષણ પૂરું પાડવા વિનંતી છે. આપનો વિશ્વાસુ અલી હુસૈન ઉદાવાલા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ના સક્રિય સભ્ય |
|
158 Mar 30 | | Alibhai e arji aapi didhi. dawat ma thi temne mokalva ma aavya |
|
159 Mar 30 | |
160 Mar 30 | | MARVAJ JOIYE AA LOKONNE TOJ SUDHARSE.. LANGDA NE TO PUREPURO LANGDO KARI NAAKHVO JOIYE. |
|
161 Mar 30 | | ૧૫૯ - ભાઈ, ૪૫ ની ચામડી ૨૦ હાથીઓ ની ચામડી ભેગી કરે તો બી ઓછી પડે, ઇટલી જાડી ચામડી છે. નહીતો તુજ વિચાર, સૈયદના અલી ની કબર મુબારક તોડવા માટે કોઈ સૌદો કરે? અપની જમાત ના કોઈ પણ મુમીન ને પૂછી જો. લોકો એમજ કહેશે કે કરોડો શું અબજો રૂપિયા મળતા હોય તો પણ ધોકો કરીને કબર ના તોડીએ. ૪૫ ના સીના માં દિલ નથી, પથ્થર ભરેલા છે. જો હમણાં કોઈ એને કરોડો આપે તો હું ખાતરી સાથે કહું છું કે એના બૈરી છોકરાઓ ને પણ વેચી દે. |
|
162 Mar 30 | |
163 Mar 30 | | ૧૫૯ ભાઈ બરાબર એડિટ કરો હાથ ગોરા મોં કાળું આમ કિમ ચાલે 😆 |
|
164 Mar 30 | |
165 Mar 30 | | Jagruti group: amne khabar nathi aa group kaun chalawi rahyu chhe.pan je type ni comments allow karwana aawechhe eno maksad faqt ane faqt jamat ma fisad karawwano chhe.Dawat ne nichli kaksha na shabdo lakho chho to e vicharo ke Tamara guzri gayela na haqqun nafs Aaj dawat ne aapela chhe.emni pachhal " Moteman" kahi ne janaza ni namazi padhaweli chhe.Marhumeen shu dua ( baddua) karta hase k aa kiwi aulado chhe ke Imam uz zaman ni gaadi ne badnam kari rahya chhe.syedna Ali ( a.q.) ni kabar todwa ma jo dawate koi sodo kidho hoy to koi to sakshi hase.Jagrutini paidaish pachhi aa waat kim bhar aawi. Te pehlana waqt ma kim nahi? Kaya proof chhe jagruti pase? Khoti shahedi aapwi gunahe kabira chhe |
|
166 Mar 30 | | પેલી એન્જેલ પ્રિયા ઓ ક્યાં ગઈ? રોજ ના બે મેસેજ યાદ કરાવવાના ક્યાં ગયા? ચલ બે જાગૃતિ કામ પર લાગ. પૈસા પડાવવા તો તરત આવી જાય છે. |
|
167 Mar 31 | | ૧૬૫ - તમારો જોવાનો નઝરીયો જ ખોટો છે. બાવાસાબ એ પોતે કીધેલું, રમઝાન માં, મસ્જિદ માં, બધાને સામને કે સૈયદના અલી એ મને અવાઝ દઈને કીધું કે "ઓ માઝૂન હું બહાર સૂતો છું" અને પછી બાવાસાબે બહાર ની નકલી કબર ની ઝિયારત કીધી અને દાઉદી ના બાવાસાબ નો શુક્રિયા અદા કીધો. એના પિક્ચર્સ મુકેલા છે, કોમેન્ટ પેજ ના ટોપ પર. આના કારણે અંદર ની અસલી કબર તૂટી ગઈ. તો ખુલાસો જાગૃતિ શું કામ આપે? બાવાસાબ ને જમાત ને સામે ખુલાસો આપી ને આખો કિસ્સો સમઝાવવો જોઈએ કે શું બન્યું. જો બાવાસાબ એ ના કરે, તો ચોક્કસ વાત સાબિત થાય છે કે બાવાસાબે કરોડો લઇ ને કબર તોડી નાખી. મારી આ કોમેન્ટ નો જવાબ જરૂર આપજો. |
|
168 Mar 31 | |
169 Mar 31 | | સાવધાન: જ્યાં સુધી ૪૫ જમાત ને નહિ સમઝાવે કે સૈયદના અલી ની અસલી કબર કેમ તૂટી ત્યાં સુધી અમે રોજ ૪૫ વાસ્તે અપશબ્દો વાપરીને સવાલ કરીશું કેમ કે આ કોઈ નાનો મુદ્દો નથી, સૈયદના અલી ની કબર શહીદ થઇ છે જેનો ઝિમ્મેદાર આ ૪૫ છે. તો અપશબ્દો ના સાંભળવા હોય તો ૪૫ ને જઈ ને કહો કે સફાઈ આપે કે કબર કેવી રીતે તૂટી, નહિ તો રોજ આવુજ ચાલશે. જાગૃતિ ભાઈ, અમારું કબર ને લગતું પિક્ચર રોજ મુકજો. આપની બહુ મહેરબાની અને આપ લોકો ને સૈયદના અલી ની દુઆ જરૂર મળશે. - વ્હોરા બુલેટિન. |
|
170 Mar 31 | |
171 Mar 31 | | આવી ગઈ એન્જેલ પ્રિયા ઓ 😆😆😆 |
|
172 Mar 31 | | ૧૭૧ - હું તો કામ માં બહુ બીઝી હતો એટલે ભૂલી ગયેલો. સારું થયું તુએ યાદ કરાવ્યું. 😆😆😆 - હુસેની |
|
173 Mar 31 | | દાવત વાલા ક્યાં સુઈ ગયા? અહીંયા તો વોહરા બુલેટિન વાલા અને ઝુલ વોહરા એસોસિએશન વાલા રોજ ના પિક્ચરો મોકલે છે. તો દાવત વાલો કોઈ નથી જેને જવાબ માં પિક્ચરો મોકલવા હોય? લાગે છે દાવત ના ચમચાઓ ભાગી ગયા. પેલી કહેવત યાદ છે? "જબ કિશ્તી ડૂબ રહી હોતી હે તો સબ સે પહલે ચૂહે ભાગ જાતે હે." 😆😆😆 - હુસેની |
|
174 Mar 31 | | કબર તૂટવાથી એનેજ તકલીફ થવી જોઈએ જે સાચો અલ્વી હોય 5 નમાઝ, 30 રોઝા, હમેશા સાચુ બોલતો હોય કબર જો પછી બની જશે તો કોઈને 19 20 નો ભી ફરક ની પડે. દિલમાં ઈમાન હોવી જોઈએ કબર માં નહીં સમજી જાઓ |
|
175 Mar 31 | | 4 મહિના થી આખી દુનિયામાં સ્ક્રીનશોટ ફેલાવવાની પત્તર ફાડે છે પણ આજ દિન સુધી એક ગ્રુપ માં ભી કોઈ સ્ક્રીનશોટ દેખાયો નથી. આ જાગૃતિ ગ્રુપ ભી AI જ લાગે છે. |
|
176 Mar 31 | | ૧૭૫ - અબે ડોબા, હું હુસેની છું. માણસ છું. તને હું AI લાગુ છું? જાગૃતિ ના ૧૧ મેમ્બેરો છે. બધા માણસો છે. કોઈ બહેન નથી. જે દિવસે દાવત ના ઝુલ્મ અને લૂંટ ખતમ થશે તે દિવસે બધા મેમ્બેરો એમના નામ અને ફોન નંબર આપશે અને જાગૃતિ ને બંધ કરી દેશે. બસ હવે થોડા દિવસ બાકી છે દાવત ના ઝુલ્મ અને લૂંટ ના અંત નો.- હુસેની |
|
177 Mar 31 | |
178 Mar 31 | |
179 Mar 31 | | 174 - koine koi farak padto nathi to kem every year ahmedabad jaine boomo paadi ne magar na aasu paade chhe ane moti jamaat ne gaado aape chhe? Kabar todi ne lutvaano dhandho ubho karyo chhe jazbaati bani ne? |
|
180 Mar 31 | | કૉમેન્ટ બોક્સ ની પેટર્ન સ્ટડી કરીએ તો સાફ દેખાય છે કે એક જ વ્યક્તિ AI ના ઉપયોગ થી આ ચલાવી રહ્યો છે. કોઈ 11 લોકો નથી, કદાચ અબ્દુલ ભાઈ ના સમય માં હોય શકે, પરંતુ આજની તારીખે તો નથી જ. |
|
181 Mar 31 | | ૧૮૦ હું પણ જાગૃતિ ગ્રુપ ની સક્રિય મેમ્બર છું નિયમિત રીતે પોસ્ટ મૂકું છું. મારું નામ આઈ I પર થી શરૂ થાય છે ને વ્યવસાયી છું. Professional છું. ખુશી ગમી ના મેં જમાત ના કામો મફત માં કરી આપેલા છે. વૃદ્ધ વય માં પણ જવાન જેટલો સક્રિય છું. સૈયદના અલી આ કુ ની કબર મુબારક ની શહાદત નો હું સાક્ષી છું ને રજે રજ ની માહિતી મને છે. એટલે જાગૃતિ ગ્રુપ ૧ વ્યક્તિ નહીં ઘણા વ્યક્તિઓ ચલાવે છે જેમાં અમો તમામનો કોઈ સ્વાર્થ નથી કોઈ ના થી ભી કોઈ અપેક્ષા નથી બસ દાવત નેક રાહ પર ચાલી નીકળે તે જ એક માત્ર આશય છે.મોમીનો દાવત ના પૈસા ના મોહ થી થાકી ગયા છે એટલે કોમ છોડી રહ્યા છે અને હમે દાવત ની લૂંટ ને અટકાવી કોમ ને તૂટતી રોકવા નું નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. ૪૫ આ અઝીમ ગાદી ને પૈસા કમાવવાનું મશીન ગણવા નું બંધ કરી દે તો બીજી ક્ષણે જાગૃતિ ગ્રુપ બંધ. મોમીનો હવે ઇન્સાફ કરો શું હમે કંઇ ખોટું કરી રહ્યા છે? શું તમામ મોમીનો એમ માને છે ને ચાહે છે કે દાવત ખોટી રીતે પૈસા લેતી જ નથી તથા જે લે છે તે શરિયત થી જાઉઝ છે ને આજ પ્રમાણે પૈસા લેવાનું ચાલુ રાખે તે હમને કબુલ છે તો જાગૃતિ ના મિશન નો કોઈ અર્થ નથી એટલે તત્કાલિક બંધ કરી દઈશું. મોમીનો જવાબ આપે. શું દાવત આજ પ્રમાણે પૈસા લે તો તમામ મોમીનો ખુશ છે કોઈ વાંધો નથી. |
|
182 Mar 31 | | 181 Jagruti ek voting rakho ane mumino ne puchho ke mumino khush chhe je rite dawat paisa le chhe ane jagruti koi kaam nu nathi ane bandh kari devu joiye? |
|
183 Mar 31 | | 181 I thin naam Khushi gami na free ma kaam Old age ne professional Shu Janab Vakilsaheb Ibrahimbhai Bhaisaheb to aap nathi? |
|
184 Mar 31 | | ચાલો એક વધુ એન્જેલ પ્રિયા, I નામ વાળી પ્રોફેશનલ 😆😂😆 |
|
185 Mar 31 | | ૧૮૩ હા હું ઈબ્રાહિમ ભાઈસાહેબ જ છું. હું જ્યારે નિકા જાહેર માં પઢતો હોવું તો મારી id શું કામ છાપવું? હું દાવત ને સીધી રાહ પર લાવવા માટે જ સક્રિય છું જાગૃતિ ગ્રુપ સાથે. |
|
186 Mar 31 | | 182, વોટિંગ ના રિઝલ્ટ હમણાં થી જ નકકી હશે. બનાવટી. ફેંકમફેક. ચલ બે AI, એક Poll બનાવ, કામ પર લાગ. |
|
187 Mar 31 | | ૧૭૮ - ઝુલ વોહરા એસોસિએશન, તમે આ શું લખ્યું છે? ૪૫ ને ઉપર પહોંચાડવાનો શું મતલબ? ૪૫ ને મારી નાખશો? પછી ડૉક્ટર અને માઝૂન વચ્ચે ફાઈટ? જે જીતે તે દાઈ? ફુલ મારામારી? |
|
188 Mar 31 | | ૧૮૬ અબે લુખ્ખા દાવત ના લુખ્ખા ચમચા વોટિંગ છોડ શું તું તારું ફેમિલી ને આખી જમાત એમ માને છે કે દાવત કોઈ ખોટું કરતી નથી પૈસા નો કોઇ લાભ નથી. શું બેલેટ પેપર થી વોટિંગ કરાવી એ તો દાવત ના ઘર સિવાય દાવત ના ફેવર માં ૧ વોટ નહિ પડે. |
|
189 Mar 31 | | બોગસ કોમેન્ટ આવે છે બોગસ નામો લખવામાં આવે છે. કોઇ પણ વ્યક્તિ કોઇ નુ પણ બોગસ નામ લખી કોમેન્ટ કરે છે કોમેન્ટ ને સિરિયસલી લેવી નહી જેના નામ થી કોમેન્ટ આવે છે તેને તો ખબર પણ નથી હોતી કે તેમના નામ થી કોમેન્ટ આવી. |
|
190 Mar 31 | | જાગૃતિ ભાઈયો, ૧ વાત કહેવા માગું છું.. ભલે ૪૫ ગમે તેવા હોય પણ એ દાઈ છે, કોઈ એ એમને પર નસ કરેલી છે.. મારા માનવા મુજબ એમને થોડું રિસ્પેક્ટ આપવું જોઈએ.. લંગડો અને ઝુમખા ને બોલો એ ચાલે, દાઈ ને બોલવામાં થોડો લેહાઝ રાખો ભાઈ.. |
|
191 Mar 31 | | ૧૯૦ - ૪૫ પર નસ થઇ એમાં કોઈ શક નથી. પણ નસ ને સાથે બહુ મોટી જવાબદારી મળી ૪૫ ને. જમાત ને દીન ના રસ્તા પર લઇ જવાની. જયારે ૪૫ એ દીન ને છોડી ને પૈસા પાછળ આંધરી દૌડ મૂકી તે દિવસે ૪૫ એ નસ ને ખોઈ દીધી. દાઈ નો દરજ્જો ચાલ્યો ગયો. હવે રહ્યો છે એક પૈસા નો લાલચુ વેપારી જે પૈસા કમાવવા કઈ પણ કરી શકે છે. સૈયદના અલી ની કબર ને પણ કુરબાન કરી શકે છે. તો કયા લિહાઝ ની તું વાત કરે છે? ઇઝ્ઝત અને જવાબદારી સિક્કા ની બે બાજુઓ છે. જયારે જવાબદારી ભૂલી જાવ, તો પછી ઇઝ્ઝત ને પણ ભૂલી જાવ. લોકો ગાળો આપશે. થોડા દિવસો પછી લોકો જૂતા મારશે, પથ્થરો મારશે. |
|
192 Apr 1 | | ૧૯૧ એક સિક્કા ની બે બાજુ ની વાત બહુ જ સરસ છે. અને સચોટ ભી છે. |
|
193 Apr 1 | | 189 Badhi bogus nathi hoti Vakilsaheb Ibrahimbhai Bhaisaheb ni vaat sachi chhe. Confirm karyu temna thi. Bilkul sachi vaat. He is brave. Mard chhe kom no etle chhati thoki ne kahe chhe ke te sakriya karyakar chhe. |
|
194 Apr 1 | | ૧૮૫ ઇબ્રાહીમ ભાઈસાહેબ વકીલ બાબુ તમે બહુ હિંમત થી કહ્યું કે તમે સક્રિય છો અને જો આમ જોવા જાવ તો તમે પહેલા સેંકડો પરચા નીકળેલા જ છે એટલે આ તો તમારું વારસો જુનું કામ છે. ને હવે દાવત તમારું શું બગાડી લેશે? દાવત તો ક્યારે ભી તમારો મિસાક લેવાની જ નથી. તો દાવત સામે ખુલ્લે આમ પડવા માં નુકસાન શું? પણ તમે સાહેબ બહુ હિંમતવાલા છો. સલામ છે તમને. |
|
195 Apr 1 | |
196 Apr 1 | |
197 Apr 1 | | જાગૃતિ રહે કે બંધ થાય એના થી જમાત ને કે મૌલા ને કોઈ ફરક પડો નથી ના આગળ પડશે. મૌલા લોકો પાસે થી જે ચાહે એ કરાવશે પૈસા ભી લેશે લેચ ને લેતાજ રહશે. આ બસ ટાઇમપાસ છે લોકો નો જાગૃતિ ના થ્રુ એ. મૌલા જલસા કરેચ ને કરતા રહેશે તમે લોકો બસ તમાશો જોયા કરો...... જાગૃતિ ના લોકો નો ખાલી ટાઈમ વેસ્ટ છે 13 જણા નું આ ગ્રુપ છે.. ભણેલા ગણેલા માણસો છે પણ અભણ કરતા ગયેલા છે.. આ વસ્તુ પોતે સમજવાની હોય ના કે કોઈ વોટિંગ કરવાનું હોય. અનાજ ખાતા હોવ તો બુદ્ધિ વાપરો નઈ તો ઘાસ ખાવાનું ચાલુ કરી દો. પરચા ચાલુ રાખવાનું કોઈ એક રીઝન આપો. કોઈના પૈસા ઓછા થયા કે કોઈ ગરીબ ના પૈસા માફ કીધા મૌલા એ!? કઈ નઈ થાય તમારા થી. બંધ કરી દો પરચા મોકલવાનું... |
|
198 Apr 1 | | ૧૯૭ - બરાબર લખૂંચ તુએ "મૌલા જલસા કરેચ ને કરતા રહેશે". હા, કિમ કે તારો મૌલા, ૪૫, નીચ છે. જૂઠો છે. ઝાલિમ છે. લુટેરોં છે. હલકટ છે. ભિખારી છે. ડાકુ છે. જલ્લાદ છે. ધોખેબાજ છે. ફરેબી છે. શયતાન છે. જહન્નમી છે. તારા ૪૫ ને જીતલી બી ગાળો દઉં એ ઓછી છે. |
|
199 Apr 1 | | ભાઈ, જે પિક્ચર બનાવેચ, તેને મારી એક વિનંતી છે. કોમેન્ટ ૧૯૮ માં જે મેં ૪૫ ને ગાળો દીધી છે એનું એક પિક્ચર બનાવશો? પિક્ચર બહુ અસરકારક હોય છે. મને બનાવતા નથી આવડતું એટલે તમને કહું છું ભાઈ. મહેરબાની તમારી. |
|
200 Apr 1 | |
201 Apr 1 | | ૧૯૭ તું મુંબઈ સમાચાર વાંચે છે? નહીં કેમ કે મુંબઇ માં શું થાય છે તેની તુને પડી નથી પણ સંદેશ ગુજરાત સમાચાર ભાસ્કર વાંચે છે કેમ કે તુને વડોદરા માં શું થાય છે ને શું થશે તે જાણવાની ઉત્સુકતા છે. તું એ ૧૯૭ ની કોમેન્ટ કરી એટલે સાબિત થયું કે તું રેગ્યુલર પરચા વાંચે છે કેમ કે ઉત્સુકતા છે જાણવાની કે આજે દાવત ની કયા ખોટા કામો ની કોમેન્ટ થઈ. હવે પરચા થી કે કોમેન્ટ થી કોઈ ફેર નહીં પડે તે વાત નો જવાબ politician જેવા નફ્ફટ કોઈ હોતા નથી પણ જ્યારે તેમના કાળા કરતૂત પેપરો માં છપાય છે તો એમને ભી મ્હો પર બુકાની બાંધવું પડે છે અને જાહેર માં આવતા લાજ આવે છે એને પોતાના અંદર થી જ કઈ ખાઈ જતું હોય તેમ લાગે છે ને ઇલેક્શન આવે છે તો તેનો ખેલ ખતમ થઈ જાય છે. તે રીતેજ ૪૫ ને પરચા ને કોમેન્ટ થી પોતાની રૂહ જ સવાલ કરે છે કે તારી આ ઇજ્જત? તારા માટે ખરાબ માં ખરાબ લખાય છે પણ કોઈ વિરોધ કરનાર નથી તો સાચે જ તારી મોહબ્બત કોઈ ના દિલ માં નથી આ ખટકો તેના અભિમાન ને ધીરે ધીરે તોડી નાખશે અને પછી આત્મ વિશ્વાસ ખત્મ થઇ જશે એટલે જોર જુલ્મ કરવાની તાકાત કે હિંમત નહીં રહેતા લોકો જે આપશે તે લઈ ને કહેશે શુક્રિયા અને માની લો આ કઈ નથી જ થતું તો જાગૃતિ ને શું નુકસાન છે. પણ એટલો તો ફાયદો છે ને કે પોતાની જાતને સંતોષ થશે કે ચાલો કોઈ ભી રીતે ઝુલ્મ સામે અવાજ તો ઉઠાવ્યો. બુઝદિલ ની જેમ ઝુલ્મ ના સામે સર ઝુકાવી ઝાલીમ ને ઓર ઝુલ્મ કરવાની હિંમત ને પ્રોત્સાહન તો ના આપ્યું . તો તે પણ સમાજ ની બહુ મોટી ખિદમત કીધી કહેવાશે. પેલેસ્ટાઇન ને ખબર છે કે યહુદીઓ ને હરાવી નહીં શકાય પણ વારસો નહીં દાયકાઓ થી લડે છે તે બહાદુરી કહેવાય ને પેલા દુબઈ સાઉદી અરેબિયા વાળા ટ્રમ્પ ની નગા ને બોશો દે છે તેના પર આખી દુનિયા થૂંકે છે. તો શું તું ભી અલ્વી જમાત ના ટ્રમ્પ ને... હમે સાચા શિયા છે ને ઇરાની જઝબો રાખીએ છે જીત ઇન્ન્શા અલ્લાહ હક ની થશેજ સબ્ર કરવો પડે. થોડો સબ્ર કર ૪૫ ભી જાગૃતિ ના મોહીબે સાદિક થઈ જાશે. રાતો રાત કઈ ના થાય થોડી ધીરજ રાખવી પડે. હમે જાગૃતિ વાળા મૂઠ્ઠી ભર છે પણ હમારા ઇન્ફોર્મર્સ દાવત ના પોતાના ઘર માં ભી મહેફિલ મિસીલ માં ભી ને બધેજ છે જે હમને કમેન્ટ ને પરચા ની ૪૫-૪૬ હુસબાના, દાંત ના ડોક્ટર ને વકીલ પર કેટલી ગહેરી અસર થાય છે તે માહિતી આપે છે એટલે જાગૃતિ ને ખબર પડે છે કે લોહા પીઘલ રહા હૈ વહ મોમ હો જાયેગા . સબ્ર કરો આગે આગે દેખો હોતો હે ક્યા! |
|
202 Apr 1 | | Assalamualaikum. Jagruti band to na thavu joiye. Pan loko vanchi ne jagta nathi. Vanchi ne besi rahech e kaam nu nai. Koiye to action kevu joiye. Ek problem e chhe k ek bija ne sath nathi apta. Char jan b maline action le. To bija himmat kare. Pan badaj em vichare apnu naam ka bhigariye to Thai chuku apta raho paisa |
|
203 Apr 1 | | 201-- બોલ વચન ખાલી બોલવા માંજ અવલ લાગે.. કઈ કરી ને બતાવો તો વિશ્વાસ કરે લોકો... અર્થ વગર ના મોટા મેસેજ લખી ને કોઈ મતલબ નથી ભાઈ... *પરચા બંધ કરો...* |
|
204 Apr 1 | | 201-- બુઝદિલ ની જેમ ઝુલ્મ ના સામે સર ઝુકાવી ઝાલીમ ને ઓર ઝુલ્મ કરવાની હિંમત ને પ્રોત્સાહન તો ના આપ્યું.. ઈટલીજ હિંમત છે તો આજ વાત પર બધા જાગૃતિ ના મેમ્બરસ ના ખાલી નામ જાહેર કરો.. છે હિંમત સામે આવી ને વાત કરવાની? |
|
205 Apr 1 | | Hame buzdilo ne nahi bahaduro ne naam batlavie chhe etle bairi bu taara naam sathe hamaru naam puchhu.nahi to Bunayyat ni company ma rida paheri ne husbana na chappal uthaav. |
|
206 Apr 1 | | ૨૦૩ તું વાંચવા નું બંધ કરી દે તો તારા માટે પરચા કોમેન્ટ બંધ. સો ડિમ્પલે. |
|
207 Apr 1 | | 197 na msg thi badha ni silgi gai pan ek vaat kais jeye bhi lakhuch ekdum barabar ne sachhi vaat lakhich. Jeni silge enej aag vadhare laage itle 201 ni barabar silgich 🤣🤣🤣 ne 201 jagruti waloj che. |
|
208 Apr 1 | | 205 બુજદીલ વાલી લાઇન 201 વાળા નીજ છે. મેસેજ વાંચ પછી બોલ જોયા વગર બોલ બોલ ના કર. એક ઘેટું જા જાશે તાજ બધાં ઘેંટા જાશે એક્જ લાઇન મા. 206 તું સૂઈ જા પાછો. P |
|
209 Apr 1 | | Assalam, ફક્ત દાવત ના દૂષણો ને ઉજાગર કરવા માટે જ નહીં પણ અલવી વોહરા સમાજ ની બદી ઓ ને ઉજાગર કરવા અને કોમ ને રાહ બરી કરવા પણ જાગૃતિ ગ્રુપ પોતાની આ ઉમદા કોશિશ જારી રાખે એવી ગુઝારિશ . અલ્લાહ હાફિઝ |
|
210 Apr 1 | | પરચા કોમેન્ટ બંધ નહીં થાય.. |
|
211 Apr 1 | | કોઈ ની સુલગે કે ના સુલગે પણ દાવત ના જુઠ્ઠા રખવાળા ૪૫ -૪૬ ની સુલગવી જોયે માટે પરચા ને કોમેન્ટ બોક્સ ચાલુ રહેવું જોયે બાકી અંધભક્ત છો બોલા કરે |
|
212 Apr 1 | | MAGA વાળા ક્યાં ખોવાઈ ગયા છે થાકી ગયા શુ હવે કોઈ મસેજ નથી કરતા ભૂરો વકીલ થાકી ગયો ચપળ ચપળ બોલતા બૌ આવડે છે હમે આમ ને હમે તેમ બરાબર વકાલત કર જે નઈ તો તારો હાલ ભી ડૉક્ટર જેવો કરશે તારોં મટ્રાયો ભાઈ ૪૬ જો બનશે તો |
|
213 Apr 1 | | Aa comment box khali 3/4 janach chalavech Koy ne kay pari nathi.. |
|
214 Apr 1 | |
215 Apr 1 | | ૨૧૪ આ મુદ્દો મેં ૨ -૩ દિવસ પેલા વિચારે લો કે ૪૫ ના પેલ્લા બૈરો હુંસબના બુ ની વફાત ની જાણકારી કેવી રીતે મળે પણ આપ એ આજે આ વાત નિકાલી છે તો જે મોમીન ને પાસે જાણકારી હોય એ કોમેન્ટ બોક્સ માં લખે તો આજ ની નવી જનરેશન ને ખબર પડે કે સુ કિસ્સો બનો તો દાળ માં કઈ તો કાળું હતું કે પુરી દાળ કાલી હતી |
|
216 Apr 1 | | ૨૧૩ ઓ ભાઈ ૩/૪ જણા ચાલવતા હોય કે ૪૦ જણા ચલાવતા હોય તું ને કોમેન્ટ બોક્સ માં મસેજ જોવા નું મન તો થાઇચ ને અંધભક્ત |
|
217 Apr 1 | | શોએબલી ભાઈસાહેબ નો છોકરો રોતા રોતા કહેતો હતો કે ૪૫ એ મારી બહેન ને મારી નાખી. |
|
218 Apr 1 | | ડોક્ટર સાહેબ તો લોકો ના દિલ માં રાજ કરે છે. પણ શું કાબેલિયત છે ડૉક્ટર સાહેબ માં. એક જ સાહેબે દાવત એવા છે જેને સૌ કોઈ ચાહે છે. દિલ થી.ને ખાલી ડોક્ટર જ નહીં નશેતાબૂ નું નેચર ભી બહુ જ ઉમદા. આજ ફેમિલી સાચું દાવત નું ફેમિલી લાગે છે. રોયલ ફેમિલી બાકી ટીકા ઠીક છે બધું. |
|
219 Apr 1 | | કોમેન્ટ ૨૧૭ અંગે તો પછી શોએબલી ભાઈસાહેબ નો છોકરો હુસબાના ની બેન ને શું કામ લાવો. |
|
220 Apr 1 | | 219 perfect. Shoebali Bhaisaheb na chhokrani waat koi jagruti na magajni pedas chhe. Badhi comments aarite upjaweli chhe. Fasad felao ane maja karo bijane mansik tras aapine |
|
221 Apr 1 | | માઝૂન અને એની બહેન કેટલા સમય સુધી એના બાપ ૪૫ સાથે વાત નોતા કરતા કિમ કે ૪૫ એ એમની માં ને મારી નાખી હતી. આ વાત તો ઘણા લોકો જાણે છે. |
|
222 Apr 1 | | ૨૨૧ બીજી બધી વાત બાજુ પર મૂકીએ પણ ૪૬ નું ૪૫ સાથે બિલકુલ ટ્યુનિંગ નથી. ૪૫ એ માઝુમ ના માં ને મારી નાખવા ની વાત બિલકુલ માનવા માં આવે તેવી નથી. નોટ પોસીબલ. |
|
223 Apr 1 | | ૨૨૧ બહુ મોટો ઈલ્ઝામ કહેવાય. કોઈ જાતના પ્રૂફ વગર આવી વાતો ના કરાય. |
|
224 Apr 1 | | હઝરત નબી (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ)એ ફરમાવ્યું ગીબત એ ઝીના કરતાં પણ સખત ગુનાહ છે. ત્યારે આપને પૂછવામાં આવ્યું યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ) એ કેવી રીતે ? જવાબમાં આપે ફરમાવ્યું ઝીના કરનાર અલ્લાહની બારગાહમાં તૌબા કરે તો અલ્લાહ તઆલા તેની તૌબા કબૂલ કરી લે છે. અને ગીબત કરનાર તૌબા કરે છે તો જયાં સુધી જે (વ્યક્તિ)ની ગીબત કરવામાં આવી હોય તે માફ ન કરે ત્યાં સુધી અલ્લાહ તેની તૌબા કબૂલ કરતો નથી. |
|
225 Apr 1 | | જેની માટે કુરઆને મજીદમાં ફરમાવવામાં આવ્યું છે કે “તમારામાંથી કોઇ કોઇની પાછળ નીંદા કરે નહિ. શું તમારામાંથી કોઇ આ (કૃત્ય)ને પસંદ કરે છે કે તે પોતાના મરી ગયેલા ભાઇનું માંસ ખાય ? નહિ, બલ્કે એ (કૃત્ય) તો તમો બૂરૂંજ સમજશો.” (સૂરએ હોજોરાત, આ.12)તે જ પ્રમાણે કુરઆને મજીદમાં સૂરએ નૂરમાં છે કે “તે લોકો કે જેઓ ઇચ્છે છે કે ઇમાન લાવનારાઓના સંબંધમાં નિર્લજ્જ વાતોની ચર્ચા ફેલાય, નિસંશય તેમના માટે દુનિયામાં દુ:ખદાયક અઝાબ છે અને આખેરતમાં પણ.” (સૂરએ નૂર, આ.૧૯)કુરઆને મજીદમાં સૂરએ હોમઝહમાં પણ છે કે “વય્લુલ્લે કુલ્લે હોમોઝતિલ લોમઝહ” જેની તફસીરમાં તફસીરે મજમઉલ બયાનમાં છે કે આ આયત અલ્લાહની તરફથી દરેક ગીબત કરનારાઓ, ચુગલખોર અને દોસ્તોમાં જુદાઇ નાખનારાઓ માટે અઝાબનો વાયદો છે. ‘હોમઝહ’ તે બૂરાઇ છે કે જે નિંદા લોકોની સામે કરવામાં આવે અને ‘લોમઝહ’ તે બૂરાઇ છે કે જે નિંદા કોઇની પીઠ પાછળ કરવામાં આવે. ‘વય્લ’ જહન્નમનો તે દરજ્જો છે અથવા તો જહન્નમનો તે કુવો છે જે જહન્નમની બદતરીન જગ્યા છે અને ‘વય્લ’નો ઉપયોગ સખ્ત અઝાબના અર્થમાં પણ થયો છે. આ અઝાબ ગીબત કરનારાઓ માટે છે. |
|
226 Apr 1 | | જવાહિદ’ના લેખક રિવાયત કરે છે કે હઝરત રસૂલેખુદા (સ.અ.વ.)એ અબુઝરને ફરમાવ્યું, “ગીબતથી હોંશિયાર રહો. ગીબત ઝિનાથી પણ બદતર છે.”અને બીજી રિવાયતમાં છે કે “ગીબત કરનારો કયામતના દિવસે પોતાનું માંસ ખાવાની હાલતમાં હશે.”હઝરત ઇમામ જાફર સાદિક (અ.સ.)થી રિવાયત છે કે “જે કોઇપણ કોઇ મોઅમીનના બારામાં તેનું અપમાન કરવાના ઇરાદાથી કોઇ વાત બયાન કરે અને તેનું અપમાન કરે કે જેથી તે લોકોની નજરોમાં નીચો પડી જાય. તો અલ્લાહ તઆલા તેને પોતાની વિલાયતમાંથી કાઢીને શૈતાનની વિલાયતમાં નાખી દે છે.”બીજી જગ્યાએ ઇમામ જાફર સાદિક (અ.સ.)એ ફરમાવ્યું “ગીબત ન કરો કેમ કે તમારી ગીબત કરવામાં આવશે અને પોતાના ભાઇની માટે ખાડો ન ખોદો કેમકે તમે પણ તેમાં પડશો. જેવું તમે કરશો તેવું તમે પામશો.”શેખ અન્સારી (અ.ર.)એ મકાસિબમાં હઝરત રસૂલેખુદા (સ.અ.વ.)થી નક્લ કર્યુ છે કે “ગીબતનો ગુનાહ ઝિનાથી પણ બદતર છે. કેમ કે અગર ઝિનાકાર તૌબા કરી લે તો અલ્લાહ તેને બક્ષી દે છે પણ ગીબત કરનારાને ત્યાં સુધી નથી બક્ષવામાં આવતો જ્યાં સુધી કે તે શખ્સ કે જેની તેણે ગીબત કરી છે તે તેને માફ ન કરી દે.”એક દિવસે હઝરત રસૂલેખુદા (સ.અ.વ.)એ પોતાના ખુત્બા દરમિયાન વ્યાજના ગુનાહની ગંભીરતા બયાન કરતા ફરમાવ્યું કે “વ્યાજના એક દિરહમનો ગુનાહ છત્રીસ વખત ઝિના કરવાથી પણ ગંભીર છે.” પછી ફરમાવ્યું “બેશક બદતરીન દરજ્જાના વ્યાજ મુસલમાનની આબરૂરેજી અને તેની બેઇઝ્ઝતી છે.” અને પછી ફરમાવ્યું “ઝિના અને વ્યાજથી પણ બદતર ગીબત છે.”આ સિવાય આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું “અગર કોઇ શખ્સ કોઇ મોઅમીનની ગીબત કરતો હોય એટલે કે જે ખરાબી તેનામાં મૌજૂદ હોય તેને બયાન કરતો હોય તો અલ્લાહ ગીબત કરનારાને અને તે મોઅમીનને કે જેની ગીબત થઇ રહી છે તે બંનેને બેહિશ્તમાં ભેગા નહીં કરે. જે શખ્સ મોઅમીનની એવી ખરાબી કે જે તેનામાં મૌજૂદ ન હોય તે બયાન કરે તો તે બંનેની વચ્ચે દિનની પાકીઝગી અને સંબંધ છે તે પૂરો થઇ જાય છે અને ત્યારપછી ગીબત કરનારો તે મોઅમીનથી અલગ થઇ જશે તેમજ ગીબત કરનાર જહન્નમમાં રહેશે જે ઘણું જ ખરાબ ઠેકાણું છે.” (મકાસિબે મોહર્રેમા) |
|
227 Apr 1 | | “હે ઈમાન લાવનારાઓ! ધણાં તર્ક-વિતર્ક દોડાવવાથી બચો, નિસંશય કેટલાક તર્કો ગુનાહ છે અને (એક બીજાની) સ્થિતિની તપાસ કરવાની કોશિશ કરો નહિં, તેમ તમારામાંથી કોઈ કોઈની પાછળ નીંદા કરે નહિં. શું તમારામાંથી કોઈ આ (કૃત્ય)ને પસંદ કરે છે કે તે પોતાના મરી ગયેલા ભાઈનું માંસ ખાય? નહિ, બલ્કે એ (કૃત્ય) તો તમો બુરૂં જ સમજશો. અને અલ્લાહથી ડરો; બેશક અલ્લાહ મોટો તૌબા કબૂલ કરનાર (અને) દયાવાન છે.” (સૂ.હોજોરાત, આ.12) |
|
228 Apr 1 | | એક માણસે પોતાના ગુલામને વેચ્યો અને ખરીદનારને કહ્યું કે : “આ ગુલામમાં ચુગલખોરી કરવા સિવાય બીજો કોઈ ઐબ નથી.”ખરીદનારે કહ્યું : “કંઈ વાંધો નહીં. તે ચુગલખોરી કરીને મારૂં શું બગાડી શકશે?”આમ, ખરીદનારે ગુલામને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો. ગુલામ લાંબા સમય સુધી પોતાના માલિકના ઘરમાં રહ્યો.એક દિવસ તેણે પોતાના માલિકની પત્નીને કહ્યું કે : તારો પતિ તને ચાહતો નથી. અને તે બીજી એક જગ્યાએ શાદી કરવા માંગે છે. જો તું તારા ઘરમાં શોક્ય આવે તેવું ન ઈચ્છતી હોય તો કોઈપણ રીતે તારા પતિની દાઢીમાંથી થોડાક વાળ લાવીને મને આપ. હું તેના પર વઝીફો (દુઆ) પડી આપીશ. મારા અમલથી તારો પતિ સીધા રસ્તા પર આવી જશે.તે સ્ત્રીએ કહ્યું : “આજે રાત્રે જયારે મારો પતિ સૂઈ જશે ત્યારે હું તેની દાઢીના વાળ કાપી લઈશ. અને સવારે તને આપીશ.”સાંજના સમયે ગુલામ પોતાના માલિક પાસે ગયો અને કહ્યું : “મેં આપનું નમક ખાધું છે. તેથી આપને આ વાત કહું છું, નહીંતર આ વાત કદી ન કહેત. પરંતુ હવે એ માટે કહું છું કે વાત હવે હદથી વધારે આગળ વધી ગઈ છે. તમારી પત્ની ખરાબ ચારિત્ર્યની છે. તેણીએ બીજા એક માણસ સાથે નાજાએઝ પ્રકારના સબંધો બાંધ્યા છે. બંને તમારી ગેરહાજરીમાં એક બીજાને મળે છે. અને આજે રાત્રે તમારી પત્ની તમને કત્લ કરી નાખવાનો ઈરાદો ધરાવે છે. જો તમારે બચવું હોય તો રાત્રે જાગતા રહેજો.”રાત્રિના સમયે તે માણસ જમીને ખાટલા ઉપર સૂઈ ગયો. સૂતી વખતે તેણે પોતાની તલવાર પોતાના ગાદલાના નીચે છુપાવી દીધી અને સૂઈ જવાનો ડોળ કર્યો.રાત્રિનો થોડો સમય પસાર થયો હશે ત્યારે પેણે જોયું કે તેની પત્ની કોઈ સાધન લઈને પોતાના ખાટલા પાસે આવી. તેને જોઈને સૂવાનો ડોળ કરી રહેલા પતિને એ વાતની ખાત્રી થઈ ગઈ કે તેણી પોતાને કત્લ કરવા માટે જ આવી રહી છે. તેથી તેણે તુરંત જ ઉભા થઈને પોતાની તલવારથી પોતાની પત્નીને કત્લ કરી નાખી.જયારે તે સ્ત્રીના કુટુંબીજનોએ તે વાત સાંભળી કે પોતાના કુટુંબની સ્ત્રીને કત્લ કરી નાંખવામાં આવી છે. ત્યારે તે લોકોએ ભેગા મળીને તે માણસને કત્લ કરી નાખ્યો. આમ બંને પક્ષ વચ્ચે ચુગલખોરીના કારણે વર્ષો સુધી લડાઈ ઝઘડા ચાલતા રહ્યા. (સફીના ભાગ - 2, પા. 613) |
|
229 Apr 1 | | જાગૃતિ ની કોમેન્ટ. અમને ૨ વિડિઓ ની લિંક કોમેન્ટ માં મળી છે. અમે વિડિઓ નહિ મૂકીએ. ખાલી પિક્ચર જ મુકીશું. તો જે લિંક મુકો તે પિક્ચર ની જોઈએ, વિડિઓ ની નહિ. અમે એ ૨ કોમેન્ટ ને ડીલીટ કરી છે. |
|
230 Apr 1 | | વોહરા લોકો મુસ્લિમ ના કેવાય. ઇસ્લામ નો મેઈન પોઇન્ટ જ એ છે કે કોઈ બી middleman ના હોવો જોઈએ તમારા ને અલ્લાહ વચ્ચે. આકા mola ઇટલે શું? અલ્લાહ સિવાય બીજું કોઈ આકા નથી. યાદ રાખજો. |
|