અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
બાવાસાબ ને એમના ફરઝંદો ના સવાલ
અમને એક મુમિને સવાલો મોકલ્યા છે જે બાવાસાબ ના ૩ ફરઝંદો સઇદ ઉલ ખૈર, મુજતબા અને મુર્તઝા માટે છે. બાવાસાબ આ સવાલો નો જવાબ આપો.
(૧) શું કામ આ ૩ ફરઝંદો માં દીન અને અપના અકીદા નું ઈલ્મ નથી?
(૨) આપ જયારે નહિ હોવ ત્યારે આ ૩ ફરઝંદો દાવત ને કેવી રીતે ચલાવશે?
(૩) આપ પોતે આ ૩ ફરઝંદો ને ઈલ્મ શું કામ નથી આપતા?
(૪) શું તેઓ તમારી વાત નથી સમલતા અને તમારા પાસે ઈલ્મ લેવા નથી બેસતા?
(૫) જો તમે ઈલ્મ નથી આપી શકતા તો કોઈ આલીમ ને શું કામ નથી રાખતા એમને શીખાડવા માટે?
(૬) તમારા ઘર માંજ એટલા મોટા આલીમ છે. ડૉક્ટર સાહેબ પાસે ઘણું ઈલ્મ છે. તો આ ૩ ફરઝંદો ડૉક્ટર સાહેબ પાસે થી ઈલ્મ નો સબક શું કામ નથી લેતા?
બાવાસાબ, આ સવાલ નો જવાબ આપો. ચૂપ રહેવાથી કામ નહિ ચાલે. હવે જમાત જાગૃત થઇ ગઈ છે અને એમના મનમાં ઘણા સવાલો છે. આ સવાલો ની સિલસિલો બંધ નહિ થાય. એટલે સવાલ નો જવાબ આપો. કોમેન્ટ માં ના આપવા હોય તો એક પરચો નિકાળીને આપો. નહીતો અમે સવાલ પુછતા જ રહીશું.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_16_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏