અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
મુમિનો, વાજેબાત વિલા માં જઈને રહો
મુમિનો, અમે એક પરચા માં દાવત ની મિલ્કતો ને વાજેબાત વિલા નામ આપ્યું હતું. એ જરા સમજીયે.
૪૪ માં દાઈ પહેલા, ચાલો ૪૩ માં દાઈ સયેદના નુરુદ્દીન સાહેબ ની વાત કરીયે. એમને પાસે ખાલી દેવડી જ હતી અને એમાં એમના બધા દીકરાઓ રહેતા હતા જેમ કે તૈયયેબ ઝિયાઉદ્દીન, શોએબ અલી, હારુન અલી, અહેમદ અલી અને આમિર હમઝા. દેવડી માં જ બધા રહેતા હતા. એમના કોઈ અલગ ઘર નહોતા.
૪૪ થી લૂંટ ચાલુ થઇ અને ૪૫ એ તો હદ પાર કરી દીધી. વાજેબાત ની એટલી લૂંટ ચલાવી કે દારૂસસલામ, મિસ્કાત, સ્કાય લાઇન માં ફ્લેટો, નેશનલ વાલા ના એપાર્ટમેન્ટ માં આખો ફ્લોર, બાગે અલી માં આખો ફ્લોર વિગેરે મિલકતો થઇ ગઈ જેની કિંમત લગભગ ૪૦ કરોડ હશે. તો આટલી બધી મિલ્કતો કીવી રીતે થઇ? એમની તો કોઈ બીજી અવાક જ નથી. આ બધું વાજેબાત ની લૂંટ થી ખરીદેલું છે.
તો મુમિનો, આ વાજેબાત વિલાઓ તમારા પૈસા થી ખરીદેલા છે એટલે તમે એના માલિક થયા, દાવત નહિ. તો પછી શેની વાર જુઓ છો? આ વાજેબાત વિલાઓ પર તમારો કબ્જો કરી લો. જે પણ મુમીન ને ઘર માં તકલીફ હોય તે બિસ્તરા પોટલા ઉઠાવો અને દારૂસસલામ કે મિસ્કાત માં રહેવા માટે પહોંચી જાવ. કોઈ રોકે તો કહેજો કે આ અમારા પૈસા થી બનેલું છે અને અમે એના માલિક છે. સ્કાય લાઇન ના ફ્લેટો માં જો તાળું હોય તો તોડી નાખો અને તમારા ઘર માં રહેવા જાવ. નેશનલ વાલા ના એપાર્ટમેન્ટ અને બાગે અલી ના ફ્લેટો માં પણ એમજ કરજો.
મુમિનો, જાગો. તમારી માલિકી દાવત લૂંટી ગઈ છે. જાવ અને તમારી મિલ્કતો ને કબ્જે કરી લો. આરામ થી આ ઘરો માં રહો.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે બુધવારે સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_5_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏