બધી Comments
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
અમારો અહિયાં એકજ મકસદ છે કે અલવી બોહરા દાવત જે દિન છોડી ને પૈસા પાછળ પડી ગયેલી છે એને સીધા રસ્તે લાવીએ. જયારે દાવત દિન તરફ પાછી આવી જાશે તયારે આ વેબસાઈટ બંધ થઈ જાશે.
આ કોમેન્ટ પેજ બંધ થઇ ગયું છે.
આ પેજ ની છેલ્લી થોડી કોમેન્ટ અમે નવા પેજ (27/10 to 2/11) પર કોપી કરી છે.
સોમવાર થી રવિવાર (27/10 to 2/11) ના કોમેન્ટ પેજ પર જાવ
સોમવાર થી રવિવાર (૨૦/૧૦ to ૨૬/૧૦) ની કોમેન્ટ (247)
આ પેજ ની છેલ્લી કોમેન્ટ પર જાવ
1આ તદ્દન બેબુનિયાદ અને મનઘડત વાતો છે. અમારા આકા મૌલા દીની ઈલ્મ નો દરિયો છે અને એમને આવા ફાલતુ અમલો ની કોઈ જરૂર નથી. એમના ચંદ અલ્ફાઝો થી મુમિનોના દિલ પિગળી જાય છે અને મુમિનો આકા મૌલા ને દિલ થી વધારે રૂપિયા આપી જાયછે, જે તમારી સમજ ને બહાર છે - DMG
2આકા મૌલા ની રજા અને દુઆ વગર ના કોઈ પણ અમલ માં બરકત ના હોય. ચંદ રૂપિયા બચાવવા તમે શું ખોયું તે જોઈ લો - DMG
3DMG jawab aapjo - aaje Nagpur wala Maulana na tya jamwa ketla DMG wala loko aaya hata ane namaz ma ketal DMG wala hata.? Ahiya DMG atle, Faraq, paghdi wala am matlab che.
4દાવત ની બ્લેક મેજિક ની વાત મા તથ્ય છે.એમ જાણવા મળ્યું છે કે અમુક ચોક્કસ વક્ત મા દેવડી મા થી લોબાન ની સુગંધ આવે છે. મગરીબ / ઈશા ની નમાઝ પછી લોબાન શું કામ?
5કોમેન્ટ ૧, ઈલ્મ નો દરિયો હતો અને એના ઘમંડ માં હવે ઈલ્મ બધું પૈસા ના દરિયા માં કન્વર્ટ થઇ ગયુચ. એ જ તો જાદુ છે. સંમોહન વિદ્યા એટલે તો લોકો વધારે પૈસા આપી જાય છે અપંગ દાવત ને.
6દાવત ઔર નીચે ગિરી. કરબલા જવા વાલા મુમીનોને દાવતે સલામ ના પૈસા લૂંટવા માટે દારુસ સલામ બોલાવેલા. ખાલી ૫૦% કરતા પણ ઓછા મુમિનો આવેલા. ભિખારીઓ ની લાઈન માં પેટીવાલા થી લઈને બાવાસાબ ના ભાઈઓ ના ઘરના નાના થી લઈને મોટા સુધી લાઈન લગાવીને ભીખ માંગતા હતા. બધા મુમીનોને દૂધ આપીને રવાના કીધા અને શિખામણ આપી કે જે બી અમને મિલા વગર, અમને ભીખ આપ્યા વગર જાયછે એની ઝિયારત કાબુલ નહિ થાય. આ કઈ નવું જાણવા મળ્યું. હમણાં સુધી તો ભિખારીઓ ભીખ લઈને દુઆ કરતા હોય છે પણ આ ભિખારીઓ તો સલાહ પણ આપે છે, ભવિષ્ય માં વધારે ભીખ મળે ઈટલે.
7કોમેન્ટ ૨, શુ ખોયું જરા ખુલી ને સમઝાવશો? અમારે ભી તો ખબર પડે કે પંજતન પાક કરતા વધારે શુ પાવર છે અપંગ દાવત પાસે?
8સૈયદના અલી આ કુ ના હકીકી દાઈ ના હાથ હંમેશા પાંચે આંગળા ઈખ્ત્થા ઝમીન તરફ ઝૂકેલા હોય છે યાની કે કાઈ આપવા માટે જ ક્દી ભી હથેળી ફેલાએલી નથી હોતી યાની કે લેવા માટે. હકીકી દાઈ અલ્લાહ ની મખલુક થી સવાલ યાની માગ્યા નથી કરતા.
9આજ ની કોમેન્ટ માં તમે બધાએ જોયું હશે હુએ જે કોમેન્ટ કીધેલી છે DMG ના ડોન્કી (મોહિબો) એ મારી કોમેન્ટ ને કાઉન્ટર નથી કીધી. કેમ ? કોઈ ડોન્કી (મોહીબ) ને તમે ઓળખતા હોવ તો સવાલ પૂછજો
10૭ - દુઆ ખોઈ નાખી. દાઈ-ઉઝ-ઝમાન ના મુબારક અલ્ફાઝ માં દિલ થી તમારા માટે જે દુઆ નીકલે એ તમારી બધી મુશ્કેલીઓ ને આસાન કરે અને રોઝી માં ખુબ બરકત કરે. જિંદગી બહેતર બને. હવે સમજ્યા તમે? DMG કોઈ થી પણ ડરતા નથી અને તમારા હર એક સવાલ ને ખુલાસા સાથે જવાબ આપશે. પૂછતાં રહો અમને જેથી કરીને તમારું ઈમાન ઔર પુખ્તા થાય.
11કોમેન્ટ ૧૦, આ બધી તો ખાલી કહેવાની વાતો છે. આ બધી વાતો ના કારણે જ તો લોકો ને ઉલ્લુ બનાવે છે. ઉપર થી તમારા જેવા ડોન્કી (મોહિબો) ગધા મજૂરી કરી ને અપંગ દાવત ના જૂઠ ને ફેલાવવા નું કામ કરો છો અગર મારી વાત ખોટી હોઈ તો પ્રૂફ આપો. અને એ ભી લેખિત હોવું જોઈએ.
12કોમેન્ટ ૮, એવું કોઈ કીધું કે હાથ થીજ માંગી શકાય તમારા જેવા ડોન્કી (મોહીબ) નો ભી ઉપયોગ થઇ શકે. અને જીવારે કોઈ મોમીન અપંગ દાવત ના ડાકુ પાસે જાય એટલે સલામ માટે હાથ ની હથેળી જમીન તરફ જ હોય ના કી આસમાન તરફ.
13DMG na maula ne koi b saval puchie to em kahi de che ke tamaro akido kamzor che. Javab apta to che nai ane DMG group vala comment kare che ke aur saval pucho
14DMG. 4 no shu khulaso chhe. Biji mahiti pan mali chhe. Ahiya Lakhi shu to dhartikamp aawse. Ghani gupt waat chhe. Bawasaab ane Mazun aama sandowayela chhe.
15DMG બાબા, 3 નો જવાબ આપો.
16મેલી વિદ્યા ના માહિર લોકો સાથે ઘણો રાબતો રાખે છે આ દાવત વાળા. જે નંબર મુકવામાં આવેલો છે એ કાઝી બુરહાની નો છે, એનું બેકગ્રાઉન્ડ એમ છે કે આ ભાઈ dawoodi બોહરા સમાજ ના હતા પણ એમને શિયા ઇશના અશરી ધર્મ અપનાવી અને અપના દાઈ હાતીમ zakiyudiin સાથે રાબતો થયેલો. આ ભાઈ દાવત વાળા પરિવાર ને એ ઈલ્મ ના દરસ આપે છે જે આ દાવત અપના લોકો ને રોકે છે લેવા માટે (નગરવાડા java રોકે che). અને આ ભાઈ દાવત વાળા ના રાસ્તા ના કાંટા હટાવે છે મેલી વિદ્યા થી. મર્હુમ સોયેબ ભાઈ વોહરા ને jismani તકલીફ આપવામાં દાવત ની મેલી વિદ્યા અજ કામ આવી હતી. એમના ઘરે કે દેવરી પર કોઈ દૂધ કે જુઈસ કે શરબત કે પાણી પણ ના પીવાય. બધુ અજ મંત્રેલું હોઈ છે.
17Waah Mulla Saab waah(nagpuriya) Master mulla ne tya aaje misaaq no prasang che. Khoob kharcho karelo che. Paisa kya thi aawa? Master laqab kem aapwa ma aayo che? Ibrahim bhai(shakti) jhe rampark ma property(gajaah) dharawech eni value 3 crore rupiya na aas paas che. Jhe badhi property emni dikri khadija ajabshah na naam per kareli che. Kem k emno chokro abbasali(shakti) jhe pesha si sattoriyo che. Lakho rupiya ni topi pehrawich emna family & samaj na badha loko ni. Hardi jamat na paisa khai gayoch che. Have aa aadat ena baap ne khallas kari ne jaase. Shakti bhai e chalaki wapri k property emni dikri ne api daiye jhe thi e toh bachi sake sattoriya thi. Master mullailiyas no laqab master kem malyo Master ne emno bhai fakhri ajabshah e ghar thi kadhi muka. RENT na ghar ma chala gaya.emne khabar che k shakti bav dildaar che e paisa apwano che chokri no haqq. Etle mulla master e RENT per ghar lewanu pasand kidhu. Taklif batawisu tohj shakti jaldi paisa apse. Itle Mulla master e eni khusi ma misaaq & paisa awani khushi ma jaman kidhu che. Waah master waah
18Tu Idhar udhar ki na baat kar, Ye bata ke qafla kyun luta, (SAIYEDNA ALI A Q ki qabra kyu shaheed huvi) Mujhe rahzanon(Aam Alavi momino ) se gila nahi, Teri (45 ma Daai) rahbari ka sawal hai. Bas aa maa badhu aavi gayu. SAIYEDNA ALI A Q shu dua deta hashe?
19Je na sabab SAIYEDNA ALI A Q ni TURBAT Momino e gumavi te ni REBBARI par moto sawal? Hawe hame je na sababe SAIYEDNA ALI A Q ni qabra ni barkat si j mahrum rahi gaya eni REHBARI si shu ummed raakhi shakaay?
20દાવત એક જૂથ છે, આજે મિયાં સાબ ઇલ્યાસ ને ત્યા જોવા માળી ગયું હશે બધાને. મુકાસીર, rhs, માઝુન, દાઈ, બધા ના બૈરા. એક અજ મંચ પર, વગર કોઈ તકરાવ અને મત ભેદ. જાગૃતિ nu voting time પાસ છે. બાકી દાવત એક અજ રહેશે કયાયમત સુધી. ના કોઈ jhagdo ના કોઈ faat ની ગુંજાઇશ. હવા મા સપના બનાવા કરો virodhio. 🤣🤣
21Ek sidho sawal. Je AHLE BAYT AS NE AAP NA SILSIALA NA IMAMO AS NI RAAH THI HATI NE ZINDAGI GUZARTA HOY TE MOMIN KAHEVAAY? AA SAWAL NO BAANE PARTY JAWAB AAPE
22 Jawab NAA j hashe ane howo j joie. To batavo kaya IMAM AS (MA'AZ ALLAH ) aap na momino si SAAME THI MONEY no takazo karta hata. Ne KUL IMAM AS NA MOMINO NO KARODO NI SANKHYA MA HATA TO KAYA IMAM A S NA AALISHAN MAKANO HATA?

HA. MAULA ALI AS aap na SHAHZADA IMAM HASAN AS ANE IMAM HUSAIN AS ne Sukhi roti jamavani takid karta hata. Tel ya ghee lagavva ni pabandi hati. MAULA ALI AS no umgeenat MOMINO hata je jaan kurban karva betaab hata te sagla badhi daulat MAULA ALI AS par qurban karva betaab hata to pachhi MAULA ALI AS na DARU SH SHARAF (GHAR MUBARAK MA) 3 diwas tak FAKAA kim guzara?

Bas aa j tarze hayat IMAM AS ne HAKIKI DAI no hoy. Jo aap ne sawal karva ni bhi zarurat nahoti puri duniya aap par saglu qurban karva taiyyar hati magar aap ne makhluq thi kai levu gawara nohatu.

To pacchi aaj HAYATE TAIYEBA SIRATE MUSTAKIM chhe to tena thi viruddh amal karva wala SIRATE MUSTAKIM thi KHILAF yani opposite jai rahya chhe je ni Najaar namumkin chhe ne hiva je koi hoy ena daman pakdi ne aankho bandh kari gheta bakra ni Jem chalva wala kaya pahochshe? Kasam aap ne SAIYEDNA ALI AQ ni ekaant ma besi ne aa vaat par vichar karjo ne tamara dilo zamir si jawab puchhjo. Sacho jawab mili jaashe. Ne haa, Raah thi Gumrah thayela ne schi raah bataavi tamam momin nu Farz chhe.
22કોમેન્ટ ૨૦ - શાહરુખ ખાન નું ડોન જોયું હતું? વર્ધાન પુલીસ ચીફ હતો પણ અંદર થી ક્રિમીનલ હતો અને સિંઘાનિયા ને મારીને આખું empire લઇ ગયો. અહીંયા પણ એવુજ છે. ડોક્ટર સાહેબ જયારે દાવત છીનવી જાશે ત્યારે ખબર પડશે. 🤣🤣
2320 - Jagruti na malik Dr Zulkarnain ni acting to kamal ni che. Jagruti na member sathe alag vartav ane Dawat sathe alag vartav. Dr ne acting ma award malvo joie.
24૧૪ - તમે તો દાવત ના વિરોધીઆ લાગો છો, તો ધરતીકંપ આવે એવી વાત જેમાં આકા મૌલા અને માઝૂન મૌલા સંડોવાયેલા છે, એને જાહેર કરવા માં શુ કામ ખચકાઓ છો? કરી દો જાહેર અગર સાચા હોવ તો. - DMG
25૧૬ - આ જે કાઝી બુરહાની વિષે તમે વિસ્તારમાં લખેલું છે તો તમને ક્યાંથી ખબર પડી? તમને દાવતે કહ્યું કે કાઝી બુરહાની એ કહ્યું? આ બે સિવાય ત્રીજા કોઈને કેમ ખબર પડે. તમારા જાસૂસ મુકેલા છે? - DMG
26૧૯ - અમારા આકા મૌલા ની એક ભૂલ ની સજા જિંદગી ભર આપશો? તમારા થી ભૂલ નથી થતી? પરફેક્ટ છો? તુર્બત મુબારક પાછી બને એને માટે તમે શું મદદ આપી શકો છો? - DMG
27આજે એક અપના કબ્રસ્તાન નો વિડિઓ મળ્યો છે જેમાં ૩ કુતરાઓ ખુલ્લે આમ દોડે છે અને કબર પર ચડીને બેસે છે. આ વિડિઓ જોઈને ઘણું દુઃખ થયું. અલવી જમાત ટ્રસ્ટ, આવું છે તમારું management? કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે કબ્રસ્તાન ને સાચવી શકે? તો પછી ટ્રસ્ટ નો મતલબ શું? કોમેન્ટ માં જવાબ આપો. જમાત વાર જોઈ રહી છે તમારા જવાબ ની.
28કોમેન્ટ ૨૦, દાવત એક જુટ નથી બધો પૈસા નો ખેલ છે. પૈસા ફેક તમાસા દેખ. એવી હાલત છે અપંગ દાવત ની.
29કોમેન્ટ ૨૬, પૈસા લઇ ને જે કામ કીધું હોઈ એ ભૂલ ના કહેવાય. અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એટલા ઈલ્મ વાળા હતા તો આ બાબત માં ભૂલ થવી મુશ્કેલ છે. અને તમારા જેવા ડોન્કી (મોહિબો) તો હશે ને તે ટાઈમે ભી તો મોલા ના દિમાગ માં આ ગુનો કરવાનું આવું તો રોકા કીમ ના. આ ભૂલ નથી ગુનો છે. ભૂલ ગણો કે ગુનો બંને સુરત માં અપંગ દાવત ના ડાકુ એ પબ્લિક માં આવી ને માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે કબર પછી બનાવવા ની કોશિશ કરીશુ. ઇટલી હિમ્મત દેખાડશે તમારી અપંગ દાવત - DMG .
30૧૬ - આ જે કાઝી બુરહાની વિષે તમે વિસ્તારમાં લખેલું છે તો તમને ક્યાંથી ખબર પડી? તમને દાવતે કહ્યું કે કાઝી બુરહાની એ કહ્યું? આ બે સિવાય ત્રીજા કોઈને કેમ ખબર પડે. તમારા જાસૂસ મુકેલા છે? - DM આ કમેન્ટ નો જવાબ દાવત નો બુરહાની કાઝી ને જાણે છે એ વાત તો કબૂલ કીધી ને. દાવત ને આ બુરહાની નું શું કામ પડું? ને જો આ બુરહાની કોઈ આલિમ કે ઊંચી સક્સિયત છે તો કોઈ વાર એનો ઝીકર કોઈ વાહેઝ માં કિમ નથી આવો? દાવત ખુલાસો કરે કે આ બુરહાની કોણ છે ને દાવત સાથે એનો રિશ્તો શું છે? હવે બુરહાની કાઝી નું અલગ ચેસ્ટર ખુલશે ને ઘણા રાઝ બહાર આવશે ત્યારે કોમ માં ભૂકંપ આવશે. અને DMG bhi khilaf thai jashe. Kem MAZUNSAHAB aap to badhu...
31૩૦ - કાઝી બુરહાની નો દાવત સાથે વરસો થી સંબંધ છે અને એ આકા મૌલા ના કરીબી દોસ્ત છે. એના થી વધારે કઈ ના કહેવાય. તમે તમારા દોસ્તો વિષે બધું જાહેર કરો છો? - DMG
32બુરહાની કરીબી દોસ્ત છે. તો હવે તમામ મોમીનો ના ભી દોસ્ત થયા. હવે બધા મોમીનો થી ગુઝારિશ કે મૌલા ના કરીબી દોસ્ત સાથે કોન્ટેક્ટ કરે ને તેમના થી ઘણી બધી જાણકારી હાંસિલ કરે. શું ખબર ઈરાન માં કોઈ મોમીન ને યુનિવર્સિટી માં મફત એડમિશન ભી અપાવે? પછી એનો ફાયદો ઉઠાવી કિતાબો આપવા ના વાયદા ૩ લાખ વસૂલી લેવાય
33Burhani bahu bhola chhe. Burhani saathe ek Paisa na lobhiya e 3-4 kitabo aapi ne 3 lakh padavi lidha. Aa akhi story janavi hoy to Burhani Kazi no contact karjo.
34૨૯ - સૈયેદના અલી (આ કુ) ની કબ્ર તોડવા માટે દાવતે પૈસા લીધા એ તદ્દન બેબુનિયાદ આરોપ છે. સાબિતી આપો. અમારા આકા મૌલા પર કીચડ ના ફેંકો. હા, ભૂલ થઇ છે. તો શુ કબ્ર મુબારક પાછી બનાવવી આપવાની જવાબદારી આકા મૌલા પર નાખી દેશો. તમને પણ ખબર છે કે આ કીટલો મુશ્કિલ મસલો છે. જમાત માંથી કેમ લોકો આગળ નથી આવતા કે અપને ભેગા મળીને સોચીએ કે અપને શુ કરી શકીયે. - DMG
35કોમેન્ટ ૩૪, પૈસા નથી લીધા તો કયા કારણે આવું પગલું લીધું? દિમાગ માં કૅમિકેલ લોચો થઇ ગયેલો? કે એમ વિચારું કે આજ કુછ તૂફાની કરતે હૈ? કયા કારણ થી આવું કદમ ઉઠાવું? જે એ આ ભૂલ કે ગુનો કીધેલો છે જવાબ દારી ભી એની જ હોઈ ભૂલ સુધારવાની. સૌથી પહેલો સ્ટેપ તો માફી માગવાનો હોઈ એ ક્યારે માંગશે એ કહો.જાગૃતિ ભાઈઓ એ આ મુદ્દો ઉઠાવેલો છે અને બધો સાથ આપવા ભી તૈયાર છે પણ તમારી અપંગ દાવત ના હાથ પગ નથી ચાલતા એ નું શુ?
36Bilkul bebuniyad bohtaan SAIYEDNA ALI A Q ni turbat maate Aqa Maula ni kadach khata thai hoy pan Maula akhi duniya ni daulat mile to bhi SAIYEDNA ALI A Q na Gilaf bhi dushmano ne aape. Ghalat baat nahi karva ni. Hu DMG ma thi nathi. Pan Haqeeqat no swikaar karvo pade.
37Comment (34) kai rite loko agal ave Tamara maula har vastu ma paisa j mange che to. Koine shadi ni jumaat bhi rakhvi hoi che to salaam na naam par etla paisa mange che k manas jumat karvano vichar j padto muki de che. Jo koi em keh k e agal avse potani paak daulat ma thi madad karse roza tamiri vaste to daawat pehla paisa j etla mangse k etlo kharcho to ene a kaam ma b nai thai jetla a lokona salaam ma thase. Ne chalo banavi b lese koi kharcho Karine to b udghatan to a j loko karse ne vah vahi looti jase. Mehnat kare koi ne credit lai jai koi
38કાઝી બુરહાની - સુનતા ભી દિવાના અને સોચતા ભી દિવાના. અબે ઓ કમ અક્કલ , ના સમઝ, શું આવી બધી મો માથા વગર ની વાતો પર વિશ્વાસ કરો છો. એવા તો કિવા કામ આકા મૌલા ના અટકેલા છે કે મેલી વિદ્યા ની જરૂર પડે. અલ્લાહ ની કુદરત પર જેને વિશ્વાસ ના હોય એ એવું બધું કામ કરે. આ પૈસા થોડા માંગે છે એ સિવાય કોઈ ને કઈ બીજી ફરિયાદ છે? નઈ ને? પછી શું મગજ નો અત્થો નવવો દસ્સો કરવાનો. જે માંગે એમાં થોડા ઘણા આગળ પાછળ કરી ને આપી દેવાના. દુઆ લઈ લેવાની. ને પછી છેલ્લે યા કોમેન્ટ ભી કરી દેવાની કે, " ઓ મારા *અબ્દુ લ* લાલ કિમ છે. તારે પછી.
39જો જો હા. લોબાન ની સુગંધ સી દૂર રહેજો. નાક માં થી ફેફસા માં ગઈ ને તો ફેફસા, મૌલા મૌલા કરી ને બુમો પાડશે. કઈ ગમે નઈ. હવે તો બધા ડોક્ટર (રૂહાની, દાંત ના, હોમીઓપેથી ના, કાયદા ના અને ઇલ્મ ના) એક જ છત નીચે છે. આ ભુરીયા ડોસા વાલા મુલ્ક ના કોમ્પ્યુટર ના ડોક્ટર નો અને એના સાથિયો નો ઇલાજ તૈયારી મા જ છે.
40Dawate per family 5 lakh every year Grade A na. 3 Lakh Grade B Ane 1 Lakh Grade C Compulsory karva joie. Jagruti group nu suggestion.
41બિલકુલ કરેક્ટ લોકો ને આપવા માં વાંધો નથી તો પછી શું કામ આ બધી મગજમારી. Dawate એકદમ કડક બનવું જોઈએ સલામ રોજ ભી ૫૦૦ થી ઓછા લેવા ના જ નહી. નિકાહ ના ૧ લાખ થી ઓછા નહી. Misak ના ૪૫૦૦૦ થી ઓછા નહી. આજ દાવત ના હક છે. કોઈ ભી અલ્વી ઇન્કાર કરે નહી તેવી ચેતવણી. જે કોઈ બદમાશો આપવા માં ઇન્કાર કરે એના કામ રોકી લો. બધા ભાઈસાહેબ ને ₹ ૨૦૦ સલામ તેમનો હક છે. જે કોઈ ઇનકાર કરે એના સામે પગલાં લો. દાવત ને હર સાલ ઓછા માં ઓછા ૧૦ થી ૧૫ કરોડ મળવા જ જોઈએ, આ દાવત નો હક છે ઇન્કાર કરે તે ખારજી. Momino આ એલાન ને લખી લો. અને આ રકમ આપવા તૈયાર થાવ. દાવત ના હક ને પહેચાનો. તમે આપશો તો એટલી બરકત થશે કે બીજા વરસે ડબલ આપશો. અજમાવી જો જો. અલવી દાવત ઝિંદાબાદ.
42Jagruti group na pratinidhi sathe sidhi vaatchit thai. Jagruti group agree thay che ke Dawat ne 15 crores every year madva joie. MOMINO aap aa comment box ma YES lakhi aa formula accept Karo hivi gujarish che. Please jarur thi YES kaho ne ekmati darshavo. Je bhaio ne Dawat sathe koi karan sar problem hato te impact fee 5 lakh aapi Dawat ma fari pacha aavi shake che.
43Bhuriya dosa na computer doctor no ilaj karwanu chalu Kari do. Jagruti group tarafthi je ilaj DMG no thase e bhi jowa jiwo hase. Warning: Jagruti group ni takat no tamne andazoj nathi. Bahu bhari padse dawat ne. Amara dawat na nazdik mukela agents bahu active chhe
4427 no vise to koi kai bolo, badha na j relatives qabrastan ma sutela chhe. jagruti aa vise bhi next parcha ma lakho
45Aqa મોલા જ્યારે કોરોના મા મરવાના હતા ત્યારે પણ એમની જાન બચાવા માટે મહા મૃત્યુંજય નુ યજ્ઞ કોઈ સાધુ દ્વારા કરવામાં અવેલું હતું. દારૂસ્સલામ પર 14 દિવસ યજ્ઞ થયેલું. DGM વાળા ઓ સમમોહન ક્રિયા ના શિકાર છે, એમને મીરા દાતાર-પાલનપુર જઈને પોતાના પર થી ઉતારો કરી aavu જોઈએ, બધી આંખો ખુલી જશે. આ દાવત મેલી વિદ્યા અને તાંત્રિક સાધના મા ઘણી ઊંડી ઉતરી ગયી છે. તમે અજ koh કે aqa મોલા નો ચેહરો કાળો કેમ છે. અને કાળો પડતો અજ જાય છે. બીજો કે કાઝી બુરહાની એક એવો શક્સ છે જેને થી આપ લોગ અલવી દાવત અને દાઈ ની બધી અંદર ની વાત તમે જાણી શકશો, એમને સાથે વાત કરો. અપની દાવત મા સચ્ચાઈ છે અજ નથી, એટલે અજ એ આ વશીકરણ અને મેલી વિદ્યા નો પ્રયોગ અપના ભોળા મૂમીન પર કરે છે. કેટલા એવા ઘર છે જેમાં લોકો ગાંડા થઈ ગયા છે, એકદમ નાપાક તરીકે રહે છે અને વર્ષો થી માંગી ને અજ ખાય છે, દાવત એ લોકો ને અનાજ પહોંચારે છે, પણ એ અનાજ પર મેલી વિદ્યા કરી દાવત એવા મોમીન ના ઘર ની બરકત બાંધી ને રાખી ને પોતાના મેલા કામ માટે લાગતા માવક્કલ નો ખોરાક બનાવી રાખે છે. તમે લોકો ને અંદાજો અજ નથી કે આ ઈલ્મ નો કેટલો ઉપયોગ આ દાવત વાળા કરે છે. આ વિષય પર ઓપન મા ચર્ચા કરો. ગાઈ નો ડોક્ટર પણ એક તાંત્રિક પોતે છે.
46કોમેન્ટ ૪૦, આ અપંગ દાવત ના ડોન્કી (મોહિબો) ખાલી બોલવામાં જ એક્સપર્ટ છે BJP ના ગોબર ભક્તો ની જેમ નવું નવું નરેટિવે સેટ કારા જ કરે. હવે નવું લાવા કે જાગૃતિ ગ્રુપ નું સજેશન છે કે એટલા પૈસા નક્કી થવા જોઈએ. કોમેન્ટ ૪૧, ચિરકુટ DMG ના ડોન્કી (મોહિબો) ને પ્રૂફ નથી દેખાડવું કે પૈસા સાના. અપંગ દાવત ઉપર થી લખાવી ને લાવેલા છે કે લોકો પાસે થી ભીખ માંગીને જ જીવન ગુજારવું છે. કોમેન્ટ ૪૨, કોની સાથી વાત થઇ એમનું નામ તો લખવું જોઈએ ને તો બધા ને ખબર પડે કે આ ખાલી DMG ના ડોન્કી (મોહિબો) નો ખયાલી પુલાવ છે કે સાચી વાત છે. અગર સાચી વાત હોત અને જાગૃતિ હીવુ જ વિચારતી હોત તો દાવત માં જઈને ઓફર આપીને આવેત એટલા પરચા નિકાલવા માં ટાઈમ બરબાદ ના કરેત.
47Hame je formula nakki kidhi chhe etli amount to Dawat leshe j. Dawat ne 15 crores to milvaj joie. - DMG
48Mumineen aap sagla ne Jagruti Group ne support kari dawat ne khilaf thaya. Hawe Dawat shadeed ikdaamat leshe. A-B-C category mukarrar kareli chhe ye mutabik 1-3-5 lakh mutabik wausl levama avshe. Je ne bhi moafik naa aave te maherbani kari Dawat no j contact j na kare. - DMG
49Dawate bahuj sahan kidhu magar hawe nahi.
50Aa hisaabe to Dawat no eke bhi saksh Imamat ane Majlis na padhi sake.. aemni 100% income haram che .. haram khava thi 40 roz ni namazo fog thay che ..ana bara ma voting bhar pado
5145-આપ સાહેબ ને તો ફિલ્મો માં લખવું જોઈતું હતું. બિલકુલ સલીમ જાવેદ ટાઈપ ની સ્ટોરી બનાવો છો. બઉ ચાલે હા પિકચર. અ બદુ લ લાલા ને હીરો બનાવી એક પિકચર બનાવો ભાઈ. "અમરિકા વાલે દાવત લે જાયેંગે" કાઝી બુરહાનુદ્દીન નો રોલ અપના દુબઇ ના ડોન શ્રી, પેટી ના માલિક કરસે. બઉ મજ્જા આવશે. દાવત વાલા ને પેહલા શો માં લાવાની જવાબદારી મારી.
52દાવત જેવું કાઈ છે અજ નથી, બની બેઠેલા ધર્મ ને ધંધો બનાવા વાળા ગુંડા છે. અલવી વોહરાઓ જવાબ આપો : સયેદના અલી જિંદાબાદ નો નારો લગાવો છો, પણ તમને એમની જિંદગી કે ઇતિહાસ વિશે કોઈ જાણકારી છે ❔ શુ તમને ખબર છે કે એ શહીદ થયા હતા કે નહી ❔ અસલ ઇતિહાસ જાણો, અસલ જાગૃત બનો. કબર શહીદ થઈ ત્યા થી અપની જમાત નથી ચાલી રહ્યી. એમને કતલ કર્યા ત્યા થી જમાત છૂટી પડી, એમને કતલ કરવામાં કયા લોકો શામિલ હતા, કેમ કર્યા, એમનું શહાદતન નામું કેમ નથી બહાર પાડતા દાવત વાળા. ભ્રમિત છો બધા તમે, જે અસલ ઇતિહાસ છે, એ ના કોઈને ખબર છે, ના તમે જાણવા માંગો છો. અસલ ગુમરાહી મા એક એક અલવી વોહરો છે.
53આજે જાગૃતિ ના પરચા માં પાછા આકા મૌલા ના બહેન શુકરાનાબુ અને માઝૂન મૌલાના ના સાસુ માં તૌહીદાબુ ને ટાર્ગેટ બનાવાચ. એ મજલિસ પડે તો જમાત ને શુ નુકસાન થાય છે એજ અમને સમજ નથી પડતી. - DMG
54કોમેન્ટ નં 53 આપ લખો છો શું ફરક પડે તો લોકો ઈમામ વાડા મા વાયઝ સાંભળવા જાય છે કે ખૂણા મા મજલિસ મા જાય તો તમને કેમ પેટ મા દુખે છે. આ લોકો ઈમામ હુસૈન ( અ. સ) ની વાયઝ મા જાય છે. કોઈ નાચવા ગાવા નથી જતાં. તમને તમારા મોઅમેનીન પર ભરોસો નથી? કે સચ્ચાઇ થી ડર લાગે છે.
55*ઝુલકરનૈનની ગાદી કેવી રીતે છીનવાઈ* તૈય્યબ ઝિયાઉદ્દીન મૌલા એક આદર્શ વ્યક્તિ હતા. તેમનું વર્તન ઝડપભર્યું, દયા થી ભરેલું, અને તેમનું વચન કાયદા સમાન હતું. અલવી બોહરાઓ તેમને ખૂબ પ્રેમ કરતા, પણ તેમનો પુત્ર હાતિમ જકિયુદ્દીન તેમની ઈર્ષ્યા કરતો. હાતિમને જ્યારેથી યાદ હતું, ત્યારે તેના પિતા એક પહાડ જેવા હતા, ઊંચા, અડગ, અડીખમ. બધા મોમિન દાઈને વખાણતા અને તેમનો આદેશ માનતા. અને આ મહાનતાની છાયામાં હાતિમ અદૃશ્ય રહ્યો, એક રાજકુમાર જેનું ભાગ્ય હંમેશા "આવતીકાલ" માં હતું, "આજે" ક્યારેય નહીં. પણ આવતીકાલ ક્યારેય પૂરતું ઝડપથી આવ્યું નહીં.
56જ્યારે સૈયદના તૈય્યબે પોતાની વસિયત તાજી કરતા કહ્યું કે ડૉ. ઝુલકરનૈનને હાતિમ પોતાનો માઝૂન બનાવે, ત્યારે હાતિમના દિલમાં ઠંડી છવાઈ ગઈ. ઝુલકરનૈન માઝૂન બનશે એટલે બીજો વારસદાર. અને તેનો અર્થ કે હાતિમના મૃત્યુ પછી તેનો પુત્ર સઈદ દાઈ બની શકશે નહીં. ત્યારે હુસબાના એ હાતિમને એક ઉપાય આપ્યો, “મૌલા તૈય્યબ ને જાહેર કરતા પહેલા જ મારી નાખો.” તેમનો સંબંધ વિશ્વાસથી નહીં, પણ લાલચથી બંધાયો.
57હાતિમ જાણતો હતો કે જો ઝુલકરનૈન માઝૂન બનશે, તો તેનું આનંદ જીવન ખતમ થઈ જશે. યોજના તૈયાર થઈ, શાંત, જટિલ, અને અનામ. હુસબાના અઠવાડિયા સુધી ગુપ્ત રીતે “કાળો કમળ” નામના ઝેરી ફૂલનો રસ તૈયાર કરતી રહી. એ રસ એટલો ઘાતક હતો કે એક ટીપું પણ હૃદય થંભાવી શકે. તે મધમાં ભેળવતાં સ્વાદ કે સુગંધ ક્યાંય રહેતી નહીં, માત્ર મૃત્યુ.
58એક રાત્રે, જ્યારે બાવા તૈય્યબ એકલા પોતાના કમરા માં હતા, ત્યારે હુસબાનાએ તેમને ઝેર મળેલું શરીબત પીરસ્યું. તૈય્યબ મૌલાએ થોડું જ પીધું, પણ તેમનું સ્વાસ્થ્ય બગડી ગયું. તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા, પણ મોડું થઈ ગયું. તૈય્યબ મૌલા નિર્જીવ થઈ ગયા. તેમના અવસાન પર સૌ રડી પડયા, પોતાના પ્રિય બાવા માટે, અજાણ કે તેમના ખૂની હવે તેમની ગાદી પર બેઠા છે.
59હાતિમની આંખોમાં ખોટો દુઃખનો આભાસ હતો. તેણે કહ્યું, “ખુદાએ મારા બાવાને બોલાવી લીધા, પણ તેમની આત્મા મારે અંદર છે.” અલવી બોહરાઓએ વિશ્વાસ કર્યો. ટૂંક સમયમાં તેઓ સમજી જશે કે હાતિમ તૈય્યબ મૌલાના વિરુદ્ધ છે. પિતાની ઈચ્છાને અવગણીને હાતિમે ડૉ. ઝુલકરનૈનને માઝૂન બનાવવાનો ઈનકાર કર્યો. બદલે, તેને બધાં અધિકારોથી વંચિત કરીને સૌની સામે અપમાનિત કર્યો. પિતાની પસંદગીના વારસદાર ને બદલે હાતિમે પોતાના અજાણ અને અયોગ્ય પુત્ર સઈદને માઝૂન જાહેર કર્યો. તૈય્યબ મૌલાની ઈચ્છા હતી કે હાતિમ પછી ઝુલકરનૈન દાઈ બને અને ઝુલકરનૈન સઈદને પોતાનો માઝૂન ઘોષિત કરે. પરંતુ હાતિમનો આદેશ અંતિમ રહ્યો, દગો સંપૂર્ણ થયો. આ રીતે અંધકારનો યુગ શરૂ થયો — જ્યાં વફાદારીને સજા મળી અને કપટને સન્માન.
60કોમેન્ટ ૪૧ ઓ અપંગ દાવત ના અંધ ભક્ત મોહીબ, ભાઈ તુને દાવતની ઘણી ફિકર છે. હમારા વિતર ના પૈસા ભી તુજ આપી દે ને ભાઈ. મામલો બધો પતીજ જાય. અલવી જાગૃતિ નો એક સભ્ય.
61DMG ના ડોન્કી (મોહિબો) તમે તો એમ કહેતા હતા કે બધા સવાલો ના જવાબ આપીશુ. કોમેન્ટ ૧૦ જુઓ હુએ કોમેન્ટ ૨૯ અને કોમેન્ટ ૩૫ માં જે સવાલ પૂછેલા છે એ ના જવાબ ક્યારે આપશો?
62૬૧ - દાવત માફી નહિ માંગે, ચાહે કેટલી બી વાર કહ્યા કરશો. DMG દાવત તરફ નુજ ગ્રુપ છે અને અમે લખી ચુક્યા છે કે હા આકા મૌલા થી ભૂલ થઇ હતી. અમે કાબુલ કરેલું છે. હવે આનાથી આગળ વધશો? જે જમાત ના મુમીન કબર મુબારક બનાવવા ચાહતા હોય તે નામ આપે. દાવત સુધી અમે નામ પહોંચાડીશુ. અપને બધા ભેગા મળીને કબર મુબારક પાછી કેમ બને એના માટે એકશન પ્લાન બનાવીએ. સૌથી મોટો પ્રોબ્લેમ એ કે દાઉદી ના સૈયદના ને મનાવવાના કેમ? - DMG
63કોમેન્ટ ૬૨, ભૂલ કરેલી છે તો માફી માંગવા માં પરહેઝ કેમ? એનો મતલબ એવો થાય કે આ કોઈ ભૂલ નહોતી સોચી સમઝી સાજિસ હતી. ખૈર કબર બનાવવાની તો છે જ પણ એ પહેલા તમારી અપંગ દાવત ને કહો કે ઓફિશ્યલી એક લેટર બહાર પાડે કે અમે કબર બનાવવાનું વિચારી રહ્યા છીએ જે મોમીનો સાથ આપવા માંગતા હોઈ એ આગળ આવે. જો આવું બનશે તો મારુ નામ પહેલું હશે બાકી હમણાં નામ આપી ને કોઈ મતલબ નથી કેમકે એક વખત BJP પર ભરોસો થાય અપંગ દાવત પાર નઈ.
64Jagruti group daawat Tauhida pase kyare bhi maafi nahi mangave. Kem k meli vidhya ma 45 ne Saeed maahir che ne ena saame Tauhida ne Zainab (eni dikri) ena thi pan chadi jayi eva che. Zainab naam badlo etlu unchu naam ne kaam Jaadu na Tauba Tauba. Bija na jaman ma kannku nakhva nu kaam kare che khud na vash ma karva maate. Badhi ek jj kheti ni muli che kya thi aamnesamne aave.
65૬૩ - આકા મૌલા અને એમના ફેમિલી વાલા આ કોમેન્ટ વાંચતા નથી. માટે અમે તમારો સંદેશો કે "દાવત ઓફિશ્યલી એક લેટર બહાર પાડે" આકા મૌલા સુધી પહોંચાડી દીધો છે. આકા મૌલા ની મરઝી કે તમારો સુઝાવ માને કે નહિ. - DMG
66તૌહીદા આગલ કોઈ નું ના ચાલે. મેલી વિદ્યા થી બધાને વશ માં કરી દીધેલા છે. એનું આખું કુટુંબ મેલી વિદ્યા માં expert છે. જાગૃતિ વાલા પરચા નીકાલીને થાકી જાશે પણ તૌહીદા નો બાલ બી વાંકો નહિ થાય.
67મેલી વિદ્યા તાંત્રિકો કરે છે અને એ મુસલમાન નથી હોતા, મોટાભાગે હિન્દૂ હોય છે. તૌહીદા મેલી વિદ્યા કરે છે એટલે સ્વાભાવિક છે કે તાંત્રિકો પાસે જાતી હશે અને હિન્દૂ ધર્મ ની મૂર્તિઓ ને પણ માનતી હશે. એટલેજ એ મૂર્તિ ને આજુબાજુ ફરીને, ખુશ થઇ ને, હસી હસી ને, ગરબા રમતી હતી કેમ કે હિન્દૂ ધર્મ સાથે તો એનો સંબંધ છે જ.
68તૌહિદા અને એની છોકરી શિવ ને પૂજે છે અને એના મોટા ભક્ત છે.
69કોમેન્ટ ૬૫, સારી વાત કહેવાય આ સંદેશો પહોંચાડી દીધો તો એ વખતે આવું કેમ કીધેલું એ કારણ ભી પૂછી લેવું હતું ને. પાક પૂછો કે આવું કેમ કર્યું? શુ મજબૂરી હતી.
70૬૯ - અમે મોહિબો છે અને અમારી એટલી ઔકાત અને હેસિયત નથી કે અમે આકા મૌલા ને ગમે તેવા સવાલ કરી શકીયે. અમે મધ્યસ્થિ બની શકીએ અને યોગ્ય સવાલો ની આપ-લે કરી શકીયે. અમને અમારી સીમા ખબર છે. પણ પરચા અને કોમેન્ટ પર અમને જે યોગ્ય લાગશે તે સવાલ જરૂર કરીશુ. એમાં કોઈ સીમા નથી. - DMG
71 બોહતાન* *( ખોટો આરોપ)* *કુરઆને મજીદ*- * અને જે લોકો ઈમાનદાર પુરૂષો તથા ઈમાનદાર સ્ત્રીઓને તેમના કાંઈ કસુર વિના (તોહમત મુકી) ઇજા પહોંચાડે છે, તેઓ ખચીતજ દોષારોપણ અને ખુલ્લા ગુનાહોનો બોજ પોતાના શીરે વ્હોરે છે*. - *(સૂ. અહઝાબ, આ. પ૮)* * અને જે કોઈ ભૂલ અથવા પાપ કરે છે પછી તેનું આળ બીજા કોઈ નિર્દોષ ઉપર ચડાવે તો ખચીતજ એક ખોટા આળ અને ખુલ્લા ગુનાહોનો બોજો પોતાની (ગરદન) ઉપર ઉપાડે છે*. - *(સૂ. નિસા , આ. ૧૧ર)* *હદીસ* *જો કોઈ માણસ, કોઈ મોઅમિન પુરૂષ અથવા કોઈ મોઅમિન સ્ત્રી ઉપર બોહતાન મુકે અથવા તેના વિશે કોઈ એવી વાત કહે કે જે તેનામાં જોવા મળતી ન હોય, તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેને આગના એક ટેકરા ઉપર ઉભો રાખશે. એટલે સૂધી કે એ વાત જાહેર થઈ જાય જે તેણે કહી હતી*. - *હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ઼* *હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)થી રિવાયત કરે છે કે ઇમામે ફરમાવ્યું : જે માણસ કોઈ મોઅમિન પુરૂષ અથવા મોઅમિન સ્ત્રી ઉપર કોઈ એવું બોહતાન બાંધે જે (વાત) તેનામાં ન હોય તો ખુદાવંદે આલમ કયામતના દિવસે ‘તીનતે-ખબાલ’માં કૈદ કરશે*. *મેં પૂછ્યું : તીનતે ખબાલ શું છે ?* *ફરમાવ્યું : એવું પરૂં જે વ્યભિચારી સ્ત્રીની શર્મગાહમાંથી નિકળશે*. - *હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)* *જે માણસ કોઈ મુસલમાન વિશે એવી વાત કહે જે તેનામાં ન હોય અને તે મુસલમાનને તેનાથી દુ:ખ પહોંચે તો ખુદાવંદે આલમ તે કહેનારને વ્યભિચારી સ્ત્રીની શર્મગાહમાંથી નિકળનારા પરૂંમાં કૈદ કરશે. -* હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ* * બોહતાનથી વધારે બીજી કોઈ મૂસીબત નથી*. - *હઝરત અલી (અલય્હિસ્સલામ)* *જે માણસ લોકોના એવા ઐબ બયાન કરે જે તેનામાં ના હોય, તો લોકો પણ તેના એવા ઐબ બયાન કરશે જે તેનામાં ન હોય*. - *હઝરત ઈમામ ઝયનુલ આબેદીન
72 કોમેન્ટ ૭૦, હા તમે માધ્યમ છો એટલે તો તમને કહીયે છીએ કે પૂછી ને કો. તમે તો સવાલ નથી કરતા ને સવાલ તો કોમ કરે છે. તો પૂછવામાં તમારે કોઈ પ્રોબ્લેમ ના થાવો જોઈએ.
73કોમેન્ટ ૭૧, તમે સારું લખ્યું, બોહતાન (ખોટો આરોપ) વિષે. પણ મહત્વનું એ છે કે આયાત માં આ લખ્યું છે કે "ઈમાનદાર પુરૂષો તથા ઈમાનદાર સ્ત્રીઓને" અને હદીસ માં આ લખ્યું છે કે "મોઅમિન પુરૂષ અથવા કોઈ મોઅમિન સ્ત્રી". આ ૪૫ મો દાઈ અને એનું આખું ખાનદાન તો ઈમાનદાર છેજ નહિ, મોઅમિન છેજ નહિ. આતો શૈતાની ફીરૌની ખાનદાન છે જે દુનિયાના જેટલા બી મોટા ગુનાહ છે એ બધાજ કરે છે, હર ઘડી કરે છે.
74૭૨ - અમે આ સવાલ આકા મૌલા ને નથી કરી શકતા. પણ કૌમ કરી શકે છે. દાવત ની દેવડી તો ખુલલીજ છે. જાતે જઈને આકા મૌલા ને પૂછી લો. - DMG
75Kaun sachu kaun khotu to ej nakki kare j gunaho thi par hoy. Jagruti group tamari pehchan magfi rakhi chhe.kaya karansar?.. Jo tamne lagtu hoy k dawat khotu Kari Rahi chhe to sami aawo ane pehchan aapo jethi jamat na loko Jane k tame kitla chokkha chho.mard na bachha sami chhatie lade pith pachhal waar na kare.
76Comment 75 - A Jagruti group no javab che. Ha, dawat khotu kari rahi che e sachhai che, ema koi shak nathi. Kitla sabuto joiye che tamne? Amari website bhareli padeli che dawat na khota kamo na sabuto thi. Have ame pehchan magfi rakhi chhe eno javab. Ame nanu jivu group che ane same julmi dawat che jene pase har tarah na hathiyar che amne kachdi nakhwa mate. Je bewakuf hoy te sami chhatie lade. Maqsad bau saaf che. Dawat na julm no khatmo karvano che. Tame amne bayla keva mango to kai sako. Tamne je pan naam apvu hoy to api sako. Pan ame tamari trick ma fasavvana nathi. Amara khali ek member Abdulbhai open ma che ane rahese. Bija membero chhupinej war karse. Dawat na julm no khatmo to kari nej rahisu.
77કોમેન્ટ ૭૪, હુએ ભી તો કૌમ તરફ થીજ સવાલ કરેલો છે. અને તમે દાવત ના મોહીબ છો એટલે તમે પૂછી શકો છો. તમારી વાત થી લાગે છે કે અપંગ દાવત ને તમારા જેવા ડોન્કી (મોહિબો) ને ખાલી હમાલી કરાવવા માટે જ રાખેલા છે. સાબિતી જોઈતી હોઈ તો એક વરસ એક ભી રૂપિયો અપંગ દાવત ને ના આપો તમારી ઔકાત દેખાડી દેશે અપંગ દાવત.
78કોમેન્ટ ૭૫, જેમ કોમેન્ટ ૭૬ માં લખ્યું છે પરફેક્ટ છે. તમે હમારી વાત શુ કરો છો તમારી વાત કરો તમે તો કહો છો કે તમે દાવત ના મોહીબ છો તો તમારે શાનો ડર તમે પીઠ પાછળ થી કેમ વાર કરો છો સામે આવો. તમે મર્દ ના બચ્ચાં નથી એમાં ભી કોઈ ડાઉટ છે.
79Comment 78 no jawab Maru naam Asgarali Nuruddin Bhaisaheb chhe & hu Abdulbhai no moto Bhai chhu. Hu Daawat no mohib chhu & rahish. Comment 71 & 75 Mari chhe Hawe tamari pehchan aapo
80આ જવાબ જાગૃતિ ગ્રુપ તરફ થી અબ્દુલ ભાઈસાહેબ નો છે. અમને જાગૃતિ ગ્રુપ વિરુદ્ધ કોમેન્ટ મળે છે જેમાં લખવા વાળા નું કોઈ નામ નથી હોતું. જાગૃતિ ગ્રુપ હવે થી નામ સાથે કોમેન્ટ નો જવાબ આપશે (અબ્દુલ ભાઈ કરશે કેમ કે એજ open માં છે). પણ જવાબ એજ કોમેન્ટ નો જેમાં લખવા વાલા નું નામ હોય. એક કોમેન્ટ અમને હમણાં સુધી ઘણી વાર મળી ચુકી છે અને અમે એને delete કરીએ છે. એ કોમેન્ટ ની શરૂઆત આને થી થાય છે "Dawat nu biju nam itle jagruti....". જે પણ આ કોમેન્ટ મૂકે છે એને અમે કેહવા માંગીયે છે કે તમારું નામ લખો તોજ અમે એને approve કરીશુ. તમે એમ સમજતા હોય કે ઘડી ઘડી મુકવા થી approve થશે તો તમારી ભૂલ છે. અમારો AI નો પ્રોગ્રામ એવી કોમેન્ટ ને તરતજ પકડી પાડે છે અને delete કરી દે છે. અમે AI ના પ્રોગ્રામ ને ઘણો strong બનાવી દીધો છે અને એને તોડવું બહુ મુશ્કિલ છે. જો નામ લખશો તો AI નો પ્રોગ્રામ એને approve કરી દેશે.
81એક ચોખવટ. કોમેન્ટ ૮૦ માં નામ લખવાનું અમે જે કહીયે છે તે ખાલી એ કોમેન્ટ માટે છે જે જાગૃતિ ગ્રુપ ની વિરુદ્ધ માં છે. બાકી ની બીજી કોમેન્ટ માં નામ લખવાનું કોઈ ફરજીયાત નથી. જે લખવું હોય તે લખો. હા ગાળો અને અપશબ્દો ના લખશો.
82સારું થયું જાગૃતિ ગ્રુપ એ ચોખવટ કરી દીધી કે નામ લખવાનું કોઈ ફરજીયાત નથી. એક કોમેન્ટ મેં તૈયાર રાખેલી હતી તે હવે મૂકી દઉં છું. પણ હું મારુ નામ નહિ આપું. જાગૃતિ વાલા, આને approve કરજો. આ છે મારી કોમેન્ટ.--- મારી નજર દાઉદી ના બીજા સૈયદના તાહેર ની વેબસાઈટ પર ગઈ ત્યારે સમજ પડી કે ૨ સૈયદના, મુફદ્દલ અને તાહેર વચ્ચે જોરદાર ફાઈટ છે, એક કહે હું સાચો દાઈ, તો બીજો કહે હું સાચો દાઈ. બંને જણા દાવત ચલાવે છે. અપને મા પણ આમજ થવાનું છે. જયારે ૪૫ મા દાઈ ઉપર ગયા, ત્યારે સઈદ અને ઝુલકરનૈન વચ્ચે "હું સાચો દાઈ" ચાલુ થઇ જાશે. બિચારા સઈદ ની હાર તો નક્કી કેમ કે એને તો અપનું કોઈ ઈલ્મ જ નથી. એ તો ઈરાન ભણવા ગયેલો અને હજુ પણ અપનું કઈ શીખતો નથી. હું તો ઝુલકરનૈન ને જ ૪૬ માં દાઈ માનીશ. મારા જેવા બીજા ઘણા હશે. હા હા હા
83કોમેન્ટ ૭૯, ચાલો કોઈ એ તો હિમ્મત દેખાડી બાકી અપંગ દાવત મા તો રદ્દી ભરની હિમ્મત નથી. ખેર આપ હવે મારુ બીજું સજેશન પાર અમલ કરીને જુવો. એક વરસ પછી તમે ભી અબ્દુલ ભાઈ ને સાથે હસો. હા અગર તમે અપંગ દાવત સાથે ગાંઠ કરી તો કઈ નઈ થાય તમારે. જે કોમેન્ટ ૭૬ મા લખેલું છે કે તમારે જે સમઝવું હોઈ તે સમઝો. નામ બહાર નઈ આવે.
84બંદરી મહોલ્લાની બહાર જે ઝકાત નાકુ છે તે પહેલા સાયકલની દુકાન યાહયા ભાઈસાહેબની હતી જ્યારે ૪૩ વાળા તખત નશીન થયા તો તેને ઝકાતનાકાની ઓફીસમા તબદીલ કરી દેવામાં આવી હતી. તેમાં ૪૪ વાલો પલીદ બેસતો હતો અને તે સમયમાં જુની મસ્જીદનુ લાઈટિંગનુ કામ કાજ જીવન પટેલ કરતો હતો અને તે ૪૪ નો ખાસ અને ઈંગ્લીશ દારૂ પણ પહોંચાડતો હતો. લુટારુઓનો સીલસીલો ૪૨ થી શરૂ થઈ ગયો હતો કે જ્યારે શેખઅલી(નેકનામ) ને ખિટાબ મલ્યો હતો ૪૨ વાલા ગઠિયા પાસેથી ઓસતીન કારના ઈવઝમા કે જે મારુ ફલયામાના ગરાજમા મુકતા હતા અને તેના ઉપર નઝરઅલી ભાઈસાબ રહેતા હતા. જ્યારે તે કાર ખચ્ચર થઈ ગઈ તો તે ગરાજ સમસુદદીન ગામડીયા એ પેટીનું કારખાનું ખોલ્યું હતું. ૪૨થી આજ સુધીના બધા લુટારુઓ ગઠિયા છે શું અલવી કોમને ઉમ્મીદ છે કે હાલનો ગઠિયો જવાબ આપશે? આ બધા ધંધાદારી ભિખારીઓ છે. જાહિલ લોકોને સમઝવુ પડશે કે હક્ક અને બાટીલ શુ છે?
85લાનત ૪૩,૪૪ અને ૪૫ માં શૈતાનો પર.
86અસગર અલી ભાઈ, બોહતન નથી - આ વાત હક લીલ્લાહ સાચી છે - કાબા ના ખુદા ની કસમ કે અપની હાલ ની અલવી જમાત ની દાવત મેલી વિદ્યા અને તંત્ર નુ પ્રયોગ પોતાના દુશ્મન વિરુદ્ધ, રિશ્તા તોડાવા, પોતાના છોકરા ના રિશ્તા જોડાવા (zainab બુ જે કેટલા dekhavda છે, માશાલ્લાહ એનુ આ કાલા સઇદ mazun સાથે kai રીતે થઇ આ જોડું બની શકે, 3 વાર ના કીધા પાછી પણ થયું kai રીતે.) અને મુઠ પણ મારવા વધારા પડતો ઉપયોગ કરે છે. નગ્ન અવસ્થા મા આ દાઈ ના ઘર ના લોકો એવી એવી વિધિ ઓ કરે છે કે તમારી રૂહ કાપી જશે. આ વાત ની ચોક્સી તમે તમારા ઘર ના મેમ્બર ને અજ પૂછી લે જો (આપના બેહેન ne). બીજુ કે તમે મોહિબ છો એ વાત થી એક સવાલ આપને. શુ આપ યાકીન રાખો છો કે હાલ ના આ ગુન્હેગાર તાંત્રિક કાલો દાઈ તમારી શાફાઅત હાશર ના મૈંદાન મા કરશે? વલ્લાહ તમે તમારા માઁ ના કસમ ખાઈ ને કહે જો કે આ લઈન ઈબ્ને લઈન કોઈ ની પણ શાફાઅત કરી શકશે ? Waiting ફોર યોર honest response. લી - આપનો કરીબી જાતિ ભાઈ.
8786 - રિશ્તા જોદવા નુ કામ તો ખુદ ના ઘર માતે, બીજા ના રિશ્તા તોડવા માં આગલ છે.
88જાગૃતિ ગ્રુપ ની ચેલેન્જ છે કે જેને પણ જેવી પણ જાગૃતિ ગ્રુપ વિરુદ્ધ કોમેન્ટ મુકવી હોય તો મુકો, જેટલી ગાળો દેવી હોય તો દો, અમે approve કરી દઇશુ. હા, એકજ શર્ત છે. કોમેન્ટ માં નામ અને ફોન નંબર મુકવા પડશે. ખાલી નામ નહિ કેમ કે કોઈ બોગસ નામ પણ આપી દે. નામ અને ફોન નંબર હશે તો automatic approve થઇ જશે. કરી લો સ્વીકાર આ જાગૃતિ ગ્રુપ ની ચેલેન્જ ને.
89 કોમેન્ટ ૮૮ ના સામે કોઈ કહેશે કે પછી આમ મુમીન માટે પણ આમ જ કરો. ના, આમ મુમીન માટે કશું પણ ફરજીયાત નથી કેમ કે આમ મુમીન સામે કોઈ બીજો મુમીન કોમેન્ટ મૂકે, તો એનો જવાબ આપી શકે. આ બહુ આસાન છે.

પણ જાગૃતિ ગ્રુપ ના તો બહુ દુશ્મન છે. દાવત એના ચમચાઓ ને છોડી દે અને રોજ ની હજાર કોમેન્ટ આવે અને કોમેન્ટ બોક્સ બંધ કરી દેવું પડે જે દાવત ચાહે છે. આ થતું રોકવા માટે અમે શર્ત મૂકી છે કે જાગૃતિ વિરુદ્ધ ની કોમેન્ટ માં નામ અને ફોન નંબર ફરજીયાત.
90જાગૃતિ ગ્રુપ ને વિનંતી છે કે દાવત અને એમના પરિવાર દ્વારા જે મેલી વિદ્યા, તાંત્રિક વિધિ, અને sihr નો ઉપયોગ જે કરવામાં આવે છે, લોકો ને પાસે થી પૈસા પાડવા, રિશ્તા તોડાવા, જોડાવા, વશીકરણ, મુઠ મારવા, એના ઉપર પરચો કાઢો ભાઈ. આપ સૌ ની ટીમ મા થી અમુક લોકો પર દાવત એ મેલું કામ ચાલુ કરી દીધું છે. એટલે તમે અમારી કોમેન્ટ ને ગંભીરતા થી લેજો, નહીંતર બઉ late થઈ જશે.
91કોમેન્ટ ૯૦, જાગૃતિ ગ્રુપ આજે અથવા કાલે આ મુદ્દા પર પરચો નિકાળશે. સલાહ આપવા માટે શુક્રિયા.
92What method do you use for verifying the comments are coming from alavi momin? What if someone is trying to make flights between our jamat?
93અલી અસગર ભાઈ જવાબ આપો, લોકો રાહ જોઈ રહ્યા છે. આપ સૌ ને એક વાત થી અમે ચેતીયે છે કે દાવત તમારા ઘર અને દુકાન મા પગલા લે છે, તે બાદ એ લોકો એક તાવિઝ આપે છે, જે લાલ ink થી લખેલુ હોઈ છે. એ તાવિઝ તમે કોઈ વકત તમારા ઘર મા અને દુકાન મા લગાવજો ના. કારણ કે એ ink મા મહિલા ના નાપાક દિવસ ઓ મા થી નીકળેલું ખૂન par મેલી વિદ્યા કરી અને તંત્ર નો દૂર ઉપયોગ કરી, પછી એ ખૂન એક લાલ ink મા mix કરી, તાવિઝ લખવામાં આવે છે. અપના જમાત ના શેઠિયા, દુકાનદાર, ઘર અને મકાન માલિક બઉ અજ ભોળા છે, એમને નથી ખબર aa તાવિઝ થી એમનું મગજ બંધાઈ ને, દાઈ ના વશ મા આવી જાય છે અને એના પ્રતિ અંધ વિશ્વાસ ઉત્પન્ન થાઈ છે. જાગૃતિ વાળા ને આગ્રહ કરીએ છે કે અસલ મુદ્દો aa અજ છે, દાવત ની કાલા જાદુ પર મહારત (excellence). આ વાત નો ખુલાસો કરવો હોઈ તો એ લાલ ink વાળું તાવિઝ કોઈ ના ઘર મા હોઈ તો forensic સ્ટડી કરવો, organic કમ્પાઉન્ડ ના trace મલી આવશે. જાગૃતિ ટીમ ને આગ્રહ કરીએ છે કે આ જાદુગર પરિવાર થી જમાત ના લોકો ને ચેતો. લી - અલી અસગર ભાઈસાહેબ નો જાતિ ભાઈ.
94Comment No 86 Asgaralibhai tamo Mohib cho to tamara bhai Abdulbhai shu karan thi Dawat na against ma jagruti group na sakriya sabhya che? Be bhaio na vicharo ma kem etlo farak?
95લાગે છે DMG વાળા હમાલ, હું ડોન્કી વર્ડ વાપરતો હતો એ સારું નહોતું લાગતું એટલે નવો લકબ આપેલો છે હમાલ (મોહિબો) ઝૂઠ નો સાથ આપી ને થાકી ગયા છે. એટલે એમના તરફ થી કોઈ મેસેજ નથી.
96૯૫ - DMG ના મેમ્બર થાકી નથી ગયા. અમે quality કોમેન્ટ માં માનીએ છે quantity માં નહિ. હમણાં જાગૃતિ નો પરચો મળ્યો, મેલી વિદ્યા પર. તો એમ પણ બતાવવું તું કે લોકો ને કેવી રીતે ખબર પડે કે એના પર મેલી વિદ્યા થયેલી છે. નહીતો આ લાંબા લાંબા લેક્ચર નો શું ફાયદો.
97Islam commands strong evidence before making any accusation. 🚫 Accusing a religious head of performing black magic without clear proof is a grievous sin, amounting to buhtān (false slander). 💠 Such words cause fitnah (division) and Allah’s punishment is promised to those who create it.
98લો કરલો બાત. કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના. લાગે છે કોઈ 4 રસ્તા પર કાળી ચૌદસ ના દિવસે પગ પડી ગયો આજ ના પરચા અને એની વિશે. કોઓમેન્ટ લખવા વાળા નો. ભાઈ સંભાળજો
99Comment No:92 Chances are virtually non existent. Because, in our community there has been trace of war of attrition since the decades and except us no other community takes even the name of the other community. Only we keep a abusing other community and in the business we get done counter productive impact.
100Comment No:86 Bhai SHAFA-AT to only AHALE BAYT A S ni j chalshe. Dai pote SHAFA-AT maate AHLE BAYT A S ne sadaa aapshe. Shariyat ma DAI E MUTLAK no koi hivo martabo nathi ke koi ni SHAFA-AT kari shake balke hivu sochvu ke HASHRA ma DAI SHAFAAT karshe te kusur chhe bau moti bhul ne khata che.
101In the Divine Protection of Imam uz-Zaman (a.s.) ✨ The Alavi Daawat flourishes under the sacred sayo of Imam uz-Zaman (a.s.), illuminated by His guidance and sustained by His blessings. No enemy can ever harm it, for it is shielded by the Noor and Nazar of the Imam of the Time — a Daawat that stands firm with faith, truth, and divine strength.
102આ જાગૃતિ ગ્રુપ ની કોમેન્ટ છે. કોઈ ભાઈ એક કોમેન્ટ જેની શરૂઆત આને થી થાય છે "Waah Mulla Saab waah(nagpuriya) Master mulla" ઘડી ઘડી મુક્યા કરે છે. આ કોમેન્ટ ગયા વીક માં નંબર ૧૬૫ માં મુકેલી છે. અમે એક કોમેન્ટ એકજ વાર દેખાડવા માંગીયે છે. જો repeat કરવાનું ચાલુ કરશુ તો બધાજ કરશે. એટલે જે ભાઈ આ કોમેન્ટ મૂકે છે એને request કરીયે છે કે repeat ના કરો. અમારો પ્રોગ્રામ એને delete કરી નાખે છે.
103૯૭ - બરાબર લખ્યું છે. પણ આ ૪૫ મો દાઈ "religious head" ક્યાં છે. એને ઇસ્લામ સાથે શુ લેવા દેવા. એના બધાજ કામો ઇસ્લામ ની વિરુદ્ધ છે. ગણાવવા બેસીસું તો લાબું લિસ્ટ થઇ જશે. આ ૪૫ મો દાઈ ઝાલિમ, લુટેરો, ધંધાધારી ઠગ છે. એતો મુસલમાન પણ ના કહેવાય. તમને લાગતું હોય કે એ "religious head" છે તો અમને જણાવો કયા religion ના કામ કરે છે as a Head?
104AA COMMENT JAGRUTI MAATE CHE. Jo Abdul CHA WALA, aa badhu chhodi de. tame khoto fitno karoch. Su pehla na daiyo fitro nota leta? Khota fitna na phailavo. Aavo, mehfil ma besi ne samane samay ma vaat kariye,tamne face to face jawab malse, badha ni samaksh. India aavo ne, face to face karo,be a man. Kagaz par sher banine shu faydo? Kehta hoy to tamari India ni trip pan hu sponsor karu, bolo. Biju, jo haq ni ladai chhe to bija jagruti vala loko chup kem chhe? Kim BIARI BOO JEM parda pachal betha che NE PACHAL THI CHUGLI KARECH ? Su bheek chhe emne ke same aavi ne vaat nathi karta? Aa badhu khulso to aapo. Himmat hoy to sami aavo, buzdilo saami nathi aavta. Koe pan social movement parda pachal betha thi safal thati nathi, aa to badhi ekaj manas ni upaj che. Ane biju, hamanaj jagruti kem thayi? Itla varsho thi shu suyu hata? Spasht chhe ke aa tamaro personal agenda che, biju kai nathi. ALI AKBAR : +91 99209 66678
105૧૦૪ - આ અબ્દુલ ભાઈસાહેબ નો જવાબ છે. તુને આ બધું બંધ કરવું છે? તો દાવત ને કહીને આ બધી લૂંટ બંધ કરાવ. ક્યારે બંધ કરશે? આ લિંક જો. દાવત કઈ રીતે જમાત ને લૂંટે છે
106Rai Vaat Hamid bhai (KK) ni to enu past e bhuli Gaya che gatar ni nali jiva hata jugari fari duo e to Fakhruddin Bhaisaheb na bv ehsan che ene par 4-5 var Mumbai jata ta leva ene Pan badhu bhuli gayo Pachu choclate nu chalu kidu fakhra bhai na ghare Ne have Allahh e Hamid bhai ne bv ₹ apa itle bv Ghamand avi gayoch ₹ to firaun pas b hata Jojo Hamid bhai ene jivo hashar na Thai tamaro Bv dada giri maroch ne dawat wala sathe. Pachi nade awakhal sathe ek sec ma badhu saaf thai jase taru
107Hamid (kk) trustee o ne bv galo bola che Mumtaz bhai ni bhul na lide Ena khas mitra Fakhra bhai ne b maa bhen ni galo bola Che 1 month si vaat chit bandh che Paisa no power
108Boycott karo
109Hamid kk ni dadagiri Trusti o nu b na chalu Booking pehla awakhal wala e karavi dadagiri si banne Hall book kari dida have awakhal wala atvai gayach KK jiva ne ubha na rakhva joiye ₹ batavech 10 divas nu badhu booking maru che em kech E no chokro nahno bhajap kech badha ne maris
110Ilyas bhai kamai Gaya Misak lido nade ni ethi Biriyani banavi ne loko pas si cover Na thela o laine ghare Gaya wah re ilyas bv saro business kido Abbas (jugari) loko ne keto firech 3 lakh nu gold aapu misak ma 3 lakh nu gold aapu ene karta loko na ₹ api de loko no hak khai gayoch ena foi no chokro Badri ena b 2 lakh khai gayoch.
111Dawat wala b bhinech hamid si Galo khai khai ne Nikah b padva padse ene To trustee o nu su chale Shabbir motarwala Munaf sornagwala Fakhra bhai Riyaz Badha n bv galo didi che Hamid bhai e Badha sathe patto cut che Hmna Eklo padi gayoch hamid. Eno khas mitra Fakhra bhai ne to bv galo bolo 35 years ni dosti tuti gai
112Alavi Bohra Jagrut Aa case ma tamare kai karvu pade Awakhal wala e 1 year pehla booking karaveli Mumtaz Bhai e pensil si lakhi didelu khali. Pachi Hamid KK avi ne enu pen si lakhavi gayo ne have kech maru 2200 Manas nu jaman che Awakhal wala ne ta koi NaI jai Badha alavi Jamat si request che koi b Hamid KK ne ta jamva na Jai 2 number na ₹ che badha Jugari ne vyaj Khor che
113Comment no 105 no reply , Adbul ne ,Bhai, tu pehla mara message (comment no 104) no jawab aap. Aa face-to-face vaat Vadodara ma kevare karva aavshe? Topic ne divert na kar.
114૧૧૩ - તું આ સવાલ જાતે પૂછે છે કે દાવત તરફથી? તું જાતે પૂછતો હોય તો તારા સાથે face-to-face કરવાનો ફાયદો શુ? દાવત તરફ થી પૂછતો હોય તો મને તારા જેવા middle man ની કોઈ જરૂર નથી. દાવત ને કહે કે મને, અબ્દુલ ભાઈસાહેબ, ને direct WhatsApp કરે.
115Jagruti ko salaam. JAGRUTI wala o ni badhi vaato ma sachchai hoy chhe. Je kahe chhe e saachu hoy chhe ane loko ne khabar chhe k daawat lute chhe ane majburi no faaydo uthave chhe, pan aa MELI VIDHYA ni je babat chhe e mane VAHIYAAT laage chhe. Je rite Jagruti badha lut na proof aape chhe e rite Meli vidhya no proof aape to saaru rehse. JO AA VAAT SAACHI HOY TO DAWAT ANE MOMININ MAATE BAU KHARAAB NISHANI CHHE.
116૧૧૫ - આ જાગૃતિ ગ્રુપ ની કોમેન્ટ છે. મેલી વિદ્યા ની વાત સાચી છે. અમારા પાસે પ્રૂફ પણ છે પણ જેમની પાસે પ્રૂફ છે એ હમણાં open થાવા નથી માંગતા, દાવત થી બહુ ડરે છે. ભવિષ્ય માં કોઈ ready થશે તો પ્રૂફ બી આપીશુ. ઈટલે હમણાં પરચા માં ખાલી જમાત ને આ વાત ની જાણ કરીયે છે કે અંધારા માં ના રહે અને ધ્યાન રાખે એ બધી બાબતો ની જે પરચા માં લખેલી છે. જે જગ્યા એ મેલી વિદ્યા શક્ય છે એના થી દૂર રહે અને બચે. અમને ઉમ્મીદ છે કે જમાત ને આની જાણકારી મિલા પછી વધારે લોકો ને અનુભવ થશે અને વધારે સબુતો બહાર આવશે. આ મુદ્દો બંધ નથી થયો, આતો ચાલુ થયો છે. આના પર અમને વધારે માહિતી મળશે તો ઔર પરચા નિકળશે.
117Abdulbhai India aave tyar ni vaat tyare pan hamna VIDEO CONFERENCING thi Dawat na koi na saathe bhi charcha karva ready hoy to Dawate bhi challange upaadi lai live discussion karvu joie. Aa discussion aakha world na Momino joi shake etle ek ke 2 zoom meeting ma saamsaame fesalo thai jaay kon sachu kon khotu. Jo Abdulbhai haari jaay to maafi maange jaher ma ne Dawat haari jaay to Abdulbhai kahe che te mujab Money levanu stop karide. Banne paristhiti ma jamat ma sukun, ekta shanti ne Dawat sathe paisa na maamla parmenent finish. Bolo Abdulbhai and Dawat kyare karo chho open discussion?
118અસગરલી ભાઈ સાહેબ, હું હજુ પણ કહીશ કે તમારો અને મહરો ખુદા એક અજ છે, કોઈ બે બુનિયાદ બોહતન નથી. મેલી વિદ્યા નો ઉપયોગ ભોળી જમાત ના લોકો પર અપની આ દાવત, દાઈ અને એના ભાઈયો કરે છે. તાવિઝ ની વાત જે જાહીર મા છે, તમે લેબ ટેસ્ટ કરવો, પ્રૂફ મળશે. સારા આલીમ અને આમીલ પાસે ફાલ નામું ખોલાવો, તમારે ત્યા ભી જવાબ મળશે કે આ હાલ ની દાવત એના પરિવાર વાળા કેટલી મેલી વિદ્યા પર મહારાત ધરાવે છે અને જે મન ફાવે તે હિસાબ થી લોકો પર પૈસા પાડવા, રિશ્તા તોડાવા, બીમાર પાડવા, મુઠ મારવા, વાષિકરણ, સમમોહીત કરવા, અને બીજા શરિયત ને ખિલાફ કામ કરવા ઇસ્તેમાલ કરે છે. બીજુ કે - ભાઈ અલીઅકબર ઢેલાવાલા, એક live example છે (વશીકરણ નો) કે એના આંખો પર પરદા છે જે એ દાવત ની લૂંટ અને ઝુલ્મ દેખાતું નથી. પોતે કરબલા ની tour મા પણ લોકો ને લૂટે છે અને ખીસા ભરે છે. હવે તો તમે હાર્ટ ના મરીઝ થાઈ ગયા છો, ટકે care કરજો. અલ્લાહ બધી ના ઇન્સાફી જોઈ રહ્યા છે. તમારી શકલ અબુ લહબ જેવી આમ ને આમ નથી બનાવી અલ્લાહ એ, અકબરભાઈ dhelawala. તમારા કામ પણ એવા અજ છે.
119જાગૃતિ ગ્રુપ ને વિનંતી છે કે દાવત અને એમના પરિવાર દ્વારા જે મેલી વિદ્યા, તાંત્રિક વિધિ, અને sihr નો ઉપયોગ જે કરવામાં આવે છે, લોકો ને પાસે થી પૈસા પાડવા, રિશ્તા તોડાવા, જોડાવા, વશીકરણ, મુઠ મારવા, એના ઉપર પરચો કાઢો ભાઈ. આપ સૌ ની ટીમ મા થી અમુક લોકો પર દાવત એ મેલું કામ ચાલુ કરી દીધું છે. એટલે તમે અમારી કોમેન્ટ ને ગંભીરતા થી લેજો, નહીંતર બઉ late થઈ જશે.
120કોમેન્ટ ૧૧૭ - આ કોમેન્ટ અબ્દુલ ભાઈસાહેબ ની છે. ભાઈ, આપે મુદ્દા ની વાત કરી. હું તૈયાર છું VIDEO CONFERENCING થી દાવત સાથે સવાલ જવાબ કરવા માટે. હું હારી જઈશ તો જાગૃતિ ગ્રુપ છોડી દઈશ અને જાહેર માં જમાત સામે હાથ જોડી ને માફી માંગીશ. બસ, હવે દાવત ની હા કહેવાનીજ વાર છે. હું કોઈ પણ દિવસે કોઈ પણ ટાઈમે VIDEO CONFERENCING કરવા તૈયાર છું.
121Comment 117 Good Abdulbhai ready che. Koi pan time par jaher ma charcha karva Hawe Dawat par che ke aa offer kabul kare ne jamat ne batavi de ke hame sacha che Jagruti Group ke Abdulbhai khota che. Jo dawat aa offer na swikaare to samji leva nu ke dawat passe Abdulbhai ne khota padva koi cheez ke ilm nathi. Aa antim faysala ni ghadi che. Jo dawat pichhehath kare to momino e samaji javu ke dawat ek samanya momin no saamno nathi kari shakva ni capacity nathi to koi aaleem no saamno na kari shake
121Comment 117 Good Abdulbhai ready che. Koi pan time par jaher ma charcha karva Hawe Dawat par che ke aa offer kabul kare ne jamat ne batavi de ke hame sacha che Jagruti Group ke Abdulbhai khota che. Jo dawat aa offer na swikaare to samji leva nu ke dawat passe Abdulbhai ne khota padva koi cheez ke ilm nathi. Aa antim faysala ni ghadi che. Jo dawat puchhehath kare to momino e samaji javu ke dawat ek samanya momin no saamno kari shakva ni capacity nathi to koi aaleem no saamno to n karij naa shake ne? Come on Dawat. Please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AAR YA PAAR KARI NAKHO. DAWAT AKHI JAMAT AA DISCUSSION JOVA BETAAB CHE. EK YADGAAR DISCUSSION. ANE ABDULBHAI aap no shukriya ke aape koi bhi jaat ni sharat vagar koi bhi time koi bhi dawat na sahab sathe discussion karva ready cho. Hame jamat na loko ek request kariye che, ke , Abdulbhai jo dawat na tamam sahebo samjo 10 bhi Tamara saame discuss karva ek sathe bese to aap ready hasho? Aa MAHA HIMMAT nu kaam che Abdulbhai. Aap no jawab shu che? Jaldi reply aapjo.
122હા ભાઈ, હું અબ્દુલ ભાઈસાહેબ, દાવત ના કેટલા પણ members હોય, ૧૦ કે ૨૦, હું તૈયાર છું. જેને જે પણ સવાલ પૂછવો હોય તો પૂછજો. આ ચર્ચા માં કેટલો બી સમય લાગે, હું તૈયાર છું.
123અબ્દુલભાઈ શાબાશ શું હિંમત છે તમારી. ૧૦ નહીં ગમે તેટલા દાવત ના સાહેબો ને સામે એકલા ચર્ચા કરવા બેસવા તૈયાર છો? હવે કોઈ ડાઉટ નથી કે તમે મર્દ એ મુજાહિદ્દ છો. હવે દાવત પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી ના કહેવાનો. જો દાવત ના કહે તો હમે સમજી જઈશું કે દાવત પાસે તમારા સવાલો ના જવાબ નથી. ને તમારા સવાલો તમારા નથી પણ જમાત ના તમામ મોમીનો ના દિલ માં રહેલા સવાલો છે જેનો ખુલાસો કરવો દાવત પર શરિયત સી ફરજ છે. તેમાં કોઈ excuse કે બચાવ ચાલે તેમ નથી. MOHIBE દાવત હવે તમે પણ દાવત ને સમજાવો કે આ ચુનોતી સ્વીકાર કરે અને જાગૃતિ ગ્રુપ ની મૂવમેન્ટ પર પૂર્ણવિરામ મૂકે. જો તેમ ના કરી શકો તો પછી દાવત ની તરફદારી કરવા નું મૂકી પોત પોતાના કામ ધંધે લાગી જાવ. please. આ સજેસન પર તમામ મોમીનો કમેન્ટ આપે જેથી દાવત ને ખબર પડે કે મોમીનો ની ભી ખ્વાહિશ છે કે અબ્દુલભાઈ અને દાવત ના ૧૦/૨૦ કે ગમે તેટલા આલીમો ની લોકો ને સામે ચર્ચા થઈ અબ્દુલભાઈ ને હરાવી દઈ જાહેર માં માફી માગવા પર મજબૂર કરે.
124આ તદ્દન બેબુનિયાદ અને મનઘડત વાતો છે. અમારા આકા મૌલા દીની ઈલ્મ નો દરિયો છે અને એમને આવા ફાલતુ અમલો ની કોઈ જરૂર નથી. એમના ચંદ અલ્ફાઝો થી મુમિનોના દિલ પિગળી જાય છે અને મુમિનો આકા મૌલા ને દિલ થી વધારે રૂપિયા આપી જાયછે, જે તમારી સમજ ને બહાર છે - DMG ////////////////////////////////////////////////// આ ઉપર ની DMG ની કમેન્ટ ના સંદર્ભ માં હમે તથસ્થ મોમીનો જણાવીએ છે કે ઈલમ ના દરિયા માથી નદી નુ સ્વરૂપ ધારણ કરી અબ્દુલભાઈ જેવા સામાન્ય મોમીન ના મગજ માં રહેલા સવાલો ની પ્યાસ ને બુઝાવે કેમ કે દરિયા નું પાણી ખારું હોય છે તેના થી કોઈ ની પ્યાસ બુઝાતી નથી. તેનાથી વુઝુ ભી કરી શકાતી નથી. તો સારું એ છે કે એક મીઠી નદી બની જાય જેથી પ્યાસ ભી બુઝાય ને વુઝુ ભી થાય.
125અબ્દુલ ભાઈ તમે ગ્રેટ છો. આપણી કોમ માં જે લોકો અલ્લાહ ના દેખાડેલા રસ્તા પર ચાલે છે અને સાચા મોહીબ છે અલ્લાહ ના એ બધા તમારી સાથે છે.
126Hepno tayej karach ok
127દાવત વાલા કે એના મોહિબ કોઈ પણ હા નહી પાડે કે રિપ્લાય પણ નહીં આપે સુમડી મા પતલી ગલી પકડી લેશે. મારી ગેરંટી છે.
128Ali Akbar Sala Tamba pital tari su hesiyat k tu Abdulbhai Bhaisaheb sathe vat kare taro chahero jo tari aukat jo Abu jahel karta kharab lagech Nana chokraone taro chahero batavia to behosh thai jay limit ma re
129Dawat wala ni su Aukad che to Badha ne khbr padi gai che Hamid bhai e mazum ne kidelu ke kaliya nikah to tara pas aj padavis tara si j thai e kari le Dawat wala aa ek manas si bhini gaya Wah Hamid bhai 1 man army cho tame to kevu pade Dawat b niche n Trust b niche tamara Tame bavasab bani jav
130Maro varso no anubhav che Dawat wala kadi jaherma avta nathi e loko Office ma j bolavi ne j vat karvanu kahese e loko ma himmat nathi Sacho manus jaher ma j ave Zutha manas ma takat nathi hothi Paghdi wala ma koi ne ma haq ni vat no sath apvani takat nathi Paghdivala namala che
131Ali Akbar kahe Dawat ne ke charcha karva aave. Open ma karo charcha ane jo etli bhi himmat na hoy to Ali Akbar Abdulbhai ane Jagruti Group aa comment box ma only DEENI-MAZHABI 10 J SAWAL PUCHHASHE, dawat chahe to khud jawab aape ya bija aalimo ne puchhe pan jawab aape ne jo aa offer bhi Kabul na hoy to dawat paase koi dini sawal na jawab j nathi em sanjhshe jamat . Pachhi jamat par che ke nakki kare ke aa dawat na ilm no shu faydo je momin ne kaam j naa laage? Ne jo dawat jawab j naa aape to pachhi dawat ne shu hak chhe hamne bija aalim paase thi ilm hasil karta rokava no? Aa to ema j thayu ne ke tame ilm ni pyaas thi tadapta raho , hamare paase pani howa nu aylaan to karie chhe pan koi ne tipo bhi paani nahi aapiye. To shu hame ilm ne sawalo na jawab ni pyaas thi mari jaie?Ane jo tame haa kaho ke mari jaav to aa suicide nahi kahevaay? Ne suicide karvawala jahannami nathi? Momino dawat na Darwaza thoki ne awwaz do ke aavo challange upado athva aa comment box ma jawab aapo. Jo banne na kari shako to khali bayanbaji kari popatiya bayan bandh karo ne Paisa levanu bhi kim ke tamari jawabdari che ke loko ne ilm aapo puchhe ene jawab aapo nahi to PAISA shena mango chho?
131Hawe koi so called bohtaan ke kahevata aarop nahi. Bas 10 pure Dini sawal MAZHABI sawal na jawab ni j demand. Aa baabate to Mohib ya na Mohib koi ne bhi objection j na hovu joie ne. Na dawat maate koi ghalat na Jagruti Group maate. Ne faydo momino ne to kharo j pan dawat ne bhi kim ke sawal na jawab aapshe to je dawat ni faraj che te bhi adaa thai jashe ne Momino bije aam tem ilm leva ke sawal na jawab medavva jaataa bhi stop thai jashe. Jagruti group bhi potani movement sameti leshe. Aana thi good formula kai hoy? Ne je koi ena khilaf bahanabaji kare to jaher thai jashe ke daal ma kai kalu j nahi daal j kaali chhe . Momino aap bhi aa baabate aapna khayal janavo tevi request.
132In response to comment 120 આપની હિંમત અને આત્મવિશ્વાસને સલામ અબ્દુલભાઈ., ખરેખર તો મોટાભાગના શિક્ષિત અને કહો કે જમાતના મોટાભાગના લોકો તમારી સાથે છે અને તેઓ પણ તમારી લડાઈથી ખૂબ ખુશ છે (જેમાં મૌલાના આંતરિક વર્તુળના લોકો અને સંબંધીઓનો સમાવેશ થાય છે). પરંતુ બધાએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમના પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલાઓ દ્વારા પ્રતિબંધિત કર્યા છે. દેવડી લોકોએ તેમની ભ્રામક વાતોથી ઘરની મહિલાઓને ગેરમાર્ગે દોરે છે અને તેમના પરિવારના પુરુષ સભ્યોનો વિરોધ કરવા મજબૂર કરે છે (મતલબ આ લોકો પરિવારના સભ્યો વચ્ચે અને પતિ-પત્ની વચ્ચે પણ ફિતના ફેલાવે છે). આપણી ઘણી મહિલાઓ પણ અંધભક્તની શ્રેણીમાં આવે છે.માટે જ ઘરમાં ઝઘડા ના થાય માટે કેટલાક પુરુષો દેવડી પર ના ચાહતે પણ બૈરી ની જીદ ને કારણે પોતાના મહેનત ના પૈસા આપવા પડે છે. અને બધા લોકોમાં આપના જેવી હિંમત નથી હોતી. દરેક વ્યક્તિ પોતાનું વ્યસ્ત કામકાજ છોડી આવી ગડબડમાં પડવા માંગતો નથી, પરંતુ તેઓ બધા તમારી સાથે છે. ઘણા મધ્યમ વર્ગના લોકો વતી હું તમને વિનંતી કરું છું કે તમે તમારી લડાઈ ચાલુ રાખો. તમારી લડાઈ દ્વારા ઘણા લોકોને ન્યાય મળશે અને તમને દુઆઓ મળશે. ફરી એકવાર તમારો અને જાગૃતિના બધા સભ્યોનો આભાર.
133Comment No 122 અબ્દુલભાઈ હક ની લડાઈમાં હમારું શિક્ષિત યુવાનો નુ બહોળું ગ્રુપ તમારી સાથે છે. જો તમારા જેવા હિંમતવાળા થોડા ઘણા જ જે જાહેર માં આવી ને ડંકા ની ચોટ પર અવાજ ઉઠાવે ને ઝુલ્મ કે ખોટી વાતો ના ખિલાફ તો આ અલ્વી જમાત નું બહુ જ ભલું થશે ને યકીન સાથે કહું છું કે સૈયદના અલી આ કુ ની શહાદત નો હેતુ પૂરો થશે જે હાલ માં તો ખતરા માં નઝર આવે છે. સૈયદના અલી આ કુ ની તમોને બહુ બહુ જ દુઆ મિલતી હશે. તમે ખુશ રહો અલ્લાહ તમારી હિફાઝત કરે. મોમીનો આમીન કહી અબ્દુલભાઈ નો હક અદા કરો.
134We support Abdulbbai Bhaisaheb in his fight against Julm and Anyaay. Abdulbhai your courage to invite dawat for video conferencing is superb. I think the all Alvi momin support you privately. Real Hero for us. Yes SAIYEDNA ALI A Q Ni dua tamne milti hashe. Aabad thaav. Tame ghanu Jivo. Amin
135Waah mara dogla Alavi Vohra oo. Hamna Abdul bhai kehse ke chalo bhega thaav, apne ek rally nikalye dawat na zulm ne saami, to ek pan Jan Abdullah bhai saathe nai hoye. Abdullah bhai khali online j badhu kari shakech, on ground aavanu ni koi ne himmat nathi. Abdullah bhai, jo tamare test karvu hoy to declare karo ek rally, ke aa divase Huseini Hall ma / Jilla Collector office ma / Waqf Board ma badha bhega thay ne dawat na zulm saamay naara lagavie. Ek pan hazar thay to jojo. Badha khali Vohra oo maja lech tamari. Ek bhi tamare Saathe nai aave rally ma. So called jagruti members bhi nai hoe tamare Saathe.
136DMG please Dawat ne kaho yaar mast offer che discussion aaje j organise kare. Im na thaay ke dawat ne direct discussion ma interest nathi ya daring nathi em samaji aa jaga par sawalo muki de. Ane te bhi jo jawab dawat nahi aape to jamat ma bahu wrong message jashe. Baki aa situation ma Dawat na 10 members bhega mili ek j Abdulbhai ne haraavva ne jagruti group ne finish karva talpapad hova joie. Shu kaam dawat time ne date nathi aapti live sawal jawab maate. Bahu dilchashp mukablo thaay 10 ke 20 versus one Abdulbhai. Ne Abdulbhai paase hiva to keva sawal hashe ke etla confidence thi kahe chhe ke 10 or 20 dawat na sahebo na saame open ma akhi jamat joi te rite charcha or sawal jawab karva ready thai gaya ne pachas kabul kse che ke haari jaau to Jagruti e chhodi deshe ne jaher ma jamat ni maafi maangshe. Abdulbhai aa challange ni ek video clip 2 ke 3 lines ni muko etle tamo potane challange aapta badha video ma joy ne dawat ne request Karo ke tamara sawalo na jawab aape ne tamone dawat puchhe tena jawab aapva tamo ready cho ne na aapi shako to tamari haar ne dawat na 20 sahebo mili ne bhi Tamara sawal na jawab naa api shake to dawat nakaam. Pachi tamari sharat mujab dawat Paisa ni khoti rite demand ne Paisa wasuli STOP kari de.
137કોમેન્ટ ૧૩૫, અગર હીવુ કહેશે કે રેલી કાઢવાની છે તો હું રેડી છુ. કોઈ નહિ આવે પણ હું આવીશ. દાવત નો નવો નરેટિવે લાગે છે મુદ્દા થી ભટકાવવાનો. ઇટલી હિમ્મત તો દેખાડી નથી સકતા કે ખાલી ૧૦ સવાલો ના જવાબ આપી શકે.
138DAWAT 10 SAWAL ka SAWAL hai. Sab Sahabe Dawat milke 1 Abdulbhai ka saamnaa nahi karoge?
139૧૦ સાહબે દાવત ભેગા થાઓ અને ૧ અબ્દુલભાઈ ના સાથે વિડિઓ કોન્ફરન્સ કરી મસલા ને ખતમ કરો. જાગૃતિ ગ્રુપ ને બંધ કરવા આ ચુનોતી ઉઠાવી લો અને કોમ ને યકીન દિલાવી દો કે તમારા દિનિ એટલે કે શરિયત ના સવાલો ના જવાબ દાવત પાસે છે. ૧૦ જણા મિલી ને આટલું તો કરી શકો ને? અને ના કરી શકો તો પછી કોમ ને છૂટી કરો ને કહો કે તમારા સવાલ ના જવાબ કોઈ બીજા આલીમો આપી શકશે ત્યાં જઈ પૂછી શકો છો પણ પછી વાજેબાત શબ્દ તમારી દીક્ષ્નરી માંથી delete કરી નાખજો. હવે ના આક્ષેપ છે ના કોઈ છૂપી રીતે દાવત ના વિરૂદ્ધ કામ કરે છે. બધું આસમાન જેમ ખુલ્લું. અબ્દુલભાઈ ઓપન માં આવી ગયા છે. છાતી ઠોકી ને ચેલેન્જ કરે છે.ને હાર થાય તો માફી માંગવા તૈયાર છે તે ભી દાવત ની જમાત ની ને જાહેર માં. હવે તો બિલકુલ સાફ વાત છે. અલી અકબર અબ્દુલભાઈ હવે છુપાઇને કઈ એક્ટિવીટી કરતા નથી. હવે દાવત ને ભી બહાર આવવા નું કહો.
140Sau thi mohto riyaz bhaisaheb jhe ena kaka o no haq dabai ne bethi gayo che ane aa badha ma chugli karnar eno sau thi mohto hath dharawe che . Ghar ma pan jhagda chale che jully masibu enu moh jowa pan nai mangto ane eno nahno bhai sareli murgi bani ne bhar fade che khud na ghar ma dhyan aap pachi loko ne ghyan aapje riyaz trustee chor
141Masoom moti jhe tuye aa loko na pan card num ferwa che e maate taiyar rehje tara ta prasang aawe che tane to hu jail karais ane alavi bank ma thi pan dhakko mari ne bhar kadais ee khullo challenge che jhe thai te kari leje
142Abdulbhai ek request. Please reduce the questions to 7 or 5 from 10. 5 will be best and easy for Dawat to reply but allow 10 to 20 or more persons from Dawat. Any objection jo Doctorsab not remain present?
143🕊️ સમયનો સંદેશ અને સુધારાની આવશ્યકતા 🕊️ હઝરત, ઇતિહાસ સાક્ષી છે કે ધાર્મિક અને સામાજિક વ્યવસ્થાઓ હંમેશા સમયની માંગ પ્રમાણે પરિવર્તન પામતી આવી છે. જ્યારે માનવજાત નવી દિશામાં આગળ વધે છે, ત્યારે ધર્મના માર્ગદર્શકો પણ વિચાર અને સુધારણાની દિશામાં નવા અધ્યાય લખે છે. વિશ્વના અનેક ઉદાહરણો આપણા સમક્ષ છે — ખ્રિસ્તી ધર્મમાં પોપશાહીની અપરિમિત સત્તા હવે વિવેકપૂર્ણ સંસ્થાઓ અને પ્રતિનિધિ ધર્મગુરુઓ સાથે વહેંચાઈ ગઈ છે. માર્ટિન લૂથરએ સુધારણાની શરૂઆત કરીને ખ્રિસ્તી ધર્મને નવી દિશા આપી, જ્યાં વ્યક્તિના વિચારોને મહત્વ મળ્યું. બૌદ્ધ ધર્મમાં બુદ્ધે પોતે અંધવિશ્વાસ અને અંધાનુસરણ સામે વિચારશીલતા અને કરુણાનો માર્ગ બતાવ્યો. હિંદુ સમાજમાં રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ અને અન્ય સુધારકોએ ધર્મને માનવતાથી જોડ્યો. ઇસ્લામના ઇતિહાસમાં પણ, ખિલાફત જેવી પ્રબળ સંસ્થા અંતે 1924માં સમાપ્ત થઈ — કારણ કે સમયએ રાજકીય અને ધાર્મિક સત્તાને અલગ કરવાની માંગ કરી. તે અંત ન હતો, પરંતુ નવા વિચારના યુગની શરૂઆત હતી — જ્યાં ઇજ્તિહાદ અને વિવેક ફરી ધર્મના કેન્દ્ર બન્યા. આ બધું બતાવે છે કે ધર્મનો મર્મ સ્થિર રહે છે, પરંતુ તેની અભિવ્યક્તિ સમય પ્રમાણે બદલાય છે. ધર્મનું સૌંદર્ય એ છે કે તે માનવજાતને માર્ગ બતાવે છે — અંધ અનુસરણ નહીં, પણ ચેતન વિચાર માટે. જેમ માર્ટિન લૂથર કિંગ જુનિયરે કહ્યું હતું — “The arc of the moral universe is long, but it bends toward justice.” અર્થાત્ — નૈતિક વિશ્વનો રસ્તો લાંબો છે, પરંતુ તે હંમેશા ન્યાય તરફ વળે છે. હઝરત, આજે સમય છે કે આપના માર્ગદર્શન હેઠળ સુધારણા, ઉદાર વિચાર અને સત્યની નવી ઉજાસ ફરી પ્રસરે. આ પેઢી ધર્મને માનવતાના પ્રકાશમાં સમજે — તે માટે વિચાર અને વિવેકનો માર્ગ ખૂલવો જરુરી છે.
144Kitla aava ne kitla gaya, dawat ne kai farak nathi padto. For example, Ibrahim Vakil, Chillo, Motor, Soheb Vohra, Safdar ,aa badha bau parcha oo nikalta hata ee loko na time ma. Pan su thayu aaje, je situation che, eej rehvani. Aa Jagruti, Vohra oo ne maate ek entertainment thay gayu che, Big Boss type. Aama koe saami nai aave. Badha back-end na raja che.
145 ૧૪૪ - આ જાગૃતિ ગ્રુપ નો જવાબ છે. એક અબ્દુલભાઈ સિવાય બધાજ જાગૃતિ ના મેમ્બર્સ (૧૨ જણા) છુપીનેજ વાર કરશે અને દાવત ની ઊંઘ હરામ કરી નાખશે.

તમે જે નામ લખેલા છે એ બધા સામે આવી ને લડતા હતા એટલે તમે એને કચડી નાખા. આ બધું જોયા પછીજ અમે નક્કી કર્યું છે કે ૧૨ મેમ્બર્સ હંમેશા છુપીને નેજ બંદૂક ની ગોળીઓ કે તીરો ફેંકશે તમારા તરફ. તમને ખબરજ નહિ પડે કે ગોળી કે તીર ક્યાં થી આવશે અને કોને વાગશે.

અંગ્રેજી જાણતા હોવ તો આ શબ્દ નો Google માં search કરો "when to use snipers". જયારે war માં એક બાજુ પાસે બહુ સૈનિક હોય જેમ કે દાવત અને બીજા પાસે ચંદ લોકો હોય જેમ કે જાગૃતિ ગ્રુપ, ત્યારે નાનું ગ્રુપ "sniper" બની જાય છે. જેમને Google નથી જોવું તેમને માટે અમે અહીંયા "sniper" કોને કહેવાય તે લખીયે છે.

(૧) A sniper's effectiveness is based on their ability to remain hidden while engaging a target.
(૨) Snipers use specialized rifles and optics to hit targets accurately from a distance that exceeds the range of standard infantry weapons. This allows them to eliminate threats with minimal risk.

જયારે અમે "snipers" દેખાયેજ નહિ તો શુ attack કરશો? રોજ અમારા નવા attack ની વાર જોયા કરજો. Welcome to Sniper War.
146Comment 145 no Jawab ,You say, “just keep yourself in disguise” , ee buzdeli che. Sniper o koe che nai; badha charsi oo che, pan na galla wala oo. Koe intellect manas tamare saathe na aave, buzdil bani ne. Ee jaine vaat‑chit kari ne clarity laave. Abdul bhai ee vaat‑chit kari, koe vaar dawat saathe aavi ne? But openly I can say the reality is: lots of noise online, but nothing is seen on the ground. Snipers tamara badha pan na galla par dhumo udvavi sake; baaki kai toote na emna thi. - DMG
147O riyaz trustee haraam na tu tari baiyri ne j sambhal jiware sambhluc tari baiyri to ghar chodi ne eni maa ne ta chali jaic tari maa nu nathi rakhti tane b dabai ne rehwu padec pachi tu hamare keje . Rahi vaaat mahri hu kai vyaj na paisa nathi mehnat na chocolate 🍫🍫 vechi ne paisa kamaiye che bav fakhro fakhro kare che haaa enu hamara par ehsan che ane rehse tu taru jo ane jhe badhi aa comment lakhec ne tu ronak ne Ilyas bhai ne to tu sachwi ne rehje ghar ma thi kaadhi ne maarse aa j taro kako e b yaad rakhje tu . Tu pehla taru jo jhena uthawe che motor na e tane kayo hoddo aapelo che tara karta to chaa walo saaro k chaa lewa jai tane to e pan nai aapto aa motor karan e che k chaa na paisa aape e ma thi pan tu chori Kari le tari okaad aaj che chaprasi trustee
148O riyaz trustee Tu pehla taru jo jhena uthawe che motor na e tane kayo hoddo aapelo che tara karta to chaa walo saaro k chaa lewa jai tane to e pan nai aapto aa motor karan e che k chaa na paisa aape e ma thi pan tu chori Kari le tari okaad aaj che chaprasi trustee, jhe tu loko na bara ma lakhe chene tari vaato badhi kaal sudhi bhar aawse ane tu jo ketlu ketlu hu have nakhu chu ane kai pan galat nai lakhu jhe sachai hase ej lakhase ghani mehnat na baad aa taru naaam aayu che have tane khbr padse aa chocolate kon che
149من اهل ایران و از نزدیکان داعی حاتم زکی‌الدین هستم و ما از غارت مالی دیوانه‌وار و هنگفتی که او، برادران و پسرانش از منبر صاحب الزمان انجام می‌دهند، آگاهیم. همچنین، ما می‌دانیم که او اجازه پوشیدن لباس سیاه عزاداری را به مردم عادی علوی بهره نمی‌دهد. و او برای زیارت کربلا و نجف هزینه می‌گیرد. ما این چیزها را جدی می‌گیریم، ما آنها را محکوم می‌کنیم و داعی حاتم زکی‌الدین نمونه زنده‌ای از معاویه امروزی است.
150Je naamo lidha Shoyebbhai Abedinbhai Safdar e badha na time ma julm charnsima e nahoto etle ane dawat ma dindaari baki hati etle bachi gaya pan hawe dawat ek MINT yane noto chhapva nu machine ne ek Dukan bani gai chhe jya raza na naam par khissa kapva ma aave chhe. Khulle aam black mailing karva ma aave chhe je no asmani hisab chokkas aavshe. Dawat je speed thi break vagar ni gaadi dodavi rahi chhe te ne ek speed breaker ni jarur chhe. Ne e breaker Jagruti Group j chhe. Je loko naaummeed thay che Jagruti group thi te loko dhokha ma chhe. Bilkul inside ni vaat Dawat na Ghar ni vaat ke Dawat ne dar satavi rahyo che Jagruti group no.kim ke dawat ne khabara j che ke Jagruti Group kai khotu karta nathi pan insaaf ni vaat kare che. Ne 10 SAWAL si to samsami gai che dawat. Doctorsaheb ne Salam. Aakhi jamat na salam. Dil si salam ne Shukriya.
151૧૪૬ - કઈ તૂટે નહિ Snipers થી તો તું શું કામ ઈટલો ઉંચો નીચો થાયચ? વાર જો અમારા Sniper ના નવા attack ની.
152151 – હા ભાઈ, jo je tie‑tie fish ના થાય.
153Are aa je Aliakbar number aapelo chhe e kon chhe? Golden, daawat no commision agent?
154Dawat Tamara jawab no intezar chhe સાહબે દાવત ભેગા થાઓ અને ૧ અબ્દુલભાઈ ના સાથે વિડિઓ કોન્ફરન્સ કરી મસલા ને ખતમ કરો. જાગૃતિ ગ્રુપ ને બંધ કરવા આ ચુનોતી ઉઠાવી લો અને કોમ ને યકીન દિલાવી દો કે તમારા દિનિ એટલે કે શરિયત ના સવાલો ના જવાબ દાવત પાસે છે. ૧૦ જણા મિલી ને આટલું તો કરી શકો ને? અને ના કરી શકો તો પછી કોમ ને છૂટી કરો ને કહો કે તમારા સવાલ ના જવાબ કોઈ બીજા આલીમો આપી શકશે ત્યાં જઈ પૂછી શકો છો પણ પછી વાજેબાત શબ્દ તમારી દીક્ષ્નરી માંથી delete કરી નાખજો. હવે ના આક્ષેપ છે ના કોઈ છૂપી રીતે દાવત ના વિરૂદ્ધ કામ કરે છે. બધું આસમાન જેમ ખુલ્લું. અબ્દુલભાઈ ઓપન માં આવી ગયા છે. છાતી ઠોકી ને ચેલેન્જ કરે છે.ને હાર થાય તો માફી માંગવા તૈયાર છે તે ભી દાવત ની જમાત ની ને જાહેર માં. હવે તો બિલકુલ સાફ વાત છે. અલી અકબર અબ્દુલભાઈ હવે છુપાઇને કઈ એક્ટિવીટી કરતા નથી. હવે દાવત ને ભી બહાર આવવા નું કહો.
155Sorry Hamna Dawat ni season che. Business na pick hours che etle koi sawal jawab no time nathi. Ha badho maal thikane padi jaay pachhi kai joishu. DMG.
156દાવત જમાત વાર જોઈ રહી છે વિડિઓ કોન્ફરન્સ ની સવાલ જવાબ ના નઝારો જોવા. શું કામ ડરો છો જો તમે ચોખ્ખા છે તો.
157આ કોમેન્ટ જાગૃતિ ગ્રુપ ની છે. કોઈ એ એક કોમેન્ટ મૂકી છે કે Dawoodi Progressive Website પર દાવત વિરુદ્ધ પોસ્ટ મુકેલો છે. અમે એ કોમેન્ટ ને delete કરી દીધી છે. જાગૃતિ ગ્રુપ સાફ શબ્દો માં કહેવા માંગે છે કે અમારે Dawoodi Progressive Website સાથે કઈ લેવા દેવા નથી. જાગૃતિ ગ્રુપ નો કોઈ પણ મેમ્બર ત્યાં કશું પણ પોસ્ટ નથી કરતો. એટલે મહેરબાની કરીને Dawoodi Progressive Website ની કોઈ પણ જાતની કોમેન્ટ અહિયાં ના મુકશો. અમારો પ્રોગ્રામ એને delete કરી નાખશે.
158VAAT EK AJ CHE....JAMAT SI TAKLIF toh momeeno ek kaam thai sake. apni jamat ne vechi nakho. daudi k chamburiya ne. Bawasaab ne bhi paisa mali jaai ne jamat bhi sukhi thai jaai. NA BAJEGA BAAS NA BAJEGI BASUDI.
159Sleeper cell and ena leader Abdul, koi proof aapo ke Dawat no baal pan vaanko kidho hoy tame. Roz na parcha laavi ne thaaki gaya , Income Tax, Waqf, Iran, Dawoodi oo ne email kari kari ne thaaki gaya Jagurti wala. Kai tutu nathi tamara thi, kai thayu nathi aa hamari Dawat ne.( Kai thayu hoe aa badhu karva thi to proof aapo jamat ne , Hawa ma vaato na karo) Ne mane ek Shia Jamat no example aapo ja koi Maulana paisa na leta hoy ke fitro na hota hoy. Hu yah aavyo chu Iraq ma ,Shia loko bhari bhari ne aapi jaay che paisa Ayatullah ne. ALI AKBAR : +91 99209 66678
160૧૫૯ - Ok. માની લીધું કે દાવત નો એક નાનો જીવો બાલ બી વાંકો નથી થયો. તો તુને સુકામ ઇટલી મિર્ચી લાગેછ? તારા કોમેન્ટ જોતા તો લાગે છે કે મિર્ચી બહુ જોરદાર લાગી છે. અમારા પરચા ભી વાંચે છે, હિસાબ ભી રાકે છે પરચા શેના પર હતા, શુ થયું એનું. આતો બધી નિશાની એ લોકો ની છે જેની ઊંઘ હરામ થઇ ગઈ છે. અમારા આ Sleeper cell અને Snipers ને કોઈ ટેન્શન જ નથી. બસ રોજ એક તીર છોડવાનું અને ઘબરાયેલી દાવત ઔર ઘબરાય છે. ઘબરાયેલી દાવત ને સમજ નથી પડતી કે જાગૃતિ ગ્રુપ ને બંધ કેમ કરવાનું. વિચારો ઔર વિચારો, મરી જાસો, તો ભી કામયાબી નહિ મળે. આ જાલિમ લૂંટેરી ઘબરાયેલી દાવત ને દિન ના રસ્તા પર લાવી નેજ મિશન પૂરું થશે. નહિ તો વરસો સુધી ચાલતુંજ રહેશે. અમને તો કોઈ ટેન્શન નથી.
161160 – Joe ka suhdi chalse. Roz na parcha thi 2 divas par aavi gaya, dheere-dheere week ma ek, pachi mahina ma ek, pachi varas ma ek, pachi gayab. Aa hamari kai ungh nathi udhi ,aa to tame kai productive kaam karo, aa badhu chhodi ne time no sadupyog karo ena maate comment kariye che. Maafi mangi lo, Maulana ni hiva irada thi message karuch. Baaki loko to maja laisa karse , ee emni fitrat che. Dawat ne kai thay nai, kai farak nathi padto. Baaki tame akha message no reply nathi karta, selective j karoch , kim bhai, aam? Fitra no reference biji Shia jamaat ma le che. Ne loko aape che, ne aapta rehse.
162૧૬૧ - પાછી સલાહ આપી ઘબરાયેલી દાવતે. હું તારી જગ્યા એ હોવ તો મને તો પડી બી ના હોય અને એક કોમેન્ટ પણ ના મુકું. તું તો કોમેન્ટ મુકાજ કરે છે, સમજાવવા જ કરે છે. આ કોની નિશાની છે? ઘબરાયેલી દાવત જેને અપની હાર સાફ દેખાઈ રહી છે. તું જેટલી વધારે કોમેન્ટ મુકીશ તો ઔર વધારે સાબિત થાશે કે દાવત કીટલી ઘબરાઈ ગઈ છે અને ઊંઘ ઊંઘ નથી આવતી. જાગૃતિ વાલા તો શાંતિ થી સુતેલા છે. સુંવુજ પડે ને, વરસો સુધી આ જુલ્મી લૂંટેરી ઘરાયેલી દાવત પર તીરો છોડવાના છે.
163આ જાદુ, કરતૂત, મેલી વિદ્યા, મુઠ મરાવવી, જંતર મંતર, વશીકરણ આ બધી વિદ્યા દાવત વાલા પાસે છે કેટલા વરસ થી. ફિઝ્ઝાબુ, બાવા ના નાનીમાં આ બધી વિદ્યા કરતા હતા. આખું કુટુંબ આ વિદ્યા માં માહિર છે. મુલ્લા સફદર મિયાંભાઈ એના પર બાવા તૈયબ ઝિયાઉદ્દીન એ મુઠ મરાવવા માટે ફિઝ્ઝાબુ ને મોકલેલા. જે માણસ પાસે ગયેલા તેને ના પાડી કે આ માણસ પરહેઝગાર છે, મારો દોસ્ત છે, મેં એના પર મુઠ કે મેલી વિદ્યા નહિ કરું. સાબિતી જોઈતી હોય તો મુલ્લા સફદરભાઈ ના દીકરા ને પૂછો.
164હવ્વાબેન હિટલર, મોઈઝભાઈ ના બૈરો, દાઈ ના માસી, મોઈઝભાઈ ના બીજા બૈરો હિન્દૂ રાગીણી પર આ હવ્વા એ મુઠ મરાવી હતી કે ૪૦ દિવસ માં મરી જાય. મોઈઝભાઈ ને ખબર પડી તો હવ્વા ને બહુ મારી ને સચ બોલાવ્યું, મીરાંદાતાર માં જઈ ને મેલું ઉતરાવ્યું.
165દાઈ તૈયબ ઝિયાઉઉદીને શોએબલી ભાઈસાહેબ જે દાવત ના ઘર માં રહેતા હતા તેને દેવડી પરથી બહાર નીકળવા માટે એટલું મેલું કાલી વિદ્યા કરી, રોજ એના દરવાજા આગળ ધાગા દોરા નાખી જાય. શોએબલી એકદમ પાગલ થઇ ગયેલા. એમની દીકરી ને આ હાતીમ ઝકીયુદ્દીન એ ઝેર આપી ને મારી નાખી. શોએબલી ભાઈસાહેબ ને કસમ આપી ને પૂછો.
166તોહીદા અને એની છોકરી ઝૈનબ (એટલું ઊંચું નામ છે) નાપાક છે અને શિવ ને પૂજે છે અને એના મોટા ભક્ત છે. આ વાત દાવત જાણે છે. દાવત ના કાલીયા દાઈ ને ઇમામુઝ ઝમાન ની ગાદી પર અને મસ્જિદ ના મેહરાબ માં લઇ જઈને કસમ ખવડાવીને પૂછો. તોહીદા અને એની છોકરી ઝૈનબ ને પણ મસ્જિદ માં લઇ જઈને કસમ ખવડાવીને પૂછો. મેં ઇમામુઝ ઝમાન ની કસમ ખાઈ ને કહું છું કે આજ સચ્ચાઈ છે. જલ્દ હી પ્રૂફ જમાત સામે લાવીશુ.
167Ali Akbar jo tu Iraq ma chhe ne kahe chhe ke Shia temna AYATULLAH ne khub paisa aapi jaay che to jara e bhi kahe ke aa paisa MARZI thi aapi jaay chhe ke jabran vasulva ma aave chhe? Hawe e bhi khabar nikaal ke IRAQ ma Maiyat dafnavva na koi Paisa lechhe? Je HADIYA (Swecchik) rakam male chhe tena thi AYATULLAH na bunglow bane chhe ke ne HARAMSHARIF na nek kaam ane Momino na nek kaam ma vapraay chhe. Fitro Shariyat ma nakki j chhe tetlo j swikare che ke ghare ghar cover ma lambu list mokli dar varse double kare che? Shariyat ma chhe ke dar varse vadharo karvanoj? AYATULLAH Potano salam mangi ne le chhe ne ena bhaio bhatija ne office na chamcha o ne line ma besadi salam le che. Akbar aa vaat no jawab aap.. Sacho jawab aapje kim ke tu Iraq ni mukaddas zamin par chhe.
168Are aa je Aliakbar number aapelo chhe e kon chhe? Golden, daawat no commision agent?
169જાગૃતિ અને અલ્લાહ ની રાહ પાર ચાલવા વાળા અલ્લાહ ના મોહિબો. તમે DMG ની વાતો માં ના આવો આપણું ફોકસ અપંગ દાવત ને પબ્લિક સામી લાવી જવાબ જાણવાના છે. BJP ના ગોબર ભક્તો ની જિમ DMG ના હમાલ (મોહિબો) અલગ અલગ તરીકે થી આપણે બીજા રસ્તા પર લઇ જવાની કોશિશ કરી રહ્યા છે. હવે થી કોઈ ભી હમાલ (મોહિબો) નો મેસેજ આવે તો આપનો જવાબ એકજ હોવો જોઈએ ક્યારે વીડિયો કોન્ફેરન્સ અને કોમ ના સવાલો ના જવાબ આપશે તમારી અપંગ દાવત.
170Comment 169. Tamari vaat 100% sachi. Apno badha no ekaj javab hovo joie, video conference ane savalona javab.
171Alhamdolillah, Allah na karam thi, Maulana ni dua thi, Panjatan Paak na vasila thi, ane Dai oo ni dua thi, Allah ee bau barkat aapich. Jitli Dai ni mai khidmat karuch, Allah mane 100 ghanu vadhaare nawazech. Tame bhi aavo, Dai ne rehbar ne rehnuma bano, ane deen, duniya ane aakherat sudharo tamari.
172Bilkul sachi vaat Video Conferencing ne Sawal na Jawab sivaay biju kai nahi. Aavo Dawat jaldi conference ma.
173૧૬૯, ૧૭૨ - ભાઈઓ, આ જાગૃતિ ગ્રુપ નો જવાબ છે. અમારો નઝરીયો આપ કરતા થોડો અલગ છે. અમે "જેવા સાથે તેવા" અથવા "tit for tat" માં માનીયે છે. એટલે અમે ૨ રસ્તા દેખાડીએ છે અને બે અલગ વ્યક્તિ/વ્યક્તિઓ ને રજુ કરીએ છે. અબ્દુલભાઇ ઓપન માં આવી ને એકદમ વિનમ્રથી શાંતિ થી મુદ્દા ઓ પર ચર્ચા કરવા તૈયાર છે. અમારા બીજા ૧૨ મેમ્બર કડક રસ્તો અપનાવે છે કેમ કે લાતો કે ભૂત બાતોં સે નહિ માનતે. તો અમારો જવાબ દાવત ના ચમચાઓ ની કોમેન્ટ પર આધાર રાખે છે. જો દાવત તરફ થી વીડિયો કોન્ફેરન્સ ને લગતી કોમેન્ટ હશે તો અબ્દુલભાઇ જવાબ આપશે. પણ જો આ Ali Akbar કે એના જેવા બીજા ચમચાઓ ની કોમેન્ટ હશે તો જાગૃતિ ગ્રુપ ના બીજા મેમ્બર (૧૨ મેમ્બર માંથી કોઈ પણ) કચકચાવીને જવાબ આપશે. ઉમ્મીદ છે કે આપ અમારા નઝરીયા ને સમજી શકશો.
174Sy ali na nakkar purawa joita hoi to te wakhat na justice ahemadi sulemani vohra na warasdaro ni mulakat lo...ne shahensha fotografar pase vedioche aaje bhi..te wakhate utarelo...
175કોમેન્ટ ૧૭૩, હા એ વાત સાચી પણ DMG ના હમાલ (મોહિબો) અને અપંગ દાવત સામે થી કઈ બોલવાના નથી કે તૈયાર થવાના નથી વીડિયો કોન્ફેરેન્સ માટે કેમકે એ લોકો ની ઇટલી ઔકાત નથી કે પબ્લિક ના સવાલો નો સાચો જવાબ આપી શકે. એટલે હુએ કીધું કે આપનો ખાલી એક જ જવાબ હોવો જોઈએ કોમ ના સવાલો ના જવાબ બસ.
176Comment 171 Alhamdolillah, Allah na karam thi, Maulana ni dua thi, Panjatan Paak na vasila thi, ane Dai oo ni dua thi, Allah ee bau barkat aapich. Jitli Dai ni mai khidmat karuch, Allah mane 100 ghanu vadhaare nawazech. Tame bhi aavo, Dai ne rehbar ne rehnuma bano, ane deen, duniya ane aakherat sudharo tamari. ////// Lo aa bhai to Bawasab na bhi Bawasab bani gaya chhe Potej kahe che ke Dai na RAHBAR NE RAHMNUMA bano. Upar mukeli comment 171 ni chhe Tena jawab ma niche mujab comment chhe. ........... ///////// Etle Dai potane RAHEBAR ne RAHENUMA kahe che pan aa bhai Dai na RAHEBAR( Raah Batavnaar) chhe ane apne bhi kahe chhe RAHEBAR bano yani DAI ne SACHI RAAH BATAAVO..HAME E TO KARI RAHYA CHHE . Jo Dai na chamcha o nu knowledge. Sangat tevi asar. Shu DAI ne nazdik rahi aa sikha. Bhai ilm ne Amal si j deen duniya ni bhalai mile nahi ke koi vyakti ni khoti gulami karine. Tamara maa baap aagal haath jodi ne ketlo time ubha raho chho? Jya sudhi salam no jawab na aape tya sudhi Raja na darbar ma gulam ni Jem ek insan ne haath jodi ene haath uncha karva ni vaar jovi ubha rahevu shu jaaiz chhe? O akkal na othmiro Tamara maa baap ni to etli taazim nathi karta to ek insan ni shu kaam? Daulat to Mushrik paase bhi bau che shu te dai ni gulami karech? Be akkal na bandh dhakkan kai to khayal kar.
177 https://youtu.be/8amHWKVUqJE આ લિંક જેટલાં ભી કોમેન્ટ readers છે અને કોમેન્ટ કરનાર છે, એ લોકો જોઉ અને સમજો કે કઈ રીતે એક કૌમ ના રેહબર કૌમ ને uplift કરવા શુ શુ કરે છે. વડોદરા જિલ્લા મા અજ છે આ એક charitable ટ્રસ્ટ, તમે લોકો પર્સનલ વિઝિટ કરી verify કરી શકો છો. અને અલીઅકબર ઢેલાવાલા ખાસ જોઈ. અબે ઓ અબુ લહબ ના શકલ જેવા લઈન - ઝિયારત ના નામ પર ધંધો કરનાર كلب. તું જે વાત કરે છે કે ફિતરો બધા આપે છે, ઝકાત બધા આપે છે. તો અપની જમાત ના લોકો પણ આપે અજ છે, પણ શુ એ પૈસો કૌમ માટે વપરાઈ છે ❔ કે મિલકત લેવાઈ છે ❔ તું જે કરબલા લઇ જાય છે અને comission આપે છે તે પૈસો શુ કોઈના ભલા માટે વપરાઈ છે ❔ શુ દાવત જે શાદી ના સલામ ના પૈસા લે છે, તે પૈસા કઈ સારા કામ માટે જેમ કે તૂટેલા ઘર ની મરમ્મત, કોઈ ના education ની ફીસ, શાદી ના જમન અને બીજા જરૂરી ના કામ મા વપરાઈ છે કે બીજે invest કરીને એનું profit લે છે ❔. ભાઈ ગોલ્ડન كلب, તું જે ઝમીન પર છે, મૌલા અબ્બાસ ના જલાલ થી ડર જે. અને સાચું કહે જે કે તું એ કેટલા પૈસા લોકો ના ઝિયારત ના નામ પર લૂટી ને દાવત ને આપા છે. આપવા મા વાંધો નથી કોઈને, હિસાબ આપો - કે ઝકાત, સલામ, ફિતરા, અને બીજા પૈસા જે લો છો એ કાયા ખૈર કામ મા વપરાય છે. અસગર અલી ભાઈસાહેબ, DMG, HAMID વકીલ, બધા આ video જોઉ અને જવાબ આપો કે આ કામ અપને તા કેમ નથી થતું. લોકો આપતા નથી કે લોકો જે આપે છે, તે બરોબર વપરાતું નથી. લી - અલીસગર ભાઈસાહેબ નો જાતિ ભાઈ.
177બધા લોકો ને ૪૨ થી લઈ ને ૪૫ માં બનાવતી દાઈ પર લાનત મોકલવા વિનતી.
178Abe ek BHURIYO DANCER sikhvadse fitro kem aapvo joiye. HAHAHAHA... ABE DANCER, Tuye b paisa aapine izzat kharideli chhe baaki TAARI SHU IZZAT. 10 varas pehla tune koi olakhtu b nohtu.
179આ બધુ હોકસ ફોક્સ છે બંને બાપ બેટા મીલા ભગત હતા! શું સૈયદ અલી ઈબ્રાહીમ શહીદ ૪૫ના ખ્વાબ માં આવી તે પ્રમાને કહ્યું હશે? ઉપજાવી કાઢેલી કહાની છે. આ વાકેઓ ૧૯૯૦-૯૧ નો છે કબરને તોડી નાખ્યા પછી બંને ડાકુઓ એ જમાતના લોકો ને ઉશ્કેર્યા હતા અને દેખાવો તે ખિલાફ કર્યો હતો અને લોકોને પુલીસની લાઠીનો માર પણ ખાધેલો. શું આપ લોકોને ૧૦૦% ખાત્રી છે કે તે લુચ્ચાઓ જમાત થી હકીકત જણાવશે? કદી પણ નહીં. લાખોં માં સોદો તે જહનનમીઓએ કર્યો હતો. ભુલી જાઓ, જ્યાં સુધી કોમના લોકો ઉંઘમાથી જાગશે નહીં ત્યાં સુધી આ ડાકુઓ મજા લુટતા રહેશે. અબુસુફયાન ઈબ્ન હર્બ ની ઔલાદ છે.
180બિચારા અમીરુદ્દીન ભાઈ ૫૦ વરસ થી દાવત માં સર્વિસ આપેછે એને હમણાં હમણાં શેખ બનાયા અને આ ભૂરિયા ડાન્સર ને back to back પ્રમોશન? પૈસા આપો અને પ્રમોશન લઈ જાવ. હાહાહા. પાછો બધા ને કહે છે કે મને શેખ સાહેબ કહો. આપ આપ કરો.. અબે ડાન્સર, તારો પાસ્ટ જોઈને તારે પર કોઈ થૂંકે બી ના.
181O choclate KK .... Alhamdulillah Tara ghar karta mara ghar ma bv sukun che ...... Tari ma agal galo bolech tu besharam Pavti o to banava karech alavi bank Moklu details? Vyaj ne jugar na to paisa che tara pas ..... Joiye Tara ta Jaman ma Kitla avech Haram nu khava Ronak kaka ne su Maris Hath lagavi ne batav Ne rai vaat ilyas bhai ni .... Muhammadi tane ghar masi kari ne marse ..... Motor ni vaat karech tu to mafi mangi avo motorwala bhai ne ..... Tara si ka na Thai awakhalwala ne dhamkavi sake
182Useful
183Hamid urf KK Kim tu to ketoto ne dawat wala mara khisa ma che... Ena baap ne b avu pdse nikah padva To tu sukam gayo hath pag Jodva Ne bhik mangi ne mafi mangi ne avo? Misak b lido 10feet ni dhari che ne Misak lech taro Aa okad che tari.....
1842-3 manas iva ubha karo k mayyat Thai tivare kaam lage mayyat commitee wala have raza vigar nathi avta Dawat wala e eloko ne b kabz ma kari didach to loko ne taklif na pade ene mate 3-4 Manas ready karo Jema gusul ne Janaza ni namaz padave
185184: ભાઈ આ એક તૈયબી કંપની એટલે કે મૈયત કંપની ના અરકાન નો જવાબ છે. કોઈ એક મૈયત બતાવો કે જેમાં આ અમારી કંપની એ ગુસલ અને કફન માટે ના પાડી હોય. કબર ખોદવાની અને દફન કરવાની ના પાડી હોય. ખોટો ફિટનો ઊભો ના કરો ભાઈ. મૈયત નમાઝ પઢાવાનુ અમારા કામ માં નથી આવતું પણ એ ભી બતાવજો કે કોઈ બીજા ને નમાઝ પડવા કે પઢાવા સી અમે રોકા હોય. અને તમને ખિદમત નો શોખ હોય તો આવો શામિલ થાવ અંજુમન માં અમે આજ સુધી કોઈ ને એમ પણ નથી કીધું કે તમને અમારી અંજુમન માં શામેલ નઈ કરીએ. એટલે તમારા પરચા અને કોમેન્ટ થોડી લિમિટ માં રાખજો ભાઈ.
186133 sick-shit yuwano nu tolu?? 😆😂😆 Ae j ne ke je pan na galla par ne apartment na parking ma besine tari Mari karech rate 9 this Lai ne 1 waga tak? Koi baap na dekhai reli ma. Badha kagal na wagh che.
187MASJID ma ALLAH S W T nu j Tarif karaay tena badle DAI ni tarif karavech.. MASJID ma insaan saami bewakufo haath jodi ne ubha rahe chhe ne jhuki jhuki ne salamo karech. Koi bhi akida na musalman ne puchho ke MADJID ma insan parasti karaay.
188ડોક્ટરસાહેબ નો ચેહરો કેટલો ખુબસુરત છે. ડોક્ટરસાહેબ પ્લીઝ હક સાથે હંમેશા રહેજો. ખોટા ને ખોટા સાબિત કરવા સાથ આપતા રહેજો. મહેરબાની આપની સાહેબ.
189ડોક્ટર સાહેબ આપ આ બુરહાની કાઝી નો દાવત કેમ કોન્ટેક્ટ રાખે છે જ્યારે આ બુરહાની તો દાવત ના ખિલાફ છે.
190Jagruti group: Tamara pase powerful AI system chhe to eno sahi upyog karo ane ek bija par kichad uchhalwani comments filter Kari ne delete karo.Aa comments section ni jo importance maintain karwu hoy to character ane personal abuses wali comments na post karo
191૧૯૦ - ગમે તેટલી પાવરફુલ AI સિસ્ટમ હોય, personal abuses ને ઈડેન્ટીફાય કરવું ઘણું મુશ્કિલ છે. એક example. કોમેન્ટ ૧૮૯ માં "ડોક્ટર સાહેબ" અને "બુરહાની કાઝી" નો ઝિક્ર છે. તો આ personal થયું. પણ abuse નથી દેખાતો. તો AI સિસ્ટમ શું કરે? આને રાખે કે delete કરે? AI સિસ્ટમ આ બધા subjective decision ના લઇ શકે.
192અને આટલું બધું AI ને ના સોંપી દેવાય નહિ તો કામ ની કોમેન્ટ ને ઉડાવી દે અને બિન જરૂરી કોમેન્ટ ને રાખે. એટલે આ possible નથી. AI system clear direction પર કામ કરે કે ગાળો, અપશબ્દો ઢૂંઢી કાઢો. એ બહુ સરસ રીતે કરી શકે કેમ કે ગાળો અપશબ્દો નું એક લિસ્ટ તૈયાર છે અને એને પર થી એ ઢૂંઢી શકે. બાકી subjective abuse ને ના પકડી શકે.
193આ મુદ્દા પર ઔર કહીયે કે abuse બહુ subjective વસ્તુ છે. એની કોઈ વ્યાખ્યા નથી. એક વાક્ય કોઈને abuse લાગે તો બીજા ને ના લાગે. તો computer ને કેમ સમજાવવાનું કે આને abuse કહેવાય? આજે Facebook, YouTube, X કંપની વાલા અબજો ડોલર ખર્ચે છે abuse ને ધૂંધવા માટે જેથી કરીને કોઈ એના પ્લેટફોર્મ નો ગલત ઇસ્તેમાલ ના કરે. જાગૃતિ ગ્રુપ પાસે અબજો ડોલર નથી ખર્ચવા માટે.
194O riyaz tu motor na under jiklo b ghus tane trust no hoddo chaprasi no j rehse tara karta chaaa walo awal roz sawar ma darwaze bhar ubho rahi ne tu loko na kaaala chittha kholi sake tara si biju kai thai naaaa . Ghus tane jiklu ghuswu hoi tane badha maarse 1divas aawse hiwo e din dhur nathi
195Yahya bhai bhaisaheb haji b time che sudhi jao. Tame jhe loko ni hie lo cho tame tiffin bharwanu bhand kari diyo karan k jhe aa tamne bimariyo aawi che bp diabetes cholesterol Allah kare tamne shifa thai jai mahri to dill si aa dua che tame ghana saara manas cho aa badhu bhand kari do tiffin bharwanu ne loko ni hieee lewanu
196Al Qass 28:42 And We pursued them in this world with a curse, and on the Day of Resurrection they will be among the disfigured. અને અમે આ દુનિયામાં પણ તેમના પાછળ શ્રાપ લગાવી દીધો, અને કયામતના દિવસે તેઓના ચેહરાઓ બગાડી દેવામાં આવશે/ધિકકારાયેલાઓમાં હશે. وَ اَتْبَعْنٰهُمْ فِىْ هٰذِهِ الدُّنْيَا لَعْنَةً، وَ يَوْمَ الْقِيٰمَةِ هُمْ مِّنَ الْمَقْبُوْحِيْنَ So ‘O’ leaders of community, wouldn’t you think or take a moment to get the message from Allah’s Holy book/ Qura’n If you don’t then you are not fitted for the role of a leader.
197Jagruti Group taraf thi ek vinanti che: Tame je be parcha nikalela 1️⃣ “Jagruti Group ee Samuh Nikah ni badhi taiyari kari lidhi che. Tame hamaro contact karo.” 2️⃣ “Tamare paas nikah na paisa na hoy, to jaate padho na. Hamare paas che, bija manaso je nikah ma madad karva taiyar che.” Aa be parcha par su response aavyo? Dogli Jamat ma thi koe ni tame aa babat ma madad kari? Jara ek-do example aapjo, ena thi bija loko ne pan motivation malse aagal aavva ma.
198O riyaz kaaalu chor haal ma hamare mahiti maleli che k aa riyaz chaprasi trustee haaal ma chan divas pehla mumbai gayo hato tya aflatoon chorta pakdayo hato eno video pan. Hamara passe che to su aa trust ma chori nai karto hoi o khurpagga sudhri jaaaa taara baap ni izzat na dhajakra na udhav
199Riyaz bhai tum aage badho hum tumhare sath hai karo chori ne milkat badhao . Chor na ghr ma chori karwi sawaab nu kaam che.
200Riyaz bhai suna hai aapko nagpur se offer aayi hue hai lekin aap chamburiya banne ki thaami hui hai . Tum chamburiya hi theek ho aapko yaha chamburiya banke rehna padega .
201Aliasgar mulla tambaaaaaa lal baaal na tari okad su che tu khali bawasaab na uthaw ne commission j pouchadi sakec tane e kiware laaat maarse khabar b nai pade
202Aliasgar mulla tambaaaaaa tu tara bhaiyo no naa thai sako to su tane lagec k aa sardar tane upper lawse tu sareli murgi vech ne loko na jaaan no khel ram ♈
203Aliasgar mulla suna hai tune frozen me tere seth wala k waha b chori ki hui hai tuje waha se dhakke maar k nikala gaya hai . Aur yaha hawaldar bann ke bawaji me ghusa pada hai kya karega comission leke isse acha kisi gareeb ko karbala ki zyarat karwa dua milegi to tera kuch bhala hoga
204Nazir k waha shadi hai auski ladki ki to suna hai auski sab bhen mumbai chali gai hai .1 b ghr se khaane nahi aaegi q nazir tu loko ka haq maar raha hai tere bhen Teri ladki ki shadi me nahi hogi to kya faiyda loko ko khilake
205Nazir jaa tu mumbai jaa aur teri maa aur bhen aur bhabhi ko mumbai se leke aa warna hum sab b tere waha shadi me nahi aaenge pls nazir
206Tayyabi company wala bhai... Garib ghar na loko pas si Kitla ₹ mange che raza levana ne Namaz padvana Mari ek vinanti che j b ghar ma mayyat Thai ne dawat wala lakho rupya mange To tamari zimedari avech tame namaz padavo Ghar ma mayyat thatu hoi ne Dhakka kharave che
207Riyaz dogla su haaal che taru kalya khud par aawi to Kim chupai ne betho che hamna to bav msg karto to ne ka gai tari badhi charbi
208O k.k bhai kiwi che Tamara ghare shadi ni taiyari . Jamaat che k nai ?maafi mangyawo kalya pass misaq b lido taro bas aawi gai bhess pani ma bav charbi hati ne k jhuku nai mahra pass video che aa kalya no aam tim su thayu vid nu law aap hamare tari badho maslo dhur thai jase ne trustee o pass jaine maafi mang nai to koi jamwa b nai aawe
209O masoom gurr pappu su haaal che taro . Ka gaylo diwali ma firwa , shashi tharoor Kim naam paduc aaloko e taru . Tara bav ocha divas baaaki che pachi tu b salakho na pachal saliya gann je yaad rakhje pls note it down
210O murmur su karec saudi ma yah aawi ja ghr wala ne chodi ne ta sukam chupai ne besoc su karis paisa nu chatis . Ghela akkal na othmir tara samaj na bhar che yah aawi ne bawaji ni khidmat kar ej kaam lagse bhuriya ghela
211O riyaz taklati china jiwi halat che tari chale to chand tak nai to kabrastan tak su karis tu riyaz dogla
212૧૯૭ - આ જાગૃતિ ગ્રુપ નો જવાબ છે. દુઃખ સાથે કેહવું પડે છે કે એક પણ મુમીન આગળ આવું નથી. અમને બહુ ઉમ્મીદ હતી કે થોડા પણ તૈયાર થાય તો સમૂહ નિકાહ કરાવીએ જેથી કરીને આવતા વર્ષે પણ આજ થાય. પણ અફસોસ. કોઈ મુમીન તૈયાર નથી.
213જાગૃતિ ના ભાઈઓ ને મારો સલામ. આપ લોકો એ મને મારી ઉદાસ જિંદગી માટે એક મકસદ આપી દીધો જીવવા માટે. કાલે રાતે આપે જે પરચો મુકો કે અપને સચ જાણી નેજ રહીશુ કે અપના શહીદ મૌલા અપના સૈયેદના અલી ની કબર કેમ તૂટી. બસ હવે મારો મકસદ છે કે હું રોજ દાવત ને કોમેન્ટ મૂકીને સવાલ કરીશ કે બતાવો કબર કેમ તૂટી. જાગૃતિ ગ્રૂપે એક કોમેન્ટ મૂકી હતી કે કોમેન્ટ repeat ના કરશો નહિ તો પ્રોગ્રામ delete કરી નાખશે. તો જાગૃતિ ના ભાઈઓ, હું રોજ ની કોમેન્ટ માં તારીખ અને સમય લખીશ. પછી તો પ્રોગ્રામ સમજી જાશે ને કે આ નવી કોમેન્ટ છે, જૂની repeat નથી થઇ. હું રોજ ની કોમેન્ટ માં "લી. સચ વાસ્તે લડનાર" લખીશ, મારી આ પહેચાન છે. બીજી કોમેન્ટ માં મારો સવાલ મુકું છું.
214તા: ૨૫/૧૦ સવાર ના ૮ વાગે. દાવત, બતાવો સૈયેદના અલી ની કબર કેમ તૂટી. તમે દાઉદીઓ પાસે થી પૈસા લીધા? કોમેન્ટ મૂકીને જવાબ આપો. લી. સચ વાસ્તે લડનાર
215અસ્સલામો અલયકુમ. આપ જે આ‌જિદ્દોજહદ કરી રહ્યા છો તે બિલકુલ સહી અને કાબિલે તારીફ છે. આ દાવત એમ સમજે છે કે વ્હોરો ક્યાં જશે. જખ મારી ને અમારે પાસે આવવું પડશે. પહેલે તો ‌ધક્કા ખવડાવી ને અધમુવો કરી નિખીશુ પછી છેલ્લે સુધી ટલટલાવી ને છેક છેલ્લી ઘડીએ સુધી ધારો લેવા બુલાવીશુ. આને નહીં બોલાવવાનિ એવી શરતો મુકીને મજબૂર કરી ને ઘર માં અને સગાઓ માં ઝગડા કરાવીશું. એટલે ઠેકાણે આવી જશે. હમણાં એવુંજ બન્યું હતું. રેકતા ના દિવસે એક પાર્ટી ને ધારૂ‌ આપ્યું હતું. હિંમત હારશો નહીં ‌. ઇન્શાલ્લાહ કામિયાબી મલશે.
216અલ્લાહ ની રાહ પર ચાલવા વાળા અને અપંગ દાવત સાથે લાડવા વાળા ભાઈયો બહેનો ને સલામ. અપંગ દાવત અને તેના હમાલ (મોહિબો) આપણે મુદ્દા થી ભટકાવવા માંગે છે. તમે એમના મેસેજ નો જવાબ આપો ના નઈ પણ તમારી કોમેન્ટ માં છેલ્લે સવાલ ભી પૂછવાનું શરૂ કરો કે વીડિયો કોન્ફેરન્સ ક્યારે કરશો અને કોમ ના જે સવાલ છે એના જવાબ ક્યારે આપશો?
217કોમેન્ટ નં ૧૬ માં જણાવેલી વાત બિલકુલ સાચી છે. ૪૪ મા દાઈ ના સમયે આજ દાવત વાલાઓએ કોઇ દાઉદી "આમિલ" ને બોલાવ્યો હતો. કાલા મુરઘા ની બલી ‌ચઢાવી હતી. અને મંત્રેલા બેદા અને બીજી મંત્ર તંત્ર ની વસ્તુ ની પોટલી બનાવી ને બધા રૂમ ના ચાર‌ ખૂણા માં ‌લટકાવી હતી. આ સત્ય ‌હકીકત છે ‌
218મને ખબર છે એના થી કઈ નઈ થાય કેમ કે અપંગ દાવત કે એના હમાલ (મોહિબો) એક બાપ ની ઔલાદ નથી અગર હીવુ ના હોત તો અપંગ દાવત કોમ ના સવાલો ના સાચા જવાબ પ્રૂફ સાથે આપી જાગૃતિ ગ્રુપ ક્યાર નું બંધ કરાવી દેતે.‌
219Dawat thi request ke jaldi ma jaldi Video Conferencing kari lo ane Momino na dil ma sukun thaay te rite fakt Dini ne Mazhabi sawalo na jawab aapi do. Aa chiz thashe to kom ma shanti ne bhaichara nu vataavaran banshe ne har ek Momin dawat no sacho mohabbat karvawalo bani jashe. Jo Dawat video conferencing kare to pachi darek momin Trustee o par video conferencing karva nu dabaan lavi temna paase rahela Karodo rupiya no hisab mangshe ne jo itminaan thay te rite khulaso na kare to pachi jamat puru jor lagavi ne trustee o ne ghar bhega karva ladshe. Aam je dawat ane Trust na mamla ma Momino ne shak ne shankaa che te dur thai jashe ne kom ne koi na saame shikayat j nahi rahe jethi biji badhi kom je fakt tarakki na kaamo ma j vyast rahe chhe tem apni jamat bhi tarakki ni rah par chalshe j nahi bullet train ni speed thi dodshe. Jethi DAWAT Please please video conferencing maate yes kaho. SHU DAWAT NATHI CHAHATI KE KOM TARAKKI NI RAAH PAR BULLET TRAIN NI SPEED THI DODE? JO DAWAT VIDEO CONFERENCING KARVA TAIYAARI NA BATAAVE TO PROVE THASHE KE DAWAT MOMINO NE ANPADH, GAWAAR NE SAWALO NA BHAVAR MA FASAYELA J RAKHI POTANI MAN MAANI KARTA RAHEVA MAANGE CHHE. TO MOMINO TAME ANPADH GAWAAR raheva ne maar khata j RAHEVA chaho chho? NE TAMARI AULAD NI AULAD NI AULAD NE MAATE BHI AAJ PARISTHITI CHHODI JAWA CHAHO CHHO? DAWAT, SHU KAAM ,SHU KAAM Shu kaam daro chho. Tamara saame ek samanya Abdulbhai j hashe tamara paase kaflo hashe. Ena paase koi kitabo no khajano nathi jyare Dawat paase kitabo no khajano chhe. Aaje Jagruti Group ni aa maang chhe kale biju koi group ubhu thai sawal na jawab maangshe ne jo jawab j nahi aapo to kom bikhri ne tukda tukda thai jashe. AA VAAT NE GAMBHIRTAA thi lejo kim ke aa tabakke kom ek eva point par ubheli che ke jyaa darek momino avdhav ma chhe ke bhavishya nu shu? New generation tamne asaani thi nahi chhatakva de. Dawat na kahevata Mohibo bhi chahe che ne maane chhe ke Dawat ne chahati thoki ne sawal na jawab aapva j joie.‌
220મુજતબા તમે તો વકીલ છો તમારા માં તો વીડિયો કોન્ફરન્સ ની હિંમત હોવી જ જોઈએ કિમ કે જો એક અબ્દુલ ભાઈસાહેબ જેવા simple person નો સામનો ના કરી શકો તો મેજીસ્ટ્રેટ સામે શું થાશે?‌
221Comment 167 na support ma આ અલીઅકબર અંધભક્ત છે. એને દાવત માં ન ઊભા રાખે તો કોણ ઓળખે અને ઇઝ્ઝત આપે. એ only dawat નું ચાવી વાળું રમકડું છે. એને કોઈ દિની ઇલ્મ નથી. અને એને એ પણ ભાન નથી કે એ એક મુકદ્દશ હસતી આયાતુલ્લાહ માટે શું બોલી રહ્યો છે. ક્યાં એક ઊંચી નસ્લ ન ઘોડા ને એક રસ્તે રખડતા ગધેડા સાથે સરખાવે છે. આવા લોકો સાથે તો કરબલા પણ ન જવાય.‌
222210 wala bhai ne (ane bija bhai o ne pan) Salam. You must be knowing me very well and personally too. 😊 Bhai sami puchi lidhu hoit to bhi mane khotu na laget. Bhai, tame kadach aa comment tamari dukan na galla par besi ne ke tamari factory ni office ma besi ne lakhi hase. Atle tamne nathi Khabar kadach ke Nokri Kone keway. Nokri atle tame tamari nai pan tamari office na boss (atle ke aap na jewa Seth Saheb) je kahe am karwu pade. Ghare si door bhi rehwu pade bhai. Kom si dur Rahi ne bhi kom Sathe j che bhai Paisa bhega to karwa pade ne bhai, Kim ke aaj na jamana ma paisa wigar to loko Salam no jawab bhi nathi aapta. Aap to Janta j haso. Rahi waat maa bawaji ni khidmat ni to Allah taala ae je taufiq aapeli che ae pramane jitlu Thai atlu kariye j che bhai ane inshallah Allah Marta dum tak karwase. Hawe aano jawab personal ma mobile par ke rubaru aapsho to wadhare gamshe bhai. 😊‌
223તા: ૨૫/૧૦ રાત ના ૮:૩૦ વાગે. દાવત, બતાવો સૈયેદના અલી ની કબર કેમ તૂટી? તમે દાઉદીઓ પાસે થી પૈસા લીધા? જમાત તમારા જવાબ ની વાર જુએ છે. લી. સચ વાસ્તે લડનાર‌
224Pan aa golden ne silver che kon.? Eno koi itihas kharo..? Bav charcha ma che..?
225Golden Ali Akbar Dhelawala Ne Silver Ali Daruwala Banne dawat na baazu che.‌
226Dawat khub saru kaam kari rahi che, caste system ne door kari ne non-Bhaisaheb o ne Namaz, Madrasa ane Duao ma mauko aapi rahi che. Aa generation na Bhaisaheb o progressive ane inclusive banaya che. Aavi soch thi dawat ne bahar na loko ne pan mehfil ma jodva no avsar male chhe, je ek bahu saras ane aavashyak paglu chhe. Dawat ma sudharo aa open-minded approach thi j avshe.
227225 वाले भाई साब, दावत के बाज़ू , गोल्डन सिल्वर ? क्या? फिर तो दावत को समझ ही नहीं के किसको बाज़ू बनाना चाहिए और किसको नहीं.
228Barabar che Characterless Zeenakhor mate Tamba Pittle Freez ma Daru ni bottle rakhech ne Daruwala ne badha janech Bombay ma su kidhelu che Jodi Barabar che
229તા: ૨૬/૧૦ સવાર ના ૭ વાગે (૨ જો દિવસ). દાવત, બતાવો સૈયેદના અલી ની કબર કેમ તૂટી. તમે દાઉદીઓ પાસે થી પૈસા લીધા કે નહિ? જમાત તમારા જવાબ ની વાર જોઈ રહી છે. લી. સચ વાસ્તે લડનાર
230229 no jawab. Such na mate ladnar bhai, shu moh matha wagar ni waato karo cho. Jao dawudi pase tthi Lai aawo saboot. Hawe ne Amna pase saboot jo agar Tamara guru na kehwa pramane karodo rupiya amne aapta hoi to. Benami raqam to hoi nai Kim ke ae Apne karta bau hushiyar che. Yaha time waste na karo badhano bhai.
231"ભીખારીઓ" હાલમાં ચાર ભીખારીઓ જોર શોર થી ભીખ માંગી રહ્યા છે. ૧ કાલીઓ, ૨ તૈમુર લંગ, ૩ ઝુમખુ, ૪ વૈધ આ ભીખારીઓ પાસે લોકો ભીખ આપવા માટે લાઈન માં બેસે છે. ખરેખર તો આ ભીખારીઓ નુ નસીબ જ છે. આ ભીખારીઓને ખબર જ નથી કે અલ્લાહ ના દરબાર માં દેર છે અંધેર નથી. કદાચ આ ભીખારીઑ અલ્લાહ માં માનતા જ ના હોય? આજ કાલ આ લોકો જ્યાં ભીખ માંગવા જાય છે ત્યાં પહેલા એક આઇટમ ને સ્થળ તપાસ માટે મોકલે છે કે કયો ભીખારી ક્યાં બેસશે. ભીખ કંઈ રીતે આપવી તે નક્કી કરે છે. ભીખારીઓને શું જમવાનું આપવાનું તેપણ તે નકકી કરે છે. જેના પણ ઘરે જાય છે ત્યાં રસ્તો રોકી ને જ બેસી જાય છે કે કોઈ ભીખ આપ્યા વગર ચાલ્યો ના જાય
232૨૩૦ - અમને જવાબ હાતીમ ઝકીયુદ્દીન પાસે થી જ જોઈએ છે કેમ કે એનેજ ખબર છે કે સૈયેદના અલી ની કબર કેમ તૂટી. દાઉદીઓ પાસે થી પૈસા લઈને તૂટી કે પછી પેલી કહાની "ઓ માઝૂન, હું બહાર સૂતો છું?" તો તારું નામ લાખ. તું હાતીમ ઝકીયુદ્દીન છે? લી. સચ વાસ્તે લડનાર
233Riyaz Bhaisaheb tamare khabr hati ke Surat ma hall nu udghatan karva javanu hatu to Kim komi libaas ma na gaya Kim pant shirt Sukam bhaisab khandaan ni ijjat kadoch ne topi to kasab ni j joye a lal pili topi pehravnu bhand karo neto public j marse bov faka ma na re trustee che to. chagan taiyar j che moklu kehto hoi to ghare
234......yaha sab dare have hai all ....including me.kisime Dum nahi hai....or paisa bhi nahi hai....baki 2 kalak ma kabar bani jaai with in 2 hours....badha 7000 people begha thav ek jan ek itt Laine aave and kabar banavi dewani koi ni majaal che roki sake. But ....pehli itt Dai ye uthavi padde....tojj kaam thai.
235232, Bhai tame Sach mate ladnar to અમે pan Sach mate j ladnar che. Tame tamari Naam na lakho NE bija pase થી awi apeksha rakho ke એ name lakhe. To Tamara jewu મુરખ koi nai Bhai.
236233, je diwase pakdayo ne ae diwase me tari bhut banawi daish. Aa riyaz ne sidha sadha bhaisab jiwo na samjish. Dus KK Ne mara khisa ma rakhuxh atlu yaad rakhje. Aa Abdul ni waar jouch ke kiware yaa awe. Ane Pancho Amerika nai jawa dau lakhi rakhje. Tu Tara kaka par kudech ne. Tu pakda pachi waat che tari.
237229 वाले भइया तो बिग बॉस का बड़ा फैन वा निकला. बिल्कुल big boss की स्टाईल में कमेंट मारता है बीड़ू . भाईलोग अपुन का बाबासाहेब सलमान है भीड़ू , तेरे जैसे झूठे को कच्चा चबा जायेगा . बोले तो थोड़ा लिमिट में रेनेका भीड़ू .
238૨૩૫ કોમેન્ટ, મારા માં અને હાતીમ ઝકીયુદ્દીન માં ફરક છે. મેં કોઈ ખોટું કામ નથી કીધું અને મારા થી કૌમ ને કઈ નુકસાન નથી થયું. હાતીમ ઝકીયુદ્દીન ના કારણે અપની બુનિયાદ મિતિ ગઈ છે. અપની પહેચાન મિતિ ગઈ છે. અપને અલવી છે અને અપને કોઈ પૂછે કે તમારી જમાત ના એ દાઈ એ સૈયેદના જેના થી તમારું નામ અલવી છે એના મઝાર ક્યાં છે? ત્યારે તારા મારા અને હર એક અલવી ની આંખ માંથી આંસુ નીકળી જાય અને શરમ ની માથું ઝૂકી જાય કે અમારા સૈયેદના અલી ની ના તો કબર છે ને ના તો મઝાર છે. બંને કહાનીઓ (૧) દાઉદીઓ પાસે થી પૈસા લીધા (૨) કહાની "ઓ માઝૂન, હું બહાર સૂતો છું", માં હાતીમ ઝકીયુદ્દીન ઝિમ્મેદાર છે એટલે એને જમાત ને બતાવવુંજ પડશે કે કબર કેમ તૂટી. અને બતાવવું પણ એક લાઈન ની કોમેન્ટ માં નહિ. જીવી રીતે મોહર્રમ માં વાએઝ કરે છે અને એનો વિડિઓ મુકાય છે એ રીતે વિડિઓ બનાવીને જમાત ને ડિટેઇલ માં સમઝાવવું પડશે. એટલે તું મારા સાથે સરખાવીને જમાત ને મુદ્દા થી હટાવીશ ના. --- લી. સચ વાસ્તે લડનાર
239૨ જો દિવસ. તારીખ ૨૬/૧૦. રાત ના ૭:૩૦ વાગે. વડોદરા. --- હાતીમ ઝકીયુદ્દીન, જમાત ને સમઝાવો કે સૈયેદના અલી ની કબર કેમ તૂટી. દાઉદીઓ પાસે થી પૈસા લઈને તૂટી કે પછી પેલી કહાની "ઓ માઝૂન, હું બહાર સૂતો છું". જમાત ને સાચો જવાબ સિર્ફ હાતીમ ઝકીયુદ્દીન પાસે થી જ જોઈએ છે કેમ કે એમના સિવાય કોઈ બીજા ને ખબર ના હોઈ શકે કે સૈયેદના અલી ની કબર કેમ તૂટી. --- લી. સચ વાસ્તે લડનાર
240દાવત ને સવાલ. વિડિયો કોન્ફરન્સ થી ડર કેમ? જો ડર નથી તો જે કારણ થી દાવત વિડિયો કોન્ફરન્સ માટે તૈયારી દર્શાવતી નથી, તે કારણ જાહેર કરે. દાવત જમાત તમને પૂછે છે. દાવત ની ચુપ્પી ઘણા બધા સવાલો ને જન્મ આપશે. ખાસ વાત! ફક્ત દીન અને મઝહબ ના મુદ્દા બાબતે જ ચર્ચા મર્યાદિત રહેશે. સામાજિક કે અંગત જીવન ને લગતી કોઈ બાબતે ચર્ચા થશે નહીં. હવે બીજું કોઈ બાહેધરી જોઈતી હોય તો તે પણ આપવા અબ્દુલભાઈ તૈયાર છે. હિંમત ની ભી એક હદ પાર કરવા અબ્દુલભાઈ તૈયાર છે તે માટે કે જો દાવત ચાહે તો જે બાબતે ચર્ચા થશે તે બાબત ની જાણ ૨ દિવસ પહેલા આપવા માં આવશે એટલે દાવત પૂરું હોમવર્ક કરી ને આવી શકે. કોઈ અણધાર્યા સવાલ નહીં કે તેવા મુદ્દાની ચર્ચા નહીં. આ પરીસ્થીતી માં ભી જો દાવત ચુપ્પી સાધી ને ગોખલા માં છુપાઈ રહે તો મોમીનો પોતે નક્કી કરે કે દાવત ના ઇલ્મ નો ઉપયોગ ફક્ત લેક્ચરબાજી માટે જ છે કે જ્યાં સામે થી કોઈ સવાલ ના કરી શકે ને જે બોલે તે નીચું જોઈ સાંભળી લેવા સિવાય કોઈ છૂટકો જ નહી. અરે સ્કૂલ કે કોલેજ માં લેક્ચર પછી કહેવા માં આવે છે કે કોઈ ને કંઇ પૂછવું હોય તો પ્રોફેસર ને કે શિક્ષક ને ક્લાસમાં જ ઊભા થઇ પૂછી શકે એટલે શંકા નું સમાધાન થાય ને શિક્ષણ નો હેતુ પૂરો થાય. અહીંયા તો બસ હમે કહીએ તે સાંભળ્યા કરવા નું સમજ પડે ના પડે તો પણ એકદમ ચૂપ! આ દાવત ના મકસદ ના વિરૂદ્ધ છે એટલેજ ધીમે ધીમે કોમ ઘસાઈ ને પાતળી થતી જાય છે ને બીજા અકીદા માં વિશ્વાસ કરી તે ફિરકા માં ચુપચાપ જતા રહે છે અને સામાજિક બહિષ્કાર ના ડર થી અલવી હોવા નો મેકઅપ કરી ફરે છે પણ મેકઅપ ના પાછળ બીજા અકીદા નું મોઢું છુપાયેલું રહે છે. આ રીતે જો ચાલશે તો અલ્વી જમાત ની સંખ્યા સેંકડા માં એટલે કે ૧૦૦ થી ૯૯૯ થઈ જશે. જે માટે ઇતિહાસ દાવત ને ક્દી માફ નહી કરે. ને પહેલા ના દાઇઓ પોતાની કબર માં ચો ધાર આંસુ એ રોશે. મોમીનો આપણી ભી ફરજ છે કે કોમ ને તૂટતી બચાવીએ ને દાવત ને ખોટી વાત માં સાથ નહીં આપી, સૈયદના અલી આ કુ ની શહાદત નો હેતુ નિષ્ફળ જતા અટકાવવા દાવત ને મોઢે સાચી વાત કહેવાની હિંમત કેળવીએ. નહી તો આપણે તમામ ભી કસુરવાર. એટલે દાવત ને એક યા બીજી રીતે અથવા આપને માફક આવે તે રીતે , વિનંતી કરો કે વિડિઓ કોન્ફરન્સ કરે ને દૂધ નું દૂધ ને પાણી નું પાણી કરે અન્યથા, જોયો હમારો નિઝામ હમારા જીવી કોઈ સિસ્ટમ નથી ના બણગા ફુંકવા નું બંધ કરે.
241Comment 236. Riyaz tu ne kai khabaraj nathi ke Abdul kitlu dur nu sochech. Abdulbhai, je amara jagruti group na active member chhe, advance ma American embassy ne lakhi ne aapelu chhe ke pote American citizen chhe ane jyare pan future ma India jawanu thase tyare American govt ne lekhit ma naam aapse ke Jena thi jaan no khatro chhe etle Indian govt. Vadodara police ne aa naam aape. Jo kai pan nuksan thawani shakyata lagse to Puri responsibility Indian govt ni hase ane eno jawab American embassy, Delhi mangse. Bachha hamare group ne kachhi goliya nahi kheli.
242જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ મારો શક પુખ્તા થઇ રહ્યો છે કે અપંગ દાવત અને એના હમાલ DMG ના (મોહિબો) એક બાપ ની ઔલાદ નથી. આ અપંગ દાવત પોતાને તાનાશાહ માને છે અને એનું અપંગ દાવત ને ઘમંડ ભી છે.
243Jagruti group, please update on latest status of the FIR kaya stage par che aa matter. જાગૃતિ ગ્રુપ ની કાનૂની લડત ની તૈયારી જાગૃતિ ગ્રુપ દાવત સામે કાનૂની લડત માટે તૈયાર છે અને આ હથિયારો નો ઇસ્તેમાલ કરશે. (૧) બાવાસાબ અને માઝૂન સામે FIR બાવાસાબ અને માઝૂને મસ્જિદ માં Cake કાપીને આખા મુસ્લિમ સમાજ ની લાગણી દુભાવી છે જે કાનૂની અપરાધ છે. નીચેની તસવીરો એની સાબિતી આપે છે. જાગૃતિ ગ્રુપ બાવાસાબ અને માઝૂન સામે FIR કરશે. મુસ્લિમ સમાજ ના બીજા ગ્રુપ પણ આ FIR માં સામીલ થાશે.
244Dawatwala na Dil ma Allah no khof j nathi na ruhani elam che potech paki napaki ma giraftar hoi ane potano elaj Bhuva pase karavva jaich badha janech Aloko su elam no jawab apse Khoti bayanbaji ne Hidayat apech koi e loko Amal karta nathi A ghatia loko ne Salam karvano ane Zukvanu Kitl Dikri o sathe na insafi kidhu ch Hashra na Roz su jawab apse Pote gunehgar sabit thase ane Jahannam jase to A loko pachal padeli Namazo nu su Zanaza ni Namazo nu su Nikah ana hathe pafhava te nu su A Shaitano ne Allah no khof nathi to kaya kala modha laine Vidio Conference ma ave Mumme no vicharo a loko ma thi koi dudh thi dhoyela nathi A loko ne ke kroi pan Paghdiwala ne Salam na karo izzat na apo aap Allah na gunehgar thaso
245૩ જો દિવસ. તારીખ ૨૭/૧૦. સવાર ના ૭:૩૦ વાગે. વડોદરા. --- હાતીમ ઝકીયુદ્દીન, વિડિઓ બનાવીને ડિટેઇલ માં જમાત ને સમઝાવો કે સૈયેદના અલી ની કબર કેમ તૂટી. કઈ કહાની સાચી છે. (૧) દાઉદીઓ પાસે થી પૈસા લઈને તૂટી (૨) પેલી કહાની "ઓ માઝૂન, હું બહાર સૂતો છું". જમાત ને સાચો જવાબ સિર્ફ હાતીમ ઝકીયુદ્દીન પાસે થી જ જોઈએ છે કેમ કે એમના સિવાય બીજા કોઈ ને ખબર હોય તે શક્ય જ નથી. --- લી. સચ વાસ્તે લડનાર
246૭૮ ની કમેન્ટ વાલા સુલેમાની તમારું નામ ટ્રક માં લખાવી દીધું છે. ગાય પછી તમારી સીટ ને પછી ભેંસ આ રીતે તમારી ત્રણ સીટ કન્ફર્મ થયેલી છે. શાદી ઓ પતે પછી પાછા લાવવા ની વ્યવસ્થા કરવા માં આવશે , વાંદરા ઓ ની ટ્રક માં.
247૮૩ સુલેમાની ભાઈ હમારી જમાત ના મામલા માં દખલ ના કરો. હમે હમારા મૌલા સી બહુ જ સંતુષ્ટ છે. તમોને કોઈ ફરજ પાડતું નથી કે દાવત માં આવો ને દાવત નું માનો. હમારા સમાજ માં રહો પણ ઈબ્રાહિમ વકીલ ના જેમ એકલા અટૂલા કયા ખૂણા માં રહો તેની ભી કોઈ પરવા નહીં કરે તમને ઇઝન તો આવશે પણ કોઈ થાળ માં ઈબ્રાહિમ વકીલ ને જેમ બેસવા ભી નહી દે ને બેસો તો ઉઠીને બીજા થાળ માં જતાં રહશે. સુલેમાની ભાઈ તમારા ગળા માં કોનો પટ્ટો છે? ને દાવત ની શાન જોઈ કેમ ચચરે છે? તમારા જેવા ની નોંધ લેવા ની દાવત પાસે ટાઇમ ભી નથી. ફકરા બકરા , સોરંગ વોરનગ , મોટર વોટર ને પેલો રિયાઝ મિઆઝ ને કોઈ પૂછતું ભી નથી. કોડી ની કિંમત નથી.